Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 406
________________ ૩૭૮ છે. જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પરસ્પરોપગ્રહો નીવાનામ્ ॥૨॥ જીવો પરસ્પર એકબીજા પર અનુગ્રહ કરે વર્તનાળિામયિાઃ પરત્વાપરત્વે આ જાતસ્ય ારા કાળનું કાર્ય (૧) વર્તના (પદાર્થનું અસ્તિત્વ જાળવી રાખવું તે) (૨) પરિણામ (પરિવર્તનો કરવાં તે) (૩) ક્રિયા (સ્થળાંતર આદિ સઘળા કાર્યો) અને (૪) પરત્વ (પહેલા પણુ અથવા જૂના પણ) અને અપરત્વ (પછી પશુ અથવા નવાપણુ) જાળવવામાં સહાય કરવું તે છે. છે. સ્પર્શ રસાન્ધવર્ણવન્તઃ પુદ્દાઃ ।।૨રૂ। પુદ્ગલો (ના મુખ્ય ચાર લક્ષણો છે.) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थान મેતમછાયાડડ્સપોદ્યોતવન્તશ્રુ ।।૨૪। (૧) શબ્દ, (૨) બંધ, (૩) સૂક્ષ્મતા, (૪) સ્થૂલતા, (૫) સંસ્થાન (આકાર), (૬) ભેદ, (૭) અંધકાર, (૮) છાયા, (૯) આતપ અને (૧૦) ઉદ્યોત આ સર્વે, ૧૦ પુદ્ગલોના પરિણામ છે. અળવઃ સ્થાન્ન ર। પુદ્ગલો બે પ્રકારે છે. અણુંઓ અને સ્કંધો. સંઘાતમેતે ઉત્પદ્યન્તે રદ્દ।। સંઘાતથી, ભેદથી, અને સંઘાત-ભેદ ઉભયથી સ્કંધની ઉત્પત્તિ થાય છે. મેવાવનુઃ ।।૨૭।। પરમાણું ભેદથી જ ઉત્પન્ન થાય છે. (સંઘાતથી નહિ ) મેવસંધાતામ્યાં ચાક્ષુષા: ॥૨૮॥ ભેદ અને સંઘાત ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (ચક્ષુથી જોઈ શકાય તેવા) બને છે. (ચક્ષુ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા સમજવું.) ઉત્પાવ્ય પ્રૌવ્યયુ સત્ ર્॰ા ઉત્પાદ (ઉત્પત્તિ) વ્યય (નાશ) અને ધ્રૌવ્ય સત્ કહેવાય છે. (સ્થિરતા) યુક્ત હોય તે

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410