________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) रित्त्वेन स्त्रीणां निभालने पराङ्मुखत्त्वात् । ‘परमोदरः ' परेभ्य आत्मनः प्राणिभ्योमोदं-हर्षं राति–ददातीति परमोदरः, अन्यहर्षदायकः, अथवा परम उत्कृष्टः, तथा-अदरश्च न विद्यते दरणं दीर्यते वा दरोभयं यस्य यस्माद्वा निर्भयः, अथवा परमः-अदर इति पृथक्पदे । " दरोऽस्त्रीभीतिगर्तयोः । दरीस्यात्कन्दरे स्त्री तदीषदर्थेदरोऽव्यम्" इति मुक्तावल्याम् । यद्वा परममुत्कृष्टमुदरं-जठरं यस्य स उत्कृष्टजठरः। अत एव केसरी, सुरवः, परमोदरश्चेति विशेषणानि । एताદરવં “ના” મા “સુમાનિ ' માન– શિવાનિ– પુષ્યાન વા “ધૂનીવપૂથ, રક્ષણ ટૂરીયુષ્યચર્થ ?
दतविलम्बितवृत्तमिदं तल्लक्षणञ्च-द्रुतविलम्वितमाह नभी भरौ' ॥
અભિનંદન જિનને પ્રાર્થનાકલેકાર્થન્કંદપરૂપીગજરાજને સંહાર કરવામાં સિંહ સમાન, મધુર ધ્વનિવાલા (ચતુર્થ તીર્થકર !) હે અભિનંદન જિનેન્દ્ર ! પ્રાણને અર્થાત્ પ્રાણીઓને પ્રમુદિત કરનાર, તેમજ જેની દ્રષ્ટિ સ્ત્રીઓ તરફ ખેંચાતી નથી, અથવા આનંદિત કર્યા છે અસુજેની અબલાઓનાં નેત્ર જેણે, વળી સર્વોત્કૃષ્ટ છે ઉદર જેનું, અથવા જીવોને આનંદ આપનાર, અને શ્રેષ્ઠ તથા નિર્ભય એવા તમે અમારાં પાપોનો-અમંગલકારી કર્મોને નાશ કરો ! ૧૩ ! આ લેકમાં અને આ પછીના ત્રણ લોકમાં, કુતવિલંબિત નામે વૃત્ત છે. દ્રતવિલંબિત વૃત્તનું લક્ષણ આ પ્રમાણે છે. આ વૃત્તમાં “નગણુ, ભગયું, ભગણ અને રગણ એમ ચાર ગણુ એટલે બાર અક્ષર છે. ”
For Private And Personal Use Only