________________
૫૮ ] શતક નામને ૫ મે કર્મગ્રન્ય [ પ્રદેશબંધમાં મળોત્તર પ્રકૃતિ વિષે
ઉત્તર પ્રકૃતિ વિષે:સંખ્યા પ્રકૃતિ
સ્વામી વિશેષ ૨ આહા. ૨ પરાવર્તમાન ૮ અપ્રમ. યતિ દે. પ્રા. ૩૧ ક. બાંધતા અલ્પભાગ જ. મેગી.
આવવાથી. નરક ૩, દેવાયુ , ૮ અસં. મિથ્યા મનુ તિર્ય. અપર્યાપ્તાવસ્થામાં બાંધતા
નથી માટે. દેવર, વૈ. ૨, જ. ભેગી ૭ સ. મનુ. ભવાદ્ય સમય વર્તમાન જિન , ૭ અવિરત- જિનનામ બંધક મનુ. દેવમાં ઉત્પન્ન
સ. દેવ. થઈ મનુ. પ્રા. ૩૦ બાંધતા પ્રથમ સમયે
અનુત્તરદેવ. તિર્યંચ
લવ્ય ૫. સર્વા૯૫ વીર્યવાળાને સ્વભવના છેલ્લા મનુષ્યાયું:
સુ. નિગોદ
૩ જા ભાગના પ્રથમ સમયે. ૧૦૭ શેષ
- , , ભવાઘ સમયે '. જિન:–સર્વ જ, યોગવાળો સમ્યગ્દષ્ટિ જ. પ્રદેશબંધ કરે છે. નારક પણ શ્રેણિકાદિની જેમ આ પ્રમાણે તેના બંધક સંભવી શકે છે. પરંતુ અહિં અનુત્તરવાસી દેવોને અલ્પગ હેવાથી તેઓનું ગ્રહણ કરાય છે અને નારકોને તો આવે અલ્પયોગ ન હોવાથી તેઓનું ગ્રહણ કરતું નથી. તથા તિર્થ" તીર્થંકર નામકર્મ બાંધતા જ નથી તેથી તેનું પણ પ્રહણ ન થાય, અને દેવ પ્રાગ્ય જિન સાથેની ૩૧ બાંધતા સંયત જ હોય અને ત્યાં વય અલ્પ નથી. માટે તેઓને પણ છોડી દેવા.
- દેવ ૨, વિ. ૨=૪:–દેવ, નારક ભવ પ્રત્યયથી જ બાંધતા નથી. યુગલિક તિર્યંચ ભવાદ્ય સમયે બધે પરંતુ માત્ર દેવ પ્રા ૨૮ બાંધે તેથી ઓછા ભાગલા પડવાથી, તેનું પણ ગ્રહણ ન કરવું. મનુષ્ય દે. ૨૮ બાંધતા વધારે ભાગ ન મળવાથી, અને દે. પ્રા. ૩૦-૩૧ ના બંધક યતિને વીર્ય અલ્પ ન હોવાથી દે. પ્રાયો ૨૯ બંધક મનુ. નું અહિં ગ્રહણ કરવું.
પ્રશ્ન:- આ ૪ પ્રકૃતિના બંધક તરીકે દેવ પ્રાગ્ય બાંધતાં ૫. અસંગ્નિ કેમ નહિ ?
ઉત્તર – ગ ઘણે હેવાથી કેમકે અપ. સંગ્નિ પંચેન્દ્રિય કરતાં જ. થી પણ પ. અસંસિને વેગ અસં. ગુ. હોય છે.
શેષ ૧૦૯ – ભવાઘ સમયવર્તિ સર્વાલ્પ વીર્યવાળા લધ્યપ. સૂક્ષ્મ નિગદને. વિશેષમાં –અપ. સૂ. સાધા :-૨૫ બાંધતા
એકં. સ્થા. આતપ:-૨૬ ,
મનું. ૨ – ૩૯
શેષ ૧૦૧ :-૩૦ ' , કિંતુ મનુ-તિર્યંચાયુ:- તે જ સૂ. નિગોદને સ્વાયુ ના ૧/૩ ભા. શેષે. આઘસમયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org