________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ કર્મવાત ચારે વર એકઠા મળ્યા. કન્યા સાથે લગ્ન કરવા માટે તેઓ મહેમણે વિવાદ કરવા લાગ્યા પછી તેઓ બાલચન્દ્ર રાજાના મહેલમાં ગયા. એ ચારે જણે પિતાની વાત રાજાને કહી. રાજાએ પ્રધાનને કહ્યું. આ ચારની તકરાર પતો અને એક વર નક્કી કરી આપે.
પ્રધાને પરસ્પર વિચાર કરવા લાગ્યા, પણ કેઈથી તકરાર પતી નહિ. એવામાં એક પ્રધાન બેઃ જે કહે તે હું તને નિવેડે લવું. બધા એલ્યાઃ રાજહંસની પેઠે ગુણ અને દેષને પરખીને પક્ષપાતથી મુકત ચુકાદો આપે તેનું વચન કોણુ ન માને છે
આ ઉપરથી પિલા પ્રધાને કહ્યું. જેણે કવિતાન આપ્યું તે એને “પિતા” ગણુય, કેમકે એ એના જન્મનું કારણ બન્યો. એની સાથે સજીવન થયો તે એને “ભાઈ ગણાય, કેમકે બંનેનું જન્મસ્થાન એક જ છે. જે ગંગામાં હાડકાં પધરાવવા ગમે તે “પુત્ર' ગણાય, કારણ કે એણે ઉત્તરક્રિયા કરી. જેણે એ સ્થાનનું રક્ષણ કર્યું એ પતિ ગણાય.
પ્રધાને આ પ્રમાણે તકરાર પતાવી એટલે ચોથા વર નામે રૂપચંદ સુમતિ સાથે થાન થયું. પછી એ પિતાને નગર ગયો. કાળાંતરે સુમતિ નાં પુષપભાવથી એ ત્યાં રાજા થશે. કહ્યું છે કે કોઈ વાર પતિના પુણથી તે કઈ વાર પતેતીના પુણ્યથી તે કઈ વાર એ બંનેના પુણ્યથી ઋહિ મળે છે. રૂપચંદે સુમતિને પટરાણી બનાવી. પછી એ દંપતી સુખે સમય પસાર કરવા લાગ્યાં.
જૈન મૂળ–આ લોકકથા જેન કૃતિઓમાં અવારનવાર નજરે પડે છે. એ તમામનું મૂળ જન સાહિત્યની અપેક્ષાએ આવરૂય ની ગુણિણુ જેટલું તે પ્રાચીન છે. જ આ ચુરિશ જિનદાસ ગણી મહત્તરે રચી છે એમ મનાય છે. આ જિનદાસે નન્દીની ગુણિ૭ રચી છે. એની કેટલીયે હાથથીઓમાં એ સંવત અથત વિક્રમ સંવત ૭૩૩માં રચાયાનો ઉોખ છે, જો કે આગમોહારક શ્રી આનન્દસાગરસૂરિજીના મતે એની એક નકલ સંવત ૫૦ ૦ માં થયેલી છે. આવસ્મયગૃહિણના કતાં જિનદાખ મણિ છે કે ન છે, પણ એ વાત તે
કક્કસ છે કે આ સૃહિણુ હરિભદ્રસૂરિના સમય કરતાં પ્રાચીન છે અને એ હિસાબે એ ૧૨૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન છે જ. આ યુણિ (ભા. ૨. પત્ર ૫૮)માં ઉપર્યુકત લોકકથાનું મૂળ જેવાય છે. એ વાત હું અહીં સંક્ષેપમાં રજુ કરું છું,
એક ચિત્રકારની પુત્રીની બુદ્ધિ જોઈને એક રાજા એને પરણે છે. પછી રાજા પિતાને ત્યાં રહે એ ઇરાદે બાળા દાસીને કહે છે કે રાજાને વીંધવાનો સમય થાય ત્યારે એક આખ્યાનક અર્થત કથા કહેવાનું મને તારે કહેવું. આ ઉપરથી દાસીએ કથા કહેવા કહ્યું એટલે ચિત્રકારની પુત્રી બેલી :
- એક છોકરીને એનાં માતા, ભાઈ અને પિતાએ ત્રણ જુદા જુદા વરને આપી. કાલાન્તરે એને લેનારાં (અત જાપા) આવ્યા, આ તરફ આ છોકરીને રાતે સાપ હસ્યા. અને એ મરણ પામી. (પેલા ત્રણ વરમાં એક એની સાથે વિતામાં પેઠે, બીજાએ અનશન કર્યું અને ત્રીજાએ દેવની આરાધના કરી દેવે સંજીવન મંત્ર આપ્યો. ત્રણે વર ભેગા મળ્યા. આ દીકરી કેને આપની (પરણુ રી) શું એ શક છે કે એક જ કન્યા બે કે ત્રણને અપાય? આ ઉત્તર કહે અત્યારે ઊંઘ આવે છે વાતે સૂઈ જાઉં છું, કાલે કહીશ, એમ શિકારતી પુત્રીએ કહ્યું) (મ કથા વિના કતલથી બીજે દિવસે પણ જ ને - જ
For Private And Personal Use Only