Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 130
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંખ્યા ૧૨૪ (૧) શ્રાવક અતિચાર-૫-સમ્યક્ત્વના, ૨૪-જ્ઞાન-દર્શનચારિત્રના, ૬૦-બાર વ્રતના, ૧૫-કર્માદાનના, ૧૨-તપાચારના, ૩-વીર્યાચારના, ૫-સંલેષણાના, (પા. અ. શ્રાવકના) Acharya Shri Kailassagarsuri Gyanmandir સંખ્યા ૧૩૦ (૧) વૈયાવચ્ચ-આચાર્યાદિ (ત. ૯-૨૪) દશનું તેર પ્રકારે વૈયાવચ્ચ કરવાથી (પાણી, સંથારો, આસન, પડિલેહણ, પગપૂજવા, ઔષધલાવવું, પગચંપી, આહાર, કષ્ટનિવારવું, શ૨ી૨૨ક્ષા, સ્થંડિલ જતાં આવતાં પાત્ર-દાંડો-ઉપકરણાદિ લેવાં-આપવાં, રોગી ઉપર સાવધાન, મૂત્ર-સ્થંડિલ-બળખાની કુંડી માટે સાવધાન,) ૧૩૦ થાય. સંખ્યા ૧૫૮ (૧) કર્મપ્રકૃતિ -૫-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરણીય, ૨વેદનીય, ૨૮-મોહનીય, ૪-આયુષ્ય, ૧૦૩-નામ, ૨-ગોત્ર, ૫-અંતરાય કર્મની (૧-કર્મગ્રન્થ ૪ થી ૫૨) સંખ્યા ૫૨ (૧) વિકાર-વર્ણ-૫, ૨સ-૬, સ્પર્શ-૮ (સંખ્યામાં ૫-૬-૮માં) શબ્દ-૧=૨૦૪૩ (સચિત્ત-અચિત્ત-મિશ્ર)=૬x૨ (શુભઅશુભઃ-૧૨૦X૨ (રાગ-દ્વેષ)=૨૪૦ ગંધ-૨૪૩ (સચિત્તાદિ) = ૬x૨ (રાગ-દ્વેષ)=૧૨+૨૪૦=૨૫૨. ૧૧૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144