Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરા કપ ઘાસ કાંકરા તથા પત્થરને ઉડાડવા દેએ પણ ગુપ્ત પણે રહી અભિષેક કર્યો લાગ્યું. જેણે દરેક ચિત્રપટને પણ આજ પણ (દેવ) એ જ રીતે તેડી નાખ્યા અને ઉડાડી મૂક્યા, મનુ- યાત્રાએ આવે છે. બે પણ જોરદાર ગજા રવથી નાસી અનુક્રમે દરેકે અભિષેક કર્યા પછી જૂદી જૂદી દિશામાં ચાલ્યા ગયા. ફુલ ધૂપ વસ્ત્ર મહાવ્રજ અને આભરણે - માત્ર એક સુપાર્શ્વનાથ ભગવાનને ચડાવ્યા, સાધુઓને વસ્ત્ર ઘી ગોળ ચિત્રપટ સ્થિર રહ્યો. વિગેરેનું દાન કર્યું. લેકે વિરમય પામ્યા, અને નક્કી કર્યું કે આ અરિહંત દેવ છે. બારમી રાતે માલા ચડાવી. તે ચિત્રપટ આખા શહેરમાં ફેરવ્ય, આ પ્રકારે તે મુનિ જિનેશ્વરોને એમ પટયાત્રા પ્રવતી. વાંદીને સકળ સંઘને આનંદિત કરી પહેલી જિનેન્દ્ર પૂજા માટે વ્યવસ્થા ચોમાસું કરી અન્ય સ્થાને પારણું કરી ત્યાર પછી અભિષેકનો પ્રારંભ કર્યો. તીર્થ પ્રકટાવી અનુક્રમે મોક્ષ પામ્યા. પ્રથમ અભિષેક કરવા માટે શ્રાવકમાં ત્યાં સિદ્ધક્ષેત્ર થયું. વિવાદ ચાલ્યા, વૃદ્ધ પુરૂષોએ “એક કુબેરા દેવી ગેલકમાં દરેકના નામની ચીઠ્ઠીઓ ત્યાર પછી મુનિઓના વિયોગથી (કાપલીઓ) ભરવી, કુમારીના હાથે દુઃખિત દેવી હંમેશા જિનેન્દ્ર પૂજામાં પહેલી ચીઠ્ઠી જેના નામની તત્પર બની, અધોં પલ્યોપમનું આયુષ્ય પહેલી ચીઠ્ઠી નીકળે તે દરિદ્ર ભેગવી, ત્યાંથી એવી મનુષ્યપણે અવતરી હો કે તવંગર હે પણ પહેલે ઉત્તમપદને પામી. તે સ્થાને જે જે દેવી જિનેન્દ્રાભિષેક કરે” આ પ્રમાણે દશમી ઉત્પન્ન થાય છે તે તે કુબેરા એવા નામે રાતે વ્યવસ્થા કરી. ખ્યાતિ પામે છેક - ત્યાર પછી એકાદશીએ દૂધ દહીં તેનાથી રક્ષણ કરાતો સ્તુપ ઘણું કાળ ઘી કેસર અને ચંદનથી ભરેલા હજાર સુધી ઉઘાડો રહ્યો, આ પ્રમાણે પાર્ષકળશે વડે શ્રાવકોએ અભિષેક કર્યો, નાથ ભગવાનના સમય સુધી ચાલ્યું. ૨ શ્રી સુપાર્શ્વનાથ, એ સાતમા તીર્થકર છે જેના જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન ભદૈની ( બનારસ )માં થયા છે મોક્ષગમન સમેતશિખર પર યુએલ છે. જેઓ અસંખ્ય કાળ પહેલા વિદ્યમાન હતા. ૩ કુબેરા, એ મથુરાતીર્થની અધિષ્ઠાત્રી દેવી છે, પણ શાસનદેવી નથી. જે અય્યતા દેવીની જેમ નરવાહનવાળી છે. (મલ્લિનાથ તીર્થકરના યક્ષનું નામ પણ કુબેર યક્ષ છે ) ૪ શ્રી પાર્શ્વનાથ. આ તેવીસમા તીર્થંકર છે જેના જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન બનારસમાં થયા છે નિર્વાણ સમેતશિખર ઉપર થએલ છે જેનો જન્મ ઇ. સ. પૂર્વે ૮૭૬માં અને નિર્વાણ ઇ. સ. પૂર્વે ૭૭૬માં ચએલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37