Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાની સંજ્ઞા કરે. ૨૫-ઓઠીંગણ દઇને બેસે, ૨૬-આળસ મરડે, કમ્મર વાંકી-ચુંકી કરે, ૨૭-ઉદ્ભટપણે બેસે. ૨૮આંગળીયોના ટચાકા ફોડે, ૨૯-ખરજખણે, ૩૦-હાથનો ટેકો દઇને બેસે. ૩૧-બેઠાં બેઠાં ઝોકાં ખાય, ૩૨-ઠંડી આદિના કારણે આખું શરીર ઢાંકીને બેસે (આ બાર કાયાના) (૩) વંદનના દોષ-૧-અનાદર, ૨-અક્કડ, ૩-ક્રિયા અધુરી રાખી નાશી જવું, ૪-સર્વને એક વંદનાથી વાંદે, પ-કુદકા મારતો વાંદે, કુ-અંકુશ પેઠે ઉભા રાખી વાંદે, ૭-શરીર હલાવતો વાંદે, ૮-મચ્છ જેમ ઉઠતા બેસતાં ઉછળતો વાંદે, ૯દુષ્ટ મનથી વાંદે, ૧૦-હાથ ટેકાવીને વાંદે, ૧૧-મારી સેના કરે છે એ હેતુથી વાંદે, ૧૨-ભયથી વાંદે, ૧૩-મિત્રતાથી વાંદે, ૧૪-ગૌરવ પ્રાપ્તિ હેતુથી વાંદે, ૧૫-વસ્ત્રાદિલાભ હેતુથી વાંદે, ૧૬-છાનું અથવા ઉતાવળથી વાંદે, ૧૭-અવસર વિના વાંદે, ૧૮-રોષમાં વર્તતો વાંદે, ૧૯-તર્જના કરતો વાંદે, ૨૦ વિશ્વાસ બેસડવા વાંદે, ૨૧-વચનથી હેલના કરતો વાંદે, ૨૨-વચ્ચે વાતો કરતો વાંદે, ર૩-અંધારામાં દૃષ્ટાદષ્ટ વાંદે, ૨૪-લલાટના બે પડખે હાથ લગાડતો વાંદે, ૨૫-ટેક્ષમાની વાંદે, ૨૩-કર ચુકાવવા વાંદે, ૨૭-અહો કાર્ય આદિ બોલતો લલાટે અને ઓથે હાથ ન લગાડતો વાંદે, ૨૮શબ્દ વાક્ય આવશ્યકાદિ ઓછાં બોલતો વાંદે, ૨૯-વંદન
કર્યા પછી જોસથી “મર્થીએણ વંદામિ બોલે, ૩૦-અપ્રગટ ઉચ્ચાર કરતો વાંદે, ૩૧-જોસથી બોલી વાંદે, ૩૨-ઓઘો
For Private And Personal Use Only

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144