Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખે ધર્મચક્ર ચમરાઃ સપાદપીઠ મૃગેન્દ્રાસનમુજ્વલં ચ; છત્રત્રયં રત્નમયો ધ્વજોદ્ધન્યાસે ચ ચામીક૨ પંકજાનિ
ગન્ધામ્બવર્ષાં બહુવર્ણ પુષ્પવૃષ્ટિઃ કચશ્મશ્રુનખાપ્રવૃદ્ધિઃ; ચતુર્વિધામર્ત્ય નિકાયકોટિર્જઘન્યભાવાદપિ પાર્શ્વદેશે
વપ્રત્રયં ચારુ ચતુર્મુખાઙગતા, ચૈત્યદ્ગમો ધોવદનાશ્ચ કટકા ; દ્રુમાનતિ ર્દુન્દુભિનાદ ઉચ્ચક[તોડનુકૂલઃ શકુનાઃ પ્રદક્ષિણા ........... ૬૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
૧૦૧
ઋતુનામિન્દ્રિયાર્થાના-મનુકૂલત્વમિત્યમી;
એકોનવિંશતિ દૈવ્યાશ્ચતુŘિશચ્ચ મીલિતાઃ ૬૪ અ. ચિ.
For Private And Personal Use Only
૬૩
સંખ્યા ૩૫
(૧) માર્ગાનુસારી ગુણ ૧-ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવવાળો હોય, ૨-શિષ્ટ પુરૂષોના આચારની પ્રશંસા કરે, ૩બરોબરીયા કુળ અને સરખા આચારવાળા તેમજ ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરનાર, ૪-પાપભીરૂ, પ-ઉત્તમ લોકાચાર, ઉત્તમ કુલાચાર અને ઉત્તમ ધર્માચા૨નું આચરણ કરે, ૬-નિન્દાનો ત્યાગ કરે, ૭-૨હેવાનું મકાન, ઘણા પ્રગટ

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144