Book Title: Jain Yug 1934 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 4
________________ ---જૈન યુગ તા. ૧૫-૧૨-૩૩. આવેલ છે તેમાં સુત્ર જ્ઞાન સાથે સંનાં અર્થ, ભાવ, રહસ્ય મહારાજના દેરાસરાના જ્ઞાન ખાતામાંથી રૂ. ૨ ૦૦ તથા જાણવાની જરૂરીયાત સ્વીકારવામાં આવેલી છે. અભ્યાસક્રમમાં શ્રી મોહનલાલ હેમચદ કરી તરફથી રૂ. ૧૦૧ મળતાં પુરુષ અને સ્ત્રીવર્ગનાં કુલ ૨૯ ધો રાખવામાં આવ્યાં અરજીઓ મંગાવવામાં આવી હતી. ૩૨ અરજીઓમાંથી ૧૨ છે અને તે ધરણાની ગેકવણી કેમના ચુનંદા વિદ્વાનની પાઠશાળાઓની અરજીઓ મંજુર રાખી તે દરેકને વાર્ષિક સલાહ અનુસાર તે વિષયના નિષ્ણાતોએ કરેલી છે. અભ્યાસક્રમ રૂા. ૨૪ આપવા કરાયું છે. ઘણા થોડા વખત માટે જાહેર અનુસાર પાઠશાળાઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે અને ખબર આપવા છતાં જે ૩૨ જેટલી અરજીઓ મળેલી છે. તેની પરીક્ષાઓ માટે હિન્દુસ્તાનના જુદા જુદા ભાગોમાં ૯૦ તેપરથી માલમ પડશે કે આપણું પાડશાળાઓ આર્થિક સેન્ટર રાખવામાં આવેલાં છે. ધાર્મિક કેળવણીની પરીક્ષાઓ મુંઝવણથી મુક્ત નથી. અને તેથી કરીને આવી વાર્ષિક રૂા. ૨૪ યુનિવર્સીટીના ધોરણ પર લેનાર સંસ્થા આપણી જ છે. છેલ્લાં કેટલી મદદ પણ તેમને આશિવાદ સમાન થઈ પડે છે. ૧૦ ૧૨ વાર પહેલાં તે પરીક્ષામાં માત્ર ૧૦૦ થી ૧૫૦ આવતા વર્ષને માટે પાટશાળાઓને મદદ કરવા માટેની અમારી વિદ્યાર્થીઓ લાભ લેતા હતા તે આજે વધતાં ૧૧૦૦-૧૨ ૦૦ મુંઝવણ ઉભી જ છે. સુધી જવા પામ્યા છે તે મુખ્યત્વે ઈનામી કરીકાઇને મ ગ છે. શ્રાવ વનિઓ-અભ્યાસ કરતા વિદ્યાર્થી ને ઉત્તેજન માટે બેડને સદગત શેઠ સારાભાઈ મગનભાઈ મોદી તરફથી પુરૂ - છાત્રવૃત્તિઓ આપવાનાં સ્થળા પ્રમાણમાં વધ્યાં છે પરંતુ વર્ગ માટે રૂ. ૨૫૦૦ મળેલા હતા તે રકમ ગઇ પરમ સાલ ર્કોલરશિપની જરૂરીઆતના પ્રમાણમાં તે એમજ ગણાય. ખતમ થઈ હતી છતાં શેઠ સારાભાઈ સદગત થયા પછી આપણી કામના વિદ્યાર્થી કેવળ પૈસાની મદદના અભાવે તેમના ધર્મ પત્નિ શ્રી ચંપાબહેને ગયે વર્ષે રૂ. ૫૦૦ નામે કેળવણીથી વંચિત રહે તે કઈ રીતે ઇષ્ટ નથી. પૈડા વાં માટે આવ્યા હતાં અને મને જગાવતાં આનંદ થાય છે કે પહેલાં બે ઍલરશિપમાં વાર્ષિક ૩૦૦ રૂપીઆ લગભગ આવતી પરીક્ષાઓના નામ માટે રૂા. ૫૦૦ આપવા ઇચ્છા આપતી હતી. અત્યારે સંગીન આર્થિક સ્થિતિના અભાવે કેટલા દર્શાવી છે. તેઓ સદગતનું નામ હમેશને માટે તે ધાર્મિક * બે વર્ષોથી ઍલરશિપ આપી શક્યા નથી. સમાજે આ સ્થિતિ પરીક્ષાઓ સાથે જોડી રાખે તેવી અમો આશા રાખીએ છીએ. બહુ ગંભીરપણે વિચાર કરવી ઘટે છે. અને આ ખાતું પાછું, સ્ત્રીવર્ગ માટે શ્રીયુત મેઘજીભાઈ સેજપાળ તરફથી પાંચ વર્ષ ચાલું કરાવવા માટે પૈસાની છૂટે હાથે મદદ કરવાની જરૂર છે. માટે રૂ. ૨૫૦૦ ની મદદ મળેલી છે તેમાં બે વર્ષ પુરાં થયા અને ત્રણ વર્ષ બાકી છે.' આર્થિક પરિસ્થિતિ. છેવટે આ સંસ્થાના ભડળ તરફ જરા નજર કર્યા વગર પાઠ્ય પુસ્તકો