Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 389
________________ ૩૬૧ (૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર... (૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર (૧) આદિ (૨) અનાદિ 1 - સઘળા દ્રવ્યોના ભૂતભવિષ્યના રૂપાંતરો પરિણામ છે. - ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય તેની શરૂઆત (આદિ) હોય છે. પાંચેય અરૂપી દ્રવ્યોના પરિણામ, અનાદિમાન છે. – ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે. | એટલે તેનો પરિણામ આદિમાન છે. - દૃષ્ટિકોણના ભેદથી, છ એ દ્રવ્યોમાં આદિમાનું અને અનાદિમાનું, બંને પરિણામ ઘટી શકે છે. અનાવિરાત્રિમાં ૪રા. અર્થ :- પરિણામ, અનાદિ અને આદિમાન છે. રૂપિષ્યાવિમાન જરૂા અર્થ:- રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે. - સઘળા દ્રવ્યોના, ભૂતભવિષ્યના સઘળા રૂપાંતરો, પરિણામ છે : પરિણામ વિશે આપણે પૂર્વના સૂત્ર(લેખ)માં ચર્ચા કરી. સામાન્ય રીતે પરિણામ એટલે result = અંતિમ સ્થિતિ, તેનો અર્થ કરીએ છીએ. કોઈ કાર્ય કરવા મહેનત કરી, પછી આપણે પૂછીએ છીએ કે પરિણામ શું આવ્યું? દા.ત. કોઈ નિર્ણય કરવા ચર્ચાઓ મીટિંગો કરી, તેનું પરિણામ

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410