Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 37
________________ પ્રસ્તાવના "જૈન વિચાર અને પ્રાર્થનાઓ" વિષય પરના ગુજરાતી પુસ્તકનું વિમોચન કરતાં અમને ઘણી ખુશી થઇ રહી છે. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ સૌ પ્રથમ યોર્કશાયર જૈન ફાઉન્ડેશન (YJF) દ્વારા ૧૯૯૦ માં પ્રકટ કરવામાં આવી હતી. એ પછીથી આ પુસ્તક YJF નાં સભ્યો અને બીજી સંસ્થાઓને પણ ઘણું જ ઉપયોગી થયું છે. નીચેનાં કેટલાંક વાક્યો અને પ્રાથમિક પરિચયમાંથી આ પુસ્તકની ભૂમિકા અને ધ્યેય વિશે જાણી શકાય છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ જૈન વિચારોનો ફેલાવો કરવાનો છે. વળી જૈન મૂલ્યો અને જૈન વિચારોનું વર્તમાનનાં આધુનિક ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ચેતાકોષસંબંધી વિજ્ઞાન વગેરેમાં ઘણું યોગદાન છે. મૂળભૂત રીતે આ પુસ્તકનો હેતુ નીચે જણાવ્યા મુજબ છે. 49 so For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.yjf.org.uk

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70