Book Title: Karmgranth 1 to 5
Author(s): Veershekharvijay
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 232
________________ ઉપશમશ્રણ ] શતક નામનો ૫ મે કમ ગ્રન્થ આ પ્રમાણે પ્રથમ સ્થિતિમાં ફેરફાર લેવાથી અંતરકરણ નીચેથી વિષમ સ્થિતિવાળું અને ઉપરથી સમ છે. અંતકરણક્રિયા એક જ સ્થિતિધાત કે સ્થિતિબંધ દરમ્યાન પૂર્ણ કરે છે. સંક્રોધથી ઉપશમણું માંડનાર જ્યાં સુધી પ્રત્યા. અપ્રત્યા. ક્રોધ ઉપશાન ન થાય ત્યાં સુધી સંક્રોધને ઉદય. છે મનથી . w , , માને , , , માનને , છે માયાથી , , , , , , માયા , , , , , , માયાના , , લાભથી , , , , , , લાભ , , , , , , લેભને , અંતરકરણના દલિકેની પ્રક્ષેપવિધિઃબંધ-ઉદય બને હોય તે ૧ લી-૨છ બને સ્થિતિમાં નાખે. દા.ત. પુરુષવેદે શ્રેણીમાંડનારને પુરુષદને. + / p by X , , , શ્રીદે છે. ત્રીવેદને V + , , x , , , , ક્રોધાદિના ઉદયવાળાને શેષ ઘાયનો + + ,ના,, , ૪ ,, , , , પ્રત્યા, અપ્રત્યા. કવાય વગેરે. (બંધાતી સ્વાતિમાં) આ પ્રમાણે એક સ્થિતિઘાત દરમ્યાન અંતરકરણ ખાલી કરે. * અંતરકરણક્રિયાકાળ પછીના અનંતરસમયે ૭ વસ્તુઓ યુગપત થાય છે. ૧. મોહનીયન સંખ્યાતા વર્ષની સ્થિતિબંધ તે પણ ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન થાય. ૨. , રસ ૧ ડાણિયે બંધાય. 3. , ની ઉદીરણા સંખ્યાતવર્ષની સ્થિતિમાંથી ૪. પુરુષવેદ, સંજવલનને કમપૂર્વક સંક્રમ. ૫. લેભને અસંક્રમ. . કોઈ પણ કર્મની બંધ પછી ૬ આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણું થાય. ૭. નપુંસકવેદને ઉપશમાવવાની શરૂઆત. અને પ્રત્યેક સમયે અસં. ગુ. અસં, ગુ.ના ક્રમે ઉપશમાવે. અને જેટલું ઉપશમાવે તેથી અસં. ગુ.ના ક્રમે ચિરમ સુધી સંક્રમાવે છે. તેથી ચરમસમયે અસં, ગુ. ઉપશમાવે છે. નપુંસકવેદની ઉપશમનાના પ્રથમ સમયથી માંડીને સઘળા કર્મોની ઉદીરણા દલિકોની અપેક્ષાએ અ૫. તેથી........................................................... ...............ઉદય અસં. ગુ. આ પ્રમાણે હજારો સ્થિતિધાત દ્વારા અંતર્મુદકાળમાં નપુંસકવેદને ઉપશાંત કરે. ત્યાર પછી અનંતરસમયે સીવેદની ઉપશમના – પૂર્વોક્ત પ્રમાણે હજાર સ્થિતિઘાત દ્વારા અંતર્મુહૂર્તકાળમાં સ્ત્રીને ઉપશાત કરે. વિશેષમાં સંખ્યાતમો ભાગ ઉપશાન્ત થાય ત્યારે – ૧. ઘાતિને સંખ્યાતા વર્ષને સ્થિતિબંધ. તે પણ ઉત્તરોત્તર સંખ્યાત ગુણહીન. ૨. , , ૧ ઢાણિયો રસ બંધાય. ત્રીવેદ ઉપશાન્ત થયા પછી શેષ ૭ નેકષાયને પૂર્વોક્ત = નપુંસકવેદમાં કહ્યા પ્રમાણે ઉપશમાવવાની શરૂઆત કરે. અને હજારે સ્થિતિધાત દ્વારા અંતર્મુહૂર્તકાળમાં સર્વથા ઉપશાન્ત થાય. * સ્થિતિધાત, સ્થિતિબંધ અને અંતકરણક્રિયા એ ત્રણે સાથે શરૂ અને સમાપ્ત પામે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250