Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org મથુરા કલ્પ ૭૩ બપ્પભદ્રિ સૂરિ થયા તેમણે આ તીર્થ આ જિનાલય હજારો જિન-પ્રતિ. ઉદ્ધર્યું અને પાર્શ્વનાથ ભગવાનની પૂજા માએ દેવકુલિકાઓ આવાસપ્રદેશો પ્રવર્તાવી, નીરંતર પૂજા કરાવવા માટે મને હર ગંધપૂટી ચિલણિકા અંબાદિ કાનન કુવા અને કેટ કરાવ્યા, ચોરાશી અને અનેકક્ષેત્રપાલ વિગેરેથી સંયુક્તએણીઓ ( )દેવરાવી. સુભિત છે. સંઘે ઇને ખસતી દેખી (ડુપને) મથુરામાં બનેલા ઐતિહાસિક પ્રસંગો પત્થરથી વીંટી દઈએ એમ ધારી આ નગરી ભાવ મીર્થકર કૃષ્ણ વાતુપના ઢાંકણને ઉખેડયું, પરંતુ દેવીએ સ્વપ્નમાં આવીને નિષેધ કર્યો, અને સુદેવને જન્મ લે છે. યક્ષ બનેલા જણાવ્યું કે-આ ઉઘાડ નહી. આવા આર્યમંગુ આચાર્યનું અને ચારના જીવ પ્રમાણે દેવીના વચનથી સ્તુપ ઉઘાડ. હુંડિયજલ (યક્ષ)નું મંદિર બનેલું છે. વાનું કામ બંધ રાખ્યું, અને ચારે મથુરામાં પાંચ સ્થળ છે. અકર્મ સ્થલ બાજુથી સારા પત્થરો વડે વીંટી લીધા. (૧) વીર સ્થલ (૨) પભ સ્થલ (૩) જે આજ પણ દેવે વડે સુરક્ષિત છે. કુસસ્થલ (૪) અને મહાસ્થલ (૫) ૫ શ્રી બમ્પટ્ટિસૂરિ વી. સં. ૧૨૭૦ વિ. સં. ૮૦૦ને ભા, સુ. ૩ દિને જમ્યા. વી. નિ. સં. ૧૩૯૫ વિ. સં. ૮૯૫ ના ભા. સુ. ૬ દિને ૯૫ વર્ષની વયે સ્વર્ગે ગયા. તેઓએ ગ્વાલિયરના આમ રાજાને પ્રતિબોધી જૈન બનાવ્યા હતા, અને શ્વેતામ્બર દિગમ્બરોના વાદમાં જય પામી ગિરનાર તીર્થને શ્વેતામ્બર તીર્થ તરીકે જાહેર કર્યું હતું ( તપાગચ્છપટ્ટાવલી, ઉપદેશ તરંગીણી ) ૬ આ સ્થાન અત્યારે પણ ચોરાશીના નામથી પ્રખ્યાત છે. અહીં ચોરાશીનું જિનાલય પણ છે. મથુરાની પરિક્રમા દેનાર વિષ્ણુ- યાત્રિકે અહીંથી જ પરિક્રમા (પ્રદક્ષિણા ) ની શરૂઆત કરે છે. ચોરાશીના જિનાલગ્ના મધ્ય ભાગમાં સ્તૂપ ઉપર ઉપાધ્યાય વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત શ્રીજબૂસ્વામીની ચરણપાદૂકો છે. ૭ કૃણવાસુદેવ જૈનશાસ્ત્ર માન્ય ગેસઠ મહાપુરૂષોમાં કૃષ્ણચંદ્રજી નવમા (છેલા) વાસુદેવ, ત્રણ ખંડના અધિપતિ થયા છે અને તેઓ બાવીસમા તીર્થંકરના અનન્ય ઉપાસક હતા. આગામી વીસીમાં તેઓ અમમ નામના બારમા તીર્થંકર થવાના છે. તેમનો જન્મ મથુરા નગરીમાં તેમના મામા કંસના કેદખાનામાં થયો હતો. જન્મ થયા પછી તેમને વૃંદાવન લઈ જઈ ઉછેરવામાં આવ્યા હતા. હુંડિયક્ષ એક ચોર હતું તેને પકડીને રાજાએ ચૂળીએ ચડાવ્યો મરતી વખતે તેને પાણીની તરસ બહુ લાગી હતી. પરંતુ ત્યાં રહેલા કોઈ પણ માણસે તેને પાણી ન પાયું ત્યાં એટ: લામાં એક શ્રાવક આવ્યા તેણે મરતા ચોરની દયા ખાઈ તેને નવકાર મંત્ર આપ્યો અને કહ્યું છે આનો જાપ કર હું હમણાં પાણી લાવું છું શેઠ પાણી લેવા ગયા અને ચોર નવકાર મંત્રનું સ્મરણ રટન કરતે કરતા મૃત્યુ પામ્યા પરંતુ નવકાર મંત્રના સ્મરણથી મૃત્યુ પામી યક્ષ થયું. રાજાએ એ વણિકને ચોરને હાયક માની તેને પણ શૂળીએ ચડાવ્યો કીતુ યક્ષ થયેલ ચેર ઉપયોગથી પિતાને આ સ્થિતિ પહોંચાડનાર; અને દર્શનના ગુરૂ એવા શ્રાવકને બચાવવા નીચે આવ્યો શ્રાવકને શળીએથી નીચે ઉતારી દીધો. નગરજનોએ આ ચમત્કારી યક્ષરાજનું મંદિર બનાવ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37