Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 212
________________ - કરણ ૧૯૫ અધ્યાત્મદૃષ્ટિના સંસ્કારમાં પણ ઘટિત થઈ શકે છે. તે સર્વના ઉલ્લેખ ક્રમપૂર્વક આગળપાછળ કરવામાં આવ્ય છે. વસ્તુસ્થિતિમાં દસે વાત યુગપત્ હેાય છે. વિચાર કરવાથી સમજાશે કે કોઈ પણ એક સમવતી ક ક્રિયા આ દસે કરણાનું સામૂહિક ફળ છે. તેથી તેમાં દસે કરણાની કાર્યસિદ્ધિ અથવા કારસિદ્ધિ હોય છે. કોઈ પણ એક સમયવતી ક્રિયામાં આ દસે વાત યુગપત્ થિત થાય છે. મનની, વચનની કે કાયાની કોઈ પણ ક્રિયા સંસ્કારના ઉદય વગર થવી સંભવિત નથી. આપણી પ્રત્યેક ક્રિયા અથવા આપણું પ્રત્યેક પરિણમન સંસ્કાર-ઉદયની માત્રાનું અનુસરણ કરે છે. ક્રિયા હોય પણ ઉત્ક્રય ન હોય, અથવા ઉદય હ્રાય અને ક્રિયા ન હૈાય તે ઉદયનું કોઈ સાથકય નથી રહેતું. કારણ કે વ્યક્તિનાં પરિણામેાને પ્રભાવિત કરવાં અથવા ફળાદાન દેવું તે ઉદયનું લક્ષણ છે. તેથી જ્યાં ક્રિયા છે ત્યાં ઉદય અવશ્ય હોય છે. એ પ્રકારે યાં ક્રિયા છે ત્યાં સંસ્કારની ઉત્પત્તિ હૈાય છે. તેથી જ્યાં ક્રિયા છે ત્યાં નવા સંસ્કારની ઉત્પત્તિ અથવા બંધ અવશ્ય હેાય છે. તે પ્રકારે આપણા પ્રત્યેક પરિણામ અથવા આપણી પ્રત્યેક ક્રિયા જ્યાં સંસ્કારના ઉદયનું કાર્ય છે, ત્યાં નવા સંસ્કારના અંધનું કારણ પણ અવશ્ય હાય છે. બંધનું થયું ત્યાં નષ્ટ નથી થતું પણ તે સત્તામાં ચાલી જાય છે. તેથી ક્રિયાના તે સંસ્કારમાં બંધની અવશ્ય હોય છે. તે પ્રકારે કોઈ ઉદય તથા સત્ર એ ત્રણે કરણા યુગપત્ સાથે સાથે સત્ત્વ પણ એક ક્રિયામાં બંધ, હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248