________________
જવસ્થાનકોમાં સંલે. અ૫. ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૩૧
૧૪, જીવસ્થાનક વિષે સંલેશસ્થાનનું અપબહુત્વ :અનુ- જીવસ્થાનકના નામ
અલ્પબદુત્વ
એકેન્દ્રિય
સૌથી અલ્પ અસંખ્યાતગુણ.
૧ અપર્યાપ્ત સૂક્ષમ અ , બાદર
સૂક્ષ્મ ૪ , બાર
,
બેઈન્દ્રિય
તેઈન્દ્રિય
, ચઉરિન્દ્રિય
૧૦
)
અસંક્ષિપંચેન્દ્રિય
અ
»
» »
» »
અ
અને આ જ પ્રમાણે વિશુદ્ધિસ્થાનકનું અ૫બહુ સમજવું. પ્રશ્ન:- અપર્યાપ્તા સુમ એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો કરતાં સંખ્યાતગુણા બાદર એકે
ન્દ્રિયના સ્થિતિસ્થાનકે છે તે પછી સંલેશસ્થાને અસંખ્યાતગુણો કેમ? ઉત્તર :- (આયુવિના) ૭ કર્મને જઘન્ય સ્થિતિસ્થાનને યોગ્ય અસંખ્ય લેકાકાશ
જેટલા અધ્યવશાયસ્થાને છે. ત્યાર પછી પછીની સ્થિતિસ્થાનને ગ્ય અધિક અધિક અધ્યવશાય છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયના જઘન્યસ્થિતિસ્થાનમાં જેટલા અધ્યવશાય છે. તેના જ ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ અધ્યવસાય છે. તેથી અપર્યાપ્તા બાદર એકેન્દ્રિય આદિની અંદર અસંખ્યાતણ સુતરામ હોય શકે.
સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કવાય રૂપ ઉત્કૃષ્ટ સંકલેશથી બંધાય છે. એમ કહ્યું. પરંતુ કેવલ કષાયથી સ્થિતિ બંધાતી નથી. પણ વેગ સાથેના કષાયથી બંધાય છે. તેથી સર્વજીમાં વેગને અપબહત્વ દ્વારા બતાવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org