Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 કિંમતમાં 50 ટકા ઘટાડો આજે જ મંગાવે શ્રી જૈન સત્ય પ્રકાશ - શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના, ઘટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એક આનો ) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪'×૧૦’ની સાઈઝ, જાડું આટ કાર્ડ' ઉપર સનરી ઓર્ડર સાથે મૂળ કિંમત આઠ આના, ઘટાડેલી કિંમત ચાર આના ( ટપાલ ખર્ચ દોઢ આને ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ધીકાંટા, અ મ દા વા દ >> For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44