________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯
કાણુ પરણે
] ૧૫૭
વારા રાખ્યા. (રાતે) પૂછતાં એ પુત્રીએ કહ્યુ: જેણે એને જીવાડી તે એનેા પિતા ગણાય અને જેની સાથે તે જીવતી થઇ એ એના જોડિયા ભઈ ગણાય. જેણે અનશન કર્યુ" તેને એ આવી ઘટે. ચિત્રકારની પુત્રી એક બીજી પણ વાર્તા ક્યું છે કે જેમાં સામુયિક પ્રયાસ જેવાય છે, એનું મૂળ નીચે મુજખની ગાથામાં છેઃ—
"नेमिची रथकारो सहरसजेोघी तहेव
विज्जो य ।
दिण्गा चउण्ह कण्णा परिणीया णवरमेकेण ॥ "
॥
વાત એમ છે કે એક રાજાને આતશય સુંદર કન્યા હતી. એને કાઈ વિદ્યાધર ઉપાડી ગયા. એને ક્યાં લઇ ગયેા તેના કાંઈ પત્તો ખાધે નહિ, એ ઉપચી રાજાએ કહ્યુ કે જે એને લઇ માવો તેને હું બા કન્યા આપીશ નૈમિત્ત કર્યું : અમુક દ્દિશ માં એને લઇ જવામાં આવી છે. ચકારે કાયમી ૨૫ બતાવ્યો, ચાર, જળુ (અર્યંત એ બે જણુ સહસ્ર યેષ અને ચૈત્ર સાથે) રથમાં બેઠા, વિદ્યાધર સમે થયે, સહસ્રોધે એને મારી નાંખ્યા. વિદ્યાધરે મરતાં મરતાં પેલી કન્યાનુ માથુ ઢાંપી નાંખ્યું. વૈદ્યે ‘સંજીવન' ઔષધિ વડે એને જીવતી કરી, કન્યાને ઘેર લાવ્યા. રાજાએ ચારેને એ આપી, કન્યા ખેલીઃ હુ' ચારેની કેવી રીતે થાઈ... ? માટે હું અગ્નિમાં પેસું છું. અને મારી સાથે જે એમ કરશે તેને હુ' વરીશ. અગ્નિમાં આની સાથે ક્રાણુ પેસે ?
આાના ઉત્તર ખીજે દિવસે ચિત્રકારની પુત્રીએ આપ્યા. નૈમિત્તિકે નિમિત્ત વડે જાણ્યુ કે કન્યા મરશે નહિ, એટલે એષે એ વાત સ્વીકારી, ખીજા બધાએ ના પાડી. પૈકી કન્યાએ પશુ (પેાતાને બળી મરા માટે તૈયાર કરેલા) સ્થાનની નીચે સુરશ ખાદાવી. ત્યાં એ ચિતામાં સૂઇ ગયા. કાછો રચાયાં, અગ્નિ દેવાયા ત્યારે એ સુર ંગમાંથી બહાર ઢાયા. અંતે (નૈમિત્તિકને) એ કન્યા અપઇ,
મુખ્ય ઘટકો—આ લેાકવર્તાનાં ઘટકો પૈકી મુખ્ય ધટકા નીચે મુજબ છેઃ—
(૧) કે.ઇ એક જ દાને માટે જુદી જુદી વ્યકિતએ ઓછામાં ઓછા ત્રણુ અને વધારેમાં વધારે ચાર વા પસંદ કરે.
.
(૨) પસદ્ધ કરાયેલા તમામ મુરતિયા એક જ દિવસે એક જ સ્થળે એક જ વખતે પરણવા માટે હાજર થાય,
(૩) કન્યા સુંઝાતાં જીવનને ભુત આણે.
(૪) મુરતિયાઓમાંથી એક પ્રાણ પે-જાણે સત્તા થાય.
(૫) આગળ ઉપર કન્યાને કાઇક રીતે એક મુરતિયા સજીવન કરે. તેમ કરતાં મુરતિયાઓમાંથી પશુ એક સજીવન થાય. અને બીજા મુરતિયાએ પણ કન્યા જીવતી થઈ છે એ જાણી ત્યાં આવે.
(૬) કન્યાએ જીવનના અંત જે પ્રથમ આણ્યા તે સમયે મુરતિયા તેને તેમજ સજીવન કરનાર મુરતિય ને અનુલક્ષીને એક વર્ ી કરાય.
જે રીતે વાં
પ્રાચીનતા અને રૂપાંતર-અહીં અપાયેલી લે કવાર્તા કેટલી પ્રાચીન છે એ વિચારત’ મને એમ યો છે કે સાવ ભટ્ટે જે થારગર સંસ્કૃતમાં ગૈા છે તેમાં જે તરંગ
For Private And Personal Use Only