વા વાંચનમાલા-અભ્યાસક્રમ ગમે તેટલી ચાલે તેમ નથી. આજીવન સભ્યાના લવાજમની જ રકમ લગભગ સરસમાં સરસ રીતે ગોઠવાયેલ હોય પરંતુ તેમાંના પુસ્તક છે. ૪૫૦૦ આ સંસ્થા પાસે રહયા છે, તેનાં વ્યાજની જયાં સુધી અપ્રાપ્ય હોય ત્યાં સુધી એને અમલમાં મુકવી રકમથી ઓફિસ ખર્ચ અને ઈનામી પરીક્ષાઓ સંબંધી વ્યમુશ્કેલી નો એ સ્વભાવિક છે. આ માટે બાળ રણ ૧ માં સ્થાનો ખર્ચ પણ નિકલી શકે તેમ નથી તે દિપણું નિર્ણત થયેલ એ આદિ એક પુસ્તકમાં સંગ્રહ કરી છપાવવા જાતના મોટા કાર્યોની આશા રાખવી વ્યર્થ છે. આવી શોચનીય શ્રી લીલાવંત દેવીદાસ તરફથી રૂા. ૨૦૦ ની આર્થિક મદદ આર્થિક સ્થિતિ હોવાથી સમાજને તેના તરફ ગંભીરપણે વિચાર મળેલી છે તથા હાલમાંજ કન્યા રણ માટે તે પુસ્તકની કર્યા વગર ચાલે તેમ નથી. ૧૦૦૦ નકલ વધુ કઢાવવા શ્રી મેઘજી સેજપાળે રૂ. ૨૦૦ આપવા માં દર્શાવી છે. આ પુસ્તક પ્રેસમાં છે અને કે ઉપર જણાવેલા ઉપયોગી કાર્યો ચાલુ રાખવા તથા સમયમાં દ્વાર પડશે. અભ્યાસક્રમમાંના ઘણાં પુસ્તકો પ્રકાશિત અન્ય દિશામાં પ્રયત્ન કરવા દ્રવ્યની પ્રથમ જરૂર પડે છે કરાવી શકાય તેમ છે અને તે માટે જેની સાંવડ કરી અને તે માટે વ્યવસ્થા કરી આપવી એ સમાજના દરેક આપવા આપ સર્વેનું ધ્યાન ખેંચું છું. ગૃહસ્થની પવિત્ર અને ધાર્મિક ફરજ છે એમ હું માનું છું. આ જવાબદારી તરફ બેદરકારી રાજવી કે પાવે તેમ નથી. પાઠશાળાઓને મદદ તથા છાત્ર વૃત્તિઓ આપણાં તેથી જેઓ લાઇફ મેમ્બર ન હોય તેઓ રૂ. ૧૦૦ આપી સમાજની વસ્તીનાં પ્રમાણમાં અત્યારે જેટલી પાડશાળાએ અજીવન સભ્ય થવા કૃપા કરે અથવા ઓછામાં ઓછું બેડના વિદ્યમાન છે તે ઘણુજ જુજ કહેવાય. આ સ્થિતિ તરફ સભાસદની ફી વાર્ષિક રૂા. ૫ આવી આ કાર્ય તરફ સદ્ધાનું અતિ જયારે નજર રાખીએ છીએ ત્યારે બીજી બાજુથી જે પાર દર્શાવે એવી અમારી માંગણી છે. શાળાઓ હાલમાં છે તેમાંથી પણ ઘણી ખરી બંધ પતી આપ સં ભાઇએ એ અંગે હાજરી આપી આ સંસ્થાના જાય છે તેનું કારણુ વિચારતાં જણાવ્યા વગર નહીં રહે છે કાર્ય પ્રત્યે સહાનુંભૂતિ દર્શાવી છે તે માટે ફરીથી આપ સર્વે આપણે આરંભમાં જોશમાં અમુક કાર્ય ઉપાડી લઈએ છીએ ભાઈ બહેનને આભાર માનું છું. પરંતુ પાછળથી જયારે આર્થિક મુંઝવ આવે છે ત્યારે નથી રકનું એ છે કે નથી ટકતી એ સંસ્થાઓ. આવા પા- જૈન વે. એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ માટે શાળાઓને ૪પ રૂપીઆ માસિકની મદદ મળે છે તે ચાલુ રહી વિરમગામ, પાલેજ, જુન્નર અને બગવાડા-એ સ્પા સેન્ટર શકે. આ સંસ્થા તરફથી તેની મદદ અત્યાર સુધીમાં અપાતી તરીકે સ્વીકાર રાખવામાં આવ્યા છે તથા અમદાવાદ સેન્ટરનાં રહી છે પરંતુ ગત વન માં કંડના અભાવે જાતની મદદ વ્યવસ્થાપક તરીકે શ્રીકૃચંદુ આશારામ ઝવેરી (રાક્ષ જવેલરી આપી શકાઈ ને તી. આ વર્ષે શ્રી ગેડીઝ પાનાથજ માટે, રીચી રેડ) ની નિમણુંક કરવામાં આવી છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 178