Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુ લેવી તે-તીર્થંકર. જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરુની અનુમતિ વિના લેવી તે-ગુરુ. (૧૯) પ્રતિક્રમણ કરવાનાં કારણ-આજ્ઞા વિરૂદ્ધ આચરેલ હોય, કરવા યોગ્ય ન કર્યું હોય, જિનવચનમાં અશ્રદ્ધા કરી હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું; અસદ્દતણે આ તહા, વિવરીઆ પરાવણાએ અવંદિતુ...૪૮ સંખ્યા ૫ (૧) દિવ્ય (દાનવિષયક)-દુંદુભિનાદ, વસ્ત્રાવૃષ્ટિ ગંધોદકવૃષ્ટિ, વસુધારાવૃષ્ટિ, અહો દાન ઇતિ ઘોષણા (૨) દિવ્ય (રાજ્ય વિષયક) હસ્તિ, કળશ, ચામર, છત્ર, માળા (૩) ક્ષમા-ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા, ધર્મ (૪) અવગ્રહઇન્દ્રનો, ચક્રીનો, રાજાનો, ઘરધણીનો, સાધુનો (૫) ભોજનએક બાજુથી ખાવું તે-સિંહ. જેવું લીધું તેવું ખાવું તે-પ્રતર. ઉપેક્ષાથી ખાવું તે-હસ્તિ. ચુંથીને ખાવું તે-કાક. જ્યાં ત્યાંથી ખાવું તે-શૃંગાલ. (૬) સભા (સ્વર્ગમાં) મજ્જન, અલંકાર, સુધર્મ, ઉપપાત, વ્યવસાય (૭) જાપ-શબ્દ, મૌન, સાર્થ, ચિત્તસ્થ, ધ્યાતાધ્યમૈક્ય (૮) પંચાંગ-મૂળસૂત્ર, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા (૯) અનુષ્ઠાન-વિષ, ગરલ, અનનુષ્ઠાન, તહેતુ, અમૃત (૧૦) મિથ્યાત્વ-આભિયોગિક, અનાભિયોગિક, અભિનિવેશક, સાંશયિક, અનાભોગિક (૧૧) વ્યવહાર-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, જીત (૧૨) - ૫૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144