Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [ ૧૫૨ ]=== ======[ વર્ષ ૫ સુરધેનુ નહી સુરકુંભ, પણિ નહી દાન દાતાજિ, કાં જિનહપ ક એતરા ગયા, સતયુગ એક જાતાં થકાં. ૪૪ કૃતાર્થતાનું લક્ષણ લછિક ૧૪૭ સુક્યત્વ,૧૪૮ જિકા પર કજે આવે, નારિ તિકા સુકયસ્થ, જિકા ભરતાર સુહાવે, પુત્ર તિકે સુક્યત્વે, જિકે જીવતાં પાલે, મિત્ર તિકે સુયસ્થ, જિકે નહી છે. દિખાવે, પંડિત જિક સુયસ્થ, ગિણિ પૂછત્યારે ઉત્તર દીધું, જિનહરષ સુગુરૂ ક્યસ્થ સે, કિકે સહુ પર હિત રાખે હીયે. ૪૫ અનિષ્ટ વસ્તુ નિદેશ બુ અકાલે મેહ, બુરો અવસર વિણ પાસે, બુ નીચસું નેહ, બુરે જંગલમાં વાસ, બુરે ૧૪૯ચાડનો સંગ, બુરે ઠાકુર મતવાલે; બુ નારિ વિણ ગેહ, બુરે તસ્કર ૧૫૧ રખવાલે; ધનવંત કૃપણ ઈ બુરે, બુરે કામ અવિચારી; જિનહરષ મૂઢ બેટે બુરો, જ્ઞાન વિના સુનો હિ. સવ ૨ક્ષણ સર્વ વડે સંસારી, સવથી સંપત્તિ આવે; સર્વ ધર્મ આધાર, સવથી આપદ જા; દેવ નમેં સત્ત્વથી, કેઈ દુર્જન નવિ ગજે; સત્ત્વ થકી બલવંત, સબલ અરીયલ ૧૫૧દલ ભજે; સર્વ ત સૂરજ ગયણ, સર્વે ધરી વસુંધરા; જિનહરષ સર્વ નર આભરણ, સવ ને છડે રે નરા. ૪૭ સાચા ધર્મનું લક્ષણ ખરો ધરમ સેઈન્જ, આપ પરી સરીખા જાણે, ખરો ધરમ સઈજ્જ, ક્રોધ મનમાંહિ નાણે; ખરો ધરમ ઈજજ, શુદ્ધ વિવહાર વિચારે; ખરો ધરમ ઈજજ, કપટ મનમાંહિ ન ધારે સુખ લહઈ મુગતિ સુરલોકરાં, પરખિ સે પીછાંણીયું, જિનહરષ કમરે ક્ષય કરે, ખરો ધરમ સે જાણીયે.. શીયલનું ફળ સીયલે સીતલ આપિ૨ જલધી ગોપ૧૫૩ સારિખો, ૧૪૭ લક્ષ્મી, ૧૪૮ સુકૃતાર્થ, ૧૪૯ ચાડિ, ૧૫૦ ચેર, ૧૫૧ શત્રુ, ૧૫ર અગ્નિ, ૧૫૦ ગ૫દગાયના પગના ખાડામાં જેટલું પાણી ભરાઈ રહે તે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44