Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521503/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુથ પ્રથમ અંક ત્રીજો ID ID 00 0 ]] ]] ]] ]] ([L CID IN MID D. ID માં I have come to conclusion that Jcin religian is an extremely ancient religion independent of other faiths, Ir is of great importance in studying the ancient philosophy and religious doctrines of India." 4. કા . Sી . - અર્થાત- હું નિર્ણય પર આવી ગયું છું કે જૈન ધર્મ અત્યન્ત પ્રાચીન અને અન્ય હું ધર્મોથી પૃથક્ એક સ્વતંત્ર ધર્મ છે. એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે તે અત્યન્ત છે ઉપયોગી છે.' ડી. હુર્મન જેકબી. તત્રી ચીમનલાલ ગોકળદાસ પ્રાચીન પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ C/o પાંજરાપોળ અમદાવાદ, ( ગુજરાત ) મગલાચરણ સમીક્ષાશ્રમાવિષ્ક રણ ઉ૦ લાવણ્યવિજયજી | મહારાજ સંતબાલ વિચારણા આ૦ શ્રી વિજલબ્ધિ ' સૂરિજી જિલ્લાવા પાત્ર પૈસે મુનિ દર્શનવિજય મથુરા ક૯પ મુનિ ન્યાયવિજય હું સરસ્વતી અને જેના સારાભાઈ નવાબ હું જિન-મંદિર મુનિ દશનવિજય || | // 0 0 0 0 0 0 0 0 0 07 ((in વાર્ષિક લવાજમ રૂ. ૨ સ્થાનિક રૂ. ૧ાા For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ടൂരി രിരിരിരിരം പ്ലിം രിം കിം കിം കിം കിം കിം കിം കിം വിരിച്ച മ વાંચકોને છે સાધુ સમેલને નિમેલી પ્રતિકાર સમિતીના મુખપત્રરૂપે કે “જૈન સત્ય પ્રકાશ” માસિક શરૂ થયેલ છે. આ માસિકના ત્રણ એ કે લઇ આપના હાથમાં આવ્યા હશે તેની વિવિધ રસ ભરી સામગ્રી વાંચી હs આપને જરૂર સંતોષ થયા હશે. અમારી ભાવના છે કે માસિકની ofક રસસામગ્રી ધીમે ધીમે વધારવી. પરંતુ અમારી એ મહેચ્છાઓ છે અને શુભ ભાવનાઓ ત્યારેજ કુલભૂત થઈ શકે કે જ્યારે તમારો મીઠો સહકાર મળે. - તે આપ સર્વે વાંચકોને વિજ્ઞપ્તિ છે કે તુરત આપને મોકલેલા છે, કાડૅ ભરી મોકલશો અને આપના મિત્રો તથા સ્નેહીઓને પણ ગ્રાહક હાથે થવા પ્રેરણા કરશે. કેટલાએક સજજનોએ કાર્ડ ભરી મેક લી આપ્યાં વી છે. અને અમારા ઉત્સાહમાં વિષેશ જોર પ્રેર્યું છે. તે બદલ ધન્યવાદ. જેઓ બાકી છે તેઓ શીઘ કાર્ડ ભરી રવાના કરવા વિનન્તિ છે. છે હવે પછીના મુખપૃષ્ઠ ઉપર આજથી બે હજાર વર્ષના સમયની * પ્રાચીન ચીત્રકલાની અનુકૂળ ભાવવાહી સુંદર સ્કેચ આપવામાં આવશે. છે. પૂજ્ય આચાર્ય દેવ, વિદ્વાન સાધુઓ તથા અન્ય લેખકોના પ્રતિકાર, છીંક ઈતિહાસ, પુરાતત્ત્વ, અને ધાર્મિક વિદ્ધતા અને આકર્ષકભર્યા સુંદર કે લેખા આપવામાં આવશે. વિશેષ માટે આ સાથે રસથાળ વાંચી કાર્ડ ભરી તુરત ગ્રાહક 9 નંબર નોંધાવશે. અમારા કાર્ય ને વિશેષ પ્રગતિશિલ બનાવશો | તન્વી હતી શૈલ ૦ ણં છું. હીં, છીં છ છ બેંડ છાઁ દર્શ૦ હીં હોં હી હીં મુદ્રક, કાન્તિલાલ વાડીલાલ પરીખ, ધી સૂર્ય પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ, પાનકોરનાકા-અમદાવાદ, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 欧例奶ME欧。 欧欧欧例必网仍欧网. 网 ASI णमो त्यु णं भगवओ महावीरस्स થી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૧ 3 सिरि रायनयरमज्झे संमोलिय सव्यसाहुसंमइयं पत्तं मासियमेथं, भव्वाणं मग्गयं विसयं ॥ २ ॥ વિક્રમ સંવત ૨૦ વીર સંવત ૨૪૬૧ સને ૧૯ષ. આસો માસ R शिखरिणो वृत्तत्रयम्। इतो लोभः क्षोभं जनयति दुरंतो दव इवोलसल्लाभांभोभिः कथमपि न शक्यः शमयितुं ॥ इतस्तृष्णाऽक्षाणां नुदति मृगतृष्णेव विफला । कथं स्वस्थैः स्थैयं विविधभयभीमे भववने ॥ १॥ गलत्येकाचिंता भवति पुनरन्या तदधिका । मनोवाक्काये हा विकृतिरतिरोपात्तरजसः ॥ विपद्गविर्ते झटिति पतयालोः प्रतिपदं । न जंतोः संसारे भवति कथमप्यतिविरतिः ॥ २ ॥ सहित्वा संतापानशुचिजननोकुक्षिकुहरे । ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः ॥ मुखाभासैर्यावत् स्पृशति कथमप्यतिीवरतिं । जरा यावत् कायं कवलयति मृत्योः सहचरी ॥ ३ ॥ aaRREERaaaaaaaaaa 該死奶奶奶奶奶終於KK网公众视网WWW。 For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org समीक्षाभ्रमाविष्करण लेखक - उपाध्याय श्रीमद् लावयविजयजी महाराज. क्या साधु छाता भी रक्खे ? बाधकतानुं बीज शुं ? तथा बाधबीज शुं छे ! बाधवोजमां पण तदप्राप्तियोग्ये चारितार्थ्यम् रूपबाधवीज छे अथवा तदप्राप्तियोग्येऽचारित्यायै सति कृते चारितार्थ्यम् रूपबाधवीज छे. अथवा तदप्राप्तियोग्येऽचारिताध्ये सति कृतेऽचा रितार्थ्यम् रूपवाधवीज के अथवा तदप्राप्तियोग्येऽचारिताथ्ये सति अपवादशास्त्रप्रवृत्युत्तरमुत्सर्गशास्त्रप्रवृत्तौ अप वादशास्त्रप्रणयनवैयर्थ्य सम्भवाना बाधबीज छे ! बाघवोजमां कया वाघबीजथो केटलो संकोच थाय छे अने फलितार्थ शुं निकले छे विगेरे विचारणा करarat जरुर हती. रूप पण देवानां प्रिय ? लेखक थोडी वार तद्दन सरलता लावाने तमारा हृदयने पुछो तो खरा के चेतन ! आमांनो तने केटलो बोध हे जिनेश्वरदेवनी आज्ञा लोपवाथी जीव पापनो भागी बने छे अने जिनेश्वरदेवनी आज्ञा जणाववार ते शास्त्र छे अने शास्त्रमां उपरथी जातो शो अर्थ छे ? अने बीजानी साथे एक वाक्यता करवाथी शोबोध थाय छे अने ते बौधमां तमारा प्रश्न वाळी वस्तुनो बाध Acharya Shri Kailassagarsuri Gyanmandir आवे छे के नहि विगेरे विचार जो ले: खके कर्यो होत तो तेने आलखाणकार्यम उतरवानी जरूरत रहेत नहि. परन्तु दिन " वाचकवर्गनं समो ध्यान चीए बीए के जैन शास्त्रकारनी गम्भीर सूरसता होवाने लड़ने से वस्तु गीतार्थी ने आधीन रहे के पटल साटे नीचे प्रमाणे कडेवामां आवे है गुरु अहीण सव्वे सुत्तस्था [ गुरुमत्या धनः सः | गुरु महाराजनी मतिने आधिन सबै अने अर्थो के आ वाक्यने केटलाक जदा रुपमा ला जाय के अने कहे छे के मुनिओष पोताना स्वार्थने माटे अने पोतानी सत्ता जमायया माटे आवाक्य स्थान आपेल ले अने आ वाक्यने अनसरवाथी जीवो सिद्धान्तना ज्ञानथी वंचित रही जाय के. आह बोलनार के माननार तीनो हत्रे समर्जी' शक के गुरुगमन भावेशी दश था के गर्ने शास्त्रकारना अभिप्राय केटलं खुन यह जाय के जीव अन्धकारनं तार्थ समज्या विना उलटा अर्थ करी विराधकभावे दुर्गतिना भागी न बने तेनी खातर उपरोक्त वाक्य हे For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० શ્રી જૈન સત્ય પ્રકાશ मुनिओने स्वार्थ के सत्ता अभाववान वा- राखीने यमगुणनो वृद्धिने माटे छत्रक की लेशमात पण कामा न आने तोहण बतायेल छे. अर्थात कोईपण रोते उलटुं अनेक शारनंकन करा सुनिओनो संगमगुण अबाधित रहे ते स्त्रना रहना या पडछ बात लक्षमा राखोने टीकाकार भगवन्ते अने तेना न्यायाले कांदणलवान वीडं व्याख्यान्न करेल छ। होतुं नथी. अधिकारी जयाज नहा आलेखके आगल पण आपवान्तना ज्ञानथों चित राखभानुं पक्ष दिक वस्तुने पकडीने तना पर मन कांइ कारण लयकारक व्याख्याना ममता लखाणा लख्यां के तेनो पण दिकमां अधिक भावो सिद्धान्तमा जबाव अमुक अंशे आमां आवी जाय छे. रहस्यो समजावीन सिद्धान्तना ज्ञानी लेखके पोतानाज दिगम्बर शास्त्रोनुं जो बनाववामा आ जबारात तत्त्व तथा प्रकारे अवलोकन कयु होत तो पण पिपासु आत्मायाने माटे उपरने या लम्न आ लख लखवानी जरुरत पडत छ तेवी राते प्रवचन शतकान नहीं दिगम्बरोने पण मानतुं पडयं छे के पण शास्त्रकाराम मयान अजयभार अपवाद सिवायनो उत्सर्ग कल्याणरहेवाने माटे अनक सुभाषिता समस्या कारा हाइ शकतो नथा. जुओ दिगम्बर छे, अने तेमनार सननी महान मननाचनलार ग्रन्थनो वृत्ति 'तन्न बोजो मुकेल छे. आवावर नुसक्ष्मः श्रेयानपवानिरपेक्ष उत्सर्ग इति परस्परं ष्टिथी निरीक्षण करता कोई पडशे के सापेक्षोत्तापवादरूपयात् स्याद्वादस्ये. इपरोक्त वाक्क व्याजयो अने ति अर्थात् परस्पर अपेक्षा राखता एवा आवश्यकताबाळ छ. हुं निर्भयरात उत्सर्ग अने अपवादरुप स्याद्वाद हेोवाथी कही शकुछ के योतराग सिद्धान्त अरवