Book Title: Jain_Satyaprakash 1949 05 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तित्थोगाली पइन्नग [એ ગ્રંથ સંબંધી મહત્વની વિચારણા ] લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) હમણાં હમણું પુરાતત્વવિશારદે સંશે ધનમાં “તિલ્થગાલી ” ને પણ બહુ મહત્વનું સ્થાન આપે છે. ખાસ કરીને પૂ. પં. ભ. શ્રી કલ્યાણવિજ્યજી મહારાજે - મહાવીર નિવણની કાલગણના "માં આ ગ્રંથના આધારે પ્રકાશ પાડો ત્યારથી તે આ સૂત્ર વિદ્વાનની જિજ્ઞાસાનું શિવ અંગ બન્યું છે. આ સુત્ર જૈન ભંડારમાં સુરક્ષિત છે. હજી છાયું નથી. તેથી આ સૂત્રનું નામ સાંભળનાર હરકેઈ સહસા એમ બેલી ઊઠે છે કે-આ એ સુત્ર છે? આમાં કયો વિષય છે ? વગેરે વગેરે. • આ સૂત્રમાં ઘSાં મહત્ત્વનાં નિદર્શને છે, ફિનું આ સુવણે રચ્યું? કયારે રચ્યું ? ઇત્યાદિ પ્રશ્નના ઉત્તરો મળી શકે તેમ નથી. . | શ્રી નંદીસૂત્ર, પકિસૂત્ર અને બીજા આગમમાં જૈન સુત્રોની નામાવલી મળે છે, તેમાં તિëગાલીનું નામ નથી. જુદા જુદા પ્રાચીન અને અચીન ગ્રંથમાં સાક્ષી ગ્રંથ તરીકે ઘણું ઉપલબ્ધ-અનુપલબ્ધ શાસ્ત્રનાં નામે મળે છે તેમાં પણ તિëગાલીને ઉલ્લેખ ‘નથી. વળી પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારને પણ નામોલ્લેખ નથી, આ સ્થિતિમાં આ “પન્નગી કયારે બન્યો અને તેણે બનાવ્યું–તેને સ્પષ્ટ ઉત્તર કયાંથી મળી શકે? આ “ પણ” માં આપેલ ઇતિહાસના આધારે એનો રચનાકાળ તારવી શકીએ તે વીરનિ. સંવત ૨૦૦૦ લગભગમાં આ સૂત્ર બન્યાનું કહી શકાય છે. છતાંય-એ ની વાત છે કે-બીજા આગમમાં કે ગ્રન્થોમાં નથી મળતી એવી ઘણી વસ્તુઓ “તિગાલી પદગમાં છે. આ વસ્તુઓ પ્રમાણિક છે કે અપ્રમાણિક છે, એને નિર્ણય કરવાનું કામ તદ્વિદો ઉપર છોડું છું. પરંતુ “ તિગાલી”માં શું શું વિષય છે? તેને ટૂંધ પરિચય કરાવવા આ લેખ લખું છું, જેના પરિશિયનથી વાચકે “ તિગાલી” નું યત્કિંચિત સ્વરૂપ સમજી શકશે. આ લેખ લખી રહ્યો છું ત્યારે મારી સામે આ ગ્રંથની બે પ્રેસ નકલ છે એક નકલ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની પાસેથી પ્રાપ્ત થય પાઠ, જેની મૂળ પ્રતિની પુષ્યિકા નીચે મુજબ છેઃ નાથા ૨૨૩કોઇ પદ્ધ II તિરસ્ટી સત્તા છે श्रीयोगिनीपुरवासिभिर्महद्धिकै राजमान्यैः सकल नागरिकलोकमुख्येष्ठ० . दशा ठ० ठकुरा ठ० पदमसीहैः स्वगितुः सा० राजदेग्रेयसे भनुयोगद्वाराचूर्णिः १ षोडशकसूत्रवृत्तो २ तित्थोगाली ३ श्रीगडे, तथा श्रीऋषभदेवचरित्रं १२ सहवं. कागदे एवं पुस्तिका ४ तपागच्छनायकलुंदरसुरीणामुपदेशेन संवत १४५२ श्रीपत्तने વિત ત મ શું બીજી નકલ અમદાવાદના હેઃ * ઉબાબાની એક પ્રતના આધારે ખેલ પાઠ, જેની પાછળ પુપિકા નથી, પશું માત્ર એટલું જ લખાવ્યું છે કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36