Book Title: Jain Satyaprakash 1939 12 SrNo 53
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર વસાવા શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના નીચે લખેલા ત્રણ મહત્વના અકે શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં | આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. | દ્વિરંગી પં હું, ઊચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા " [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ૪૩મા કુમાં, ૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપોનો શાસ્ત્ર અને યુકિતના આધારે સચેટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના - [૩] ‘શ્રી જૈન સત્ય પ્રકાશના ઝુપમા કુમાંકે - આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લે છે આપવામાં આવ્યા છે. મૂલ્ય- ટોપલ ખચ સાથે ત્રણ આના શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44