Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 404
________________ ૩૭૬ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પરિશિષ્ટ-૧ શ્રીતત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫ મૂળ સૂત્રો અને અર્થ મનવાયા થÍથHવાશપુદ્રતા: III અર્થ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. વ્યાજ પીવા આરા (ધર્મ, અધર્મ, આકાશ, પુગલ આ ચાર) અને જીવો (આ પાંચ) દ્રવ્યો છે. નિત્યવસ્થિતાપાnિ I સૂ-રૂ છે (પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્ય) નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પUT: પુરાતા | સૂ-૪ ને પુગલો રૂપી હોય છે. અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને રૂપવાળા છે. માશાજ દ્રવ્યા છે સૂ-૧ | આકાશ સુધી વર્ણવેલા દ્રવ્યો (ધર્મ, અધર્મ, આકાશ) એક છે એટલે કે જેના બે ભાગ ન થઈ શકે તેવા સંપૂર્ણખંડો છે. (One Continuum)) નિય િવ . ટૂ-૬ | ધર્મ, અધર્મ અને આકાશ નિષ્ક્રિય છે. એટલે કે તેઓ એક સ્થાનેથી બીજે સ્થાને ગતિ કરવા સમર્થ નથી. असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥७॥ जीवस्य च ॥८॥ અર્થ : ધર્મ, અને અધર્મ દ્રવ્યના પ્રત્યેકના અસંખ્ય પ્રદેશો હોય છે. (૭) જીવના પણ તેટલા જ પ્રદેશ છે. (૮) કાળાશયાનન્તા: III સંઘેરાસંધ્યેયપુદ્ગલ્લાનામ્ ૨૦ના સર્વ આકાશના અનંતા પ્રદેશો છે. (૯) પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો સંખ્ય, અસંખ્ય અને અનંત છે. (૧૦)

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410