Book Title: Jain Thoughts And Prayers English Gujarati
Author(s): Kanti V Mardia
Publisher: Yorkshire Jain Foundation

Previous | Next

Page 51
________________ ૫. અપરિગ્રહ શું હું મન-વચન અથવા કાયાથી અપરિગ્રહી રહ્યો? શું મેં બીજાને પરિગ્રહ અથવા સંગ્રહ માટે પ્રેર્યા કે અનુમોદના કરી? શું મને બીજા પ્રત્યે કે વસ્તુઓ પ્રત્યે પરિગ્રહી રાગ છે? શું મારી ચારે બાજુ એવી વસ્તુઓ છે જે હું ના તો કામમાં લઇ રહ્યો છું અથવા જે હું માત્ર એકત્રિત કરી રહ્યો છું? શું મેં એવી વસ્તુ ખરીદી જેની મને જરૂર નથી? લોભ અને ઇષ પર ધ્યાન કરો. છ લેશ્યા કાળો, વાદળી, કથ્થાઇ, ગુલાબી, પીળો, સફેદ (Early 20th century print, Leeds Collection; for details see Mardia, 2016) For Private & Personal Use Only www.yjf.org.uk For Private & Personal Use Only www.yjf.org.uk

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70