Book Title: Jain_Satyaprakash 1949 05 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ] શ્રો જૈન સત્ય પ્રકાશ [ ૧૨ ૧૪ ૭૫-૯૯માં વૈતાલ–૫ વિશતિકા' અપાઈ છે તેમાં ખીા ત અને અ ંગેનું વકતવ્ય એ ૧ ઉપર્યુક્ત લાકક્થાનું મૂળ હશે, સાર ગુણાઢયતી પેસાઈ ( પૈશાચી ભાષામાં રચાયેલ ભિતુકકહા (છંદ્યકથા )ને આાપવાના સ્માશયથી ક્ષેમેન્દ્ર બૃહત્કથામાંજરી ચી તેમ સામદેવ ભટ્ટે આ બૃહ કથામ ંજરીને જોઇને તેમજ એની રુચિરતા પશુ ઓછી છે એ ખ્યાલમાં રાખીને કથાસરિત્સાગર રચ્યું. આ વિચારતાં વેતાલ-પચવિંતિકા અને એથી તે પ્રસ્તુત લોકવાર્તાનું મૂળ અિનુષ્કહા હશે એમ લાગે છે, કથાસરિત્સાગરનું ગુજરાતી ભાષાંતર એ ભાગમાં બહાર પડેલુ છે. તેમાં ખીજા ભાગમાં ખારમા શસાંવતી' લક્ષ્મના નમા તર'ગમાં પૃ. ૮૩૮-૮૪૦માં ત્રણ જણ એક જ કન્યાતે એક વખતે પરણવા આવે છે. અને એ સમયે કન્યા અચાનક તાવમાં પટકાઈ મરણ પામે છે અને ભાગળ ઉપર એ ત્રણાંથી એક એને સજીવન કરે છે અહિં ઢંકીત અપાઈ છે. આ હકીકત વિ.સ. ૧૬૧૯માં દેવશીલે (પ્રમેાદશીલના શિષ્ય) રચેલી રવૈતાલપ વીસીનો ખીજી વાર્તીમાં જેવાય છે. આ પદ્યાત્મક કૃતિની સાથે સાથે ગદ્યમાં જાણે અનુવાદ ન હેાય તેમ અજ્ઞાતકતુ એક કૃતિ છપાયેલી છે. તેના પ્રણેતા કે તેની નકક્ષ કરનાર હીરવિષયસૂરિને ‘પરમ ગુરુ’ મનનારા છે એ ઉપરથી આ ગદ્યાત્મક કૃતિના રચન.-સમયને ઇંઈક ખાય આવે છે. વેતાપ વિંતિ એ નામની એક કૃતિ સંસ્કૃતમાં છે. આમાંની ખીજી વાર્તા જે મ‘ઢારવતીની છે તેની સાથે શામળકૃત સિંહાસનબત્રીસીમાંતી “ખેલ રણીની વાર્તા”નું સામ્ય આશ્ચર્યંજનક છે. આ તેમજ ખીજી વાર્તાઓમાં કન્યાને જીવતી કરવા કે પાછી મેળવવા જેવી બાબતમાં સંયુક્ત પ્રયાસ કારણુરૂપ અને છે. જેમકેચાર મિત્રો મળીને પૂતળામાંથી અે તૈયાર કરે છે. ધનારને પિતા, વજ્ર અર્પનારને ભાઈ, ઘરેણાં ઘડાવનાર પતિ અને છત્ર મુનાર ઈશ્વર એમ તકરારના સુખદ અપાયા છે. આવી વાતાઁ તુતીનામામાં પણ વ્હેવાય છે. શામળની મહાપચીસીમાંની ૨૧મી વાર્તા! પણ એવી વાર્તા છે. સામદેવની વૈતાલપ’વિદ્યુતિની પાંચમી વાર્તા તે ઉપર્યુંકત મહાપચ્ચીસીની પાંચમી વાર્તા સાથે મળતી આવે છે. કન્યાને રાક્ષર ઉપાડી લાવે છે. આમાં પશુ સંયુકત પ્રયાન્ન છે. ગ્રામળે કન્યાના ઉમેદ્રારા ત્રણ જ નહિ પણુ ચાર રાખ્યા છે. આ શ્વેતાં ઉપર્યંત લેકવાર્તામાં પણ મૂળે ત્રણુ જ વર્ ( મુરતિયા ) ક્રોય તે। ના નહિ. આ વિષય અહી દેવળ દિક્ષાસૂચન રૂપે આલેખવાના ઇરાદા રખાયા દેવાથી આ વાત અહીથી જ પડતી મૂકું છું. ગોપીપુરા, સુરત તા, ૧૩-૩-૪૯ ૧. મા અનંતરાજના સમયમાં ઈ. સ. ૧૦૨૮–૧૦૮૦માં કાશ્મીરમાં થઇ ગયા છે. ૨. આ જજીવન દયાલજી મેાદી દ્વારા સોંપાદિત થઈ એમના તરફથી એ ઇ. સ. ૧૯૧૬ પાઈ છે. ૩. વિ. સ. ૧૬૪૬માં હીગણુને વિ. સં. ૧૬૭૨માં સિદ્ધપ્રમાદે વૈતાલપચીસી રચી છે. તેમજ ગ્મા નામતી શ્રી ક્રૂતિએ પણ તુલનાથે વિચારી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36