________________
૩૬૧
(૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે પ્રકાર... (૬૨) સૂત્ર-૪૨-૪૩ - પરિણામ (રૂપાંતરો)ના બે
પ્રકાર (૧) આદિ (૨) અનાદિ
1
- સઘળા દ્રવ્યોના ભૂતભવિષ્યના રૂપાંતરો પરિણામ છે. - ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય તેની શરૂઆત (આદિ)
હોય છે.
પાંચેય અરૂપી દ્રવ્યોના પરિણામ, અનાદિમાન છે. – ભૌતિક પદાર્થનું કોઈપણ રૂપાંતર હોય, તેની શરૂઆત હોય છે. |
એટલે તેનો પરિણામ આદિમાન છે. - દૃષ્ટિકોણના ભેદથી, છ એ દ્રવ્યોમાં આદિમાનું અને અનાદિમાનું,
બંને પરિણામ ઘટી શકે છે.
અનાવિરાત્રિમાં ૪રા. અર્થ :- પરિણામ, અનાદિ અને આદિમાન છે. રૂપિષ્યાવિમાન જરૂા અર્થ:- રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે.
- સઘળા દ્રવ્યોના, ભૂતભવિષ્યના સઘળા રૂપાંતરો, પરિણામ છે :
પરિણામ વિશે આપણે પૂર્વના સૂત્ર(લેખ)માં ચર્ચા કરી. સામાન્ય રીતે પરિણામ એટલે result = અંતિમ સ્થિતિ, તેનો અર્થ કરીએ છીએ. કોઈ કાર્ય કરવા મહેનત કરી, પછી આપણે પૂછીએ છીએ કે પરિણામ શું આવ્યું? દા.ત. કોઈ નિર્ણય કરવા ચર્ચાઓ મીટિંગો કરી, તેનું પરિણામ