Book Title: Jain_Satyaprakash 1949 05 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૮૯ ] સસારનું પ્રથમ ધર્માંચક ૧૪૯ શ્રઋષભદેવ ભગતનું પ્રથમ પાતુ થઇ ગયુ છે. જતા વે સામે!ને બિક્ષા આપવાની વિધિથી પરિચિત થઇ છે. પ્રભુજી દીનપણે ધ્યાની બની વિચરી રહ્યા છે. આ સાધુòિામણિ પદ્વવ્યની વિચારણા કરતા વિવિધ તપ અને અભિદ્ર ધરત, મૌનપણે વિચરી રહ્યા છે. તેમને માટે તે નિવૃધિઃ સાહા, વિપુલ્હા ને પૃથ્વી પડયાં છે. એમને કર્યાય ધન નથી, ર્યાય- મમતા નથી, કાય માયા નથી. સંસારભરના પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રી, પ્રેષ, કરુણા અને આદ્રતા વરસાવતા, સંસારના પ્રાણી માત્રનું મંગલ વાંછતા “શિવ મસ્તુ સર્વજ્ઞળક્ષઃ” ના મંગલ આશીહઁદ વરસાવતા, મૌન છતાં દશકને હુદ્યેાલાસ પ્રગ ટાવતા વિચરી રહ્યા છે. તે નગર બહાર ઉદ્યાનમાં શાંતપણે રાત્રિ વીતાવતા, “ચા નિશા સર્વભૂતાનાં તાં જ્ઞાતિ સંયમી” પદને ચરિતાર્થી કરતા, દિવસે મ્રૂતલમાં ઉધાડા માથે, ખુલ્લે પગે વિચરતા, ક્વચિત્ ભિક્ષા માટે નગરમાં જતા અને પુનઃ જંગલમાં જઈ રહેતા, જંગલનાં પશુ પક્ષીઓ પશુ આ મહ!ત્માના પ્રેમ-કરુડ્ડા ભર્યાં અંતરથી કર્યાંઈ એપના ચરણે આવી એમ્રતાં, જંગલની વનરાજી પણુ પ્રભુજીના આગમનથી Ěલસિત ખનો પુષ્પ, પત્ર, ક્ષ આદિથી અક્ષિ આપતી. અધારી રાત્રિ જાય અને પ્રાતઃકાલમાં સવિતા નારાયષ્ણુના દશ'નથી વનશ્રી નાચી ઊઠે તેમ ત્યાગ તપ અને સંયમથી એપના પ્રભુજીના પધારવાથી જંગલની સમસ્ત વનશ્રી નાચી ઊડતી. ' એકદ! ભગવાન વચરતા વિચરતા તક્ષશિયા તર થાય, મહામાંહુ મહુખલી આ પ્રાંતના રાજાધિરાજ હતા. એમની અખંડ માંગુ !ખા સામ્રાજ્ય પર વતી રહી હતી. તેમના થી મા સુપરિચિત હતા. તે વખતના રાજા મહારાજાઓ, અરે, દેવે ને દાનવા સુદ્ધાં, એમની હાથી કાંપતા હતા. કોઈ શત્રુ, રાઈ વિધી, કાઇ ચેરની ક્રિમ્મત નહેાતી કે તેમના ખહલી પ્રદેશ તરફ઼ે આંખ ઊંચી કરીને જુએ. એમના રાજ્યની પ્રજાને પીડા કે સંતાપવા કાઈ કડી દમ્મત ન કરતું. એમનો સમસ્ત પ્રજા ન્યાય, નીતિ અને ધમ પ્રમાણે ચાલતી, એમના રાજ્યમાં કડી કાઈ હિંસા ન કરતુ, જૂદું' ન ખેલતું, ચેરી અને સા ચારનુ નામ-નિશાન ત્યાં નહેતુ, એમના ધ’રાજ્યમાં કાઈ અન્હાય અનીતિ ન કરતુ. પ્રજા બાહુબલીને પ્રેમ, અને શ્રદ્દાથી પિતાતુલ્ય માનતી અને હુમલી પેતાના પુત્ર કરતાં અધિક ૬ અને વાત્સલ્ય પ્રત પ્રત્યે રાખતા. આખા ખડુલી પ્રાંત વન, ધાન્ય, ફળફૂલથી ભરેલ હુ, એમના રાજ્યમાં દૂધ, દહી, ઘીની નદીએ વહેતી, ગમા યમુનાનાં નિકળ પ્રવાહા ાખા પ્રદેશને પુનિત કરતા તા. આ ખડલી પ્રાંતમાં શ્રીઋષભદ્રેજીનાં પુનિત પુત્રલાં થયાં, આખા પ્રાતમાં ઉત્સાહ અને ભકિતનું પ્રમળ મેજી ઊડ્યું. જનતા પ્રપ્રુશ્રુત ખતી. ગુંજારવ કરતા મધુકરાનુ ટાળુ ઊડતું હેમ તેમ ભકતજના ભગવાનની પાછળ ઊમટયા, સૌ કાઇ ભગવાનને ભિક્ષા આપવા માટે ધે, માથ્યે, તે થ્યા-ના નાદ થઈ બેઠા હતા. જનતાને શ્રેષાંક્ષ કુમારને ક્રિયતાં ષિતાના અવાજ પડેાંચી ગયા હતા. ખુદ ખાહુબલીરાજ પણ ભગવતનાં દર્શન અને ભાંત માટે ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હતા. સવિતા નાયગ્રુપ તરફ ઢળી રહ્યા હતા. વસંતને નમન પડારના તારા કકિ મીઠું લાગેતા હો, આવા સમયે પભ ટ્રેક પ્રભુ ઉધાડા પગે અને ખુલ્લા માથે એકાકી ાથી રા હતા, એમનુ ગ ંભીર મુખ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36