Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ' ૮ ] પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન [ ૨૬૫] કારણ કાય નિહ પેદા કરનાર કારણને નૈયિક નય સ્વીકારતા નથી. પુન: વાદી પ્રશ્ન કરે છે કે ચેાથા ગુણસ્થાનાદિમાં વતા શ્રેણિકાદિમાં તે સમકિત નહિ થઇ શકે, કારણકે તેએમાં ચારિત્ર્ય નથી, તે તે વાદીએ સમજવું જોઈ એ કે નિશ્ચય નયથી તેમજ છે કારણ કે અપ્રમત્તસયમવાલાએને જ તે સમ્યકત્વ હાઇ શકે છે અને આચારાંગમાં પશુ તેમજ કહ્યું છે. આ રહ્યો એ પા:---- जं सम्मंति पासह, तं मोणंति વાસદ | पासह, तं सम्मति पासह ॥१॥ जं मोणंति ण इमं सक्कं सिठिलेहि, अदिज्जमाणेहिं गुणासापहि । पत्ते हिं ગામાવર્ત્તત્તેăિ !! ૬ || समादाय, धुणेकम्मसरीरगं । वकसमायारेहिं मुणी मोर्ण पंतलह च सेवंति, धीरासम्मत्तदंसिणो ॥ १॥ અર્થ:-જે મુનિપણું છે તે સમિતપણું છે અને જે સમક્તિ છે તે મુનિપણું એમ જુએ. શિથિલ ટુ બસ્નેહિઓ, રૂપ, રસ, ગંધાદિના સ્વાદમાં. પડેલ, માયાવી, પ્રમાદી, ઘરમાં વસતા જનાવડે આચરણ અશકય છે. મુનિપણું લઇને મુનિજન ક શરીરને કંપાવે, સમ્યગ્દષ્ટિજને આન્તપ્રાન્ત લુખા આહારને સ્વીકારે છે. ફેર વાદી આશકા કરે છે કે, એમ માનવાથી કારક અને નિશ્ચય સમકિતને ભેદ નહીં રહે, કારણ કૈં ક્રિયાને કરો કારક સમિતવાલા કહેવાય છે અને ક્રિયા થારિત્ર સ્વરૂપ છે તે જ્ઞાનાક્રિય પરિણામ એ પણ ચારિત્ર સ્વરૂપ છે એટલે બન્ને ભેદો એક થઈ જશે. ત્યાં વાદીને સિદ્ધાન્તકાર એ પ્રત્યુત્તર આપે છે કે ઉધેયમાં સંકર હાવા છતાં ઉપાધિએ નુ અસાંકય હાય ત્યાં દેષ આવી શકતા નથી. મતલબ વિશેષણવાલા એક હોવા છતાં વિશેષણે ભિન્ન હોય તે દોષને સ્થાન નથી. જેમકે કારક સમકિતમાં ક્રિયાઉપહિતત્વ ઉપાધિ છે અને નૈયિક સમકિતમાં જ્ઞાનાદિમય ઉપાધિ છે. એમ વિશેષણા જુદાં થવાથી વિશેષણુવત્ એક હાય તા પણ તેના બે ભેદમાં વાંધે આવી શકતુ નથી. કારણ કે અવસ્થામને અયથાવતોઽત્તિ મેટ્ઃ એ ન્યાય અહીં લાગી શકે છે. સિદ્ધાન્તમાં શમ, સંવેગાદિ જે લક્ષણો કહ્યાં છે તે નિશ્ચય સમકિતમાં જ પૂરેપૂરાં ઘટી શકે છે. રિભદ્રસૂરિ મહારાજા પણ એવી રીતે ક્રમાવે છે:-- णिच्छयसम्मत्तं वाहिगिच्च सुभाणिअनिउणरुवतु । एवंविहो णिओगो, होइइ मोहंतवण्णुत्ति ॥ १ ॥ આથી સિદ્ધ થાય છે કે શુદ્ધાત્મ»ાધનું આચરણ અને તેમાં તૃપ્તિ એ નિશ્ચય સતિ કહેવાય છે. આ સમિતના આધારે ચતુર્થાં ગુણસ્થાનક નથી, કારણ કે આમાં અપ્રમત્તાદિ અનેક ગુણસ્થાનક લઇ શકાય. એટલે ચતુ અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાન નકમાં શુદ્ધ માની માન્યતાનું જ અવલંબન પ્રધાનપણે સમજાવુ જોઇએ. પાંચમા ગુણુસ્થાનકનું સ્વરૂપ નીચે મુજબ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44