Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~- ~~-~~ ~- ~ ~- ~ હકક સંતબાલની વિચારણા અને મૂર્તિ પુજા વિધાન સમસ્ત પાપાચરણને ત્યાગ કરી સુસં. ચોથા સુત્રનું નામ દશવૈકાલીક યમી બની મુક્તિમાર્ગ ખોળી લે છે. લખ્યું છે તેમાં પણ મૂર્તિ પૂજા નથી, આવી કલ્યાણ કરનારી પ્રભુસ્મૃતિના એમ લંકાશાહે લખમશીને જણાવ્યું. અધિકારને જાણવા જેવી સંસ્કૃત જ્ઞાન- પરંતુ લેખમશી કેવી શકિતવાળો હશે તે ની ગંધ પણ તમારા લંકાશાહમાં નહિ અત્યારે આપણને શી ખબર? યદિ હોય એટલેજ કહી દીધું હશે કે “જુઓ લખમશી હોશિયાર અને વિદ્વાન હોત આ સૂયગડાંગમાં પણ મૂર્તિપૂજાનો તે જરૂર ફેંકાશાહની સાન ઠેકાણે વિષય નથી.” જે જૈન સૂત્રને આખાય લાવત અને કહેત કે સાહેબ ! દશવૈકાદારોમદાર મૂર્તિપૂજા ઉપર છે. અને લિકથી તે પ્રભુમૂર્તિનું બહુ માન કરવું તેમાં મૂર્તિ નથી એમ કહેવું તે દુનિ- ચોખી રીતે સિદ્ધ થાય છે. કેમકે તેમાં યામાં સૂર્ય નથી એમ કહેવા જેવું સાફ લખ્યું છે કે જ્યાં સ્ત્રીની મુતિ સન્તલાલને શું નથી લાગતું હોય ત્યાં સાધુ ઉતરે નહિ. માત્ર સ્ત્રીની મૂર્તિવાળા ઉપાશ્રયમાં સાધુને નહિ ઠીક હવે આગે ચાલે. રહેવાની પરવાનગી આપનાર દશવૈકાલિત્રીજું નામ લંકાશાહે ભગવતીજીનું કથી સારી પેઠે સમજાય છે કે યદિ લીધું છે. તે તેના પહેલા સ્ત્રીનું ચિત્રકામ વિકારને પોષી શકે તે શતકમાં પહેલાં ઉદશામાં ન મીટિવ વીતરાગની મૂતિ વીતરાગતાને કેમ એ પાઠનું આગળ વર્ણન થઈ ગયું છે નહિ પોષી શકે ? આમ વિચાર કરતાં હવે બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં સત્તબાલજીનું લખાણ આખું કલ્પિત તંગીયા નગરીના શ્રાવકના અધિકારમાં, સિદ્ધ થાય છે. અને આગળ હું લખી શતક ત્રીજુ ઉદેશો પહેલે ચમરેન્દ્રના ચુક છું કે આ એક તરેહની વેલ અધિકારમાં, શતક બારમામાં સંખે છે. જેમ જેમ હું તેમની કલ્પનાના મેજા પુષ્કલીના અધિકારમાં, શતક તેરના આગળ આગળ નિહાળતો જાઉં છું તેમ ઉશા સાતમામાં ઉદાયન રાજા અને તેમ મારો તે વિશ્વાસ દઢ થતો જાય છે પ્રભાવતિના અધિકારમાં, શતક વીશમામાં કે કેવળ સન્તબાલનું હદય એજ લેકશાહ. ઉદેશા નવમામાં જંઘાચારણના અધિ- વળી ફેંકાશાહના મોઢામાં “વેદ ધર્મના કારમાં પ્રભુમૂર્તિની સારી પેઠે સિદ્ધિ ગીતા નામના ગ્રન્થમાં માનસિક પૂજાની થઈ શકે છે. આવા અનેક પાઠે એકજ પ્રશંસા કરી છે અને તે આરાધવાથી જ આ સૂત્રમાં હોવા છતાં તે સત્રના નામે પ્રભુ ગળ વધી શકાય છે તેમ સ્પષ્ટ સમજાવ્યું મૂર્તિને નિષેધ કરે ને કદાગ્રહી બની છે”આવા શબ્દો મૂક્યા છે. હવે વિચારવાનું પિતાનો કક્કો ખરો કરવાની ધૂનમાં યદ્ધા એ છે કે ગીતા સન્તલાલે વાંચી કે ભેંકાતદ્દા બકી દેવું એના જેવી બીજી બાલી- શાહે વાંચી લંકાશાહે ગીતા વાંચી શતા કઈ ? અને તે વખતે લખમશી નામની કલ્પિત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37