Book Title: Jain Tattvasara
Author(s): Niranjanmuni, Chetanmuni
Publisher: Niranjanmuni

View full book text
Previous | Next

Page 447
________________ (૧) (ર) (3) (૪) (૫) :૬) (6) શ્રી જૈન તત્ત્વસાર સ્થાવરકાય હિંસાત્યાગ પૃથ્વીકાય સંબંધી મર્યાદા નીચેની મર્યાદાથી ઉપરાંત સ્થાવરકાયની હિંસાનો ત્યાગ કરૂં છું. હીરા - પન્ના - સુવર્ણ - ચાંદી - પથ્થર માટી - કોલસા આદિની કોઈપણ જાતની ખાણ ખોદાવવાનો ઈજારો લેવાનો ત્યાગ, અગર ઈજારો લેવો પડે તો વર્ષ ઉપરાંતનો ત્યાગ. પોતાના હાથે પહાડ, મોટા મોટા પથ્થર આદિ ટાંકવાનો ત્યાગ. નવા મકાન પોતાના માટે નવી દુકાન - ઓફિસ કે ફેક્ટરી આદિ પોતાના નામે મીઠું પકાવવાનો તથા મીઠાનો વ્યાપાર કરવાનો ત્યાગ. સડક - નહેર - પૂલ - બોરિંગ - કૂવા થી વધારે નહીં બનાવું. ખેતી પોતાના હાથથી કરવાનો ત્યાગ. (ર) (૩) (૪) - - થી ઉપરાંત બનાવવા નહીં. Jain Education International તળાવ – ટાંકા - કૂંડી ઘર વપરાશ માટે કરાવવા પડે તો અપકાય સંબંધી મર્યાદા ❀ પાણીની બિન જરૂરી હિંસાથી બચવા નીચે પ્રમાણે મર્યાદા કરૂં છું. (૧) સરોવર - - તળાવ - બંધ - નહેર - પાઈપ લાઈન જાણી જોઈને તોડવાનો ત્યાગ. થી વધારે બનાવવાનો ત્યાગ. દરરોજ સ્નાન માટે પાણી બાલદીથી વધારે વાપરવું નહીં. દિવસમાં બે વખતથી વધારે સ્નાન કરવું નહીં. સૂતક પ્રસંગે વધારે વખત કરવું પડે તો આગાર. નળ - કૂવો - નદી - તળાવ - સરોવર - સ્વિમિંગ હોજ, ધોધ - સમુદ્ર - બાથટબ આદિ કોઈપણ ફૂટ પાણીમાં સ્નાન કરવાનો ત્યાગ. કદાય કરવું પડે તો વરસમાં થી વધારે વખત નહીં કરૂં. (૫) અળગણ પાણી પીવા તથા વાપરવાનો ત્યાગ. ગટર લાઈન વિગેરે વિરોધી ભાવથી, દ્વેષથી કે મનોરંજન માટે જલયાત્રાનો ત્યાગ કરવો પડે તો વર્ષમાં (૬) (૭) હોળી રમવાનો ત્યાગ. (૮) સાધુ - સાધ્વીજી ગામમાં બિરાજતા હોય ત્યારે સચેત પાણી પીવાનો ત્યાગ. ૬ For Private & Personal Use Only થી વધારે નહી કરૂ. www.jainelibrary.org


Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474