Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 99
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯-ઘણું ભોજન કરવું અગર વારંવાર ભોજન કરવું. ૨૦ગોચરીના દોષો ટાળવા નહિ. સંખ્યા ૧ (૧) સબલસ્થાન-૧-હસ્તમૈથુન ૨-અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારથી બ્રહ્મચર્યમાં દોષ લગાડવો. ૩-રાત્રિભોજન ૪આધાર્મિ ગ્રહણ પ-રાજપિંડ ગ્રહણ ક-ક્રિત ગ્રહણ ૭પ્રામિત્ય ગ્રહણ ૮-અભ્યાહુત ગ્રહણ ૯-આછેદ્ય ગ્રહણ ૧૦ત્યાગ કરેલું લેવું ૧૧-છ માસમાં એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું. ૧૨-એક માસમાં ત્રણવાર નદી ઉતરવી ૧૩એક માસમાં ત્રણવાર કપટ કરવું. ૧૪-જાણીને હિંસા કરવી ૧૫-જાણીને જુઠું બોલવું. ૧૬-જાણીને અદત્ત લેવું. ૧૭દોષિત પૃથ્વી ઉપર બેસવું ૧૮-અનુપયોગથી આવેલ અભક્ષ્યાદિ ચીજો જાણ્યા પછી પણ લાલસાથી વાપરવી ૧૯એક વર્ષમાં દશવાર લેપ નદી ઉતરવી. ૨૦-એક વર્ષમાં દશ વાર કપટ કરવું. ૨૧-કાચા પાણીવાળા હાથે ગોચરી વહોરવી. આ સર્વે સંયમને કલંક લગાડનાર સ્થાનો છે. (૨) દ્રવ્ય શ્રાવકનાં લક્ષણ-૧-અશુદ્ર ૨-રૂપવાન ૩સૌમ્યપ્રકૃતિ ૪-લોકપ્રિય પ-અક્રૂર ૬-ભીરૂ ૭-અસઠ ૮દાક્ષિણ્યતા ૯-લાળ ૧૦-દયાળુ ૧૧-સૌમ્યદ્રષ્ટિ-મધ્યસ્થ ૧૨-ગુણરાગી ૧૩-સત્કથક ૧૪-સહાયકયુત ૧પ-દીર્ઘદર્શી ૧૧-વિશેષજ્ઞ ૧૭-વૃદ્ધાનુગત ૧૮-વિનયવંત ૧૯-કૃતજ્ઞ ૨૦પરહિતકારી ૨૧-લબ્ધલક્ષ. (૩) મિથ્યાત્વ (સંખ્યા ૫-૬-૧૦) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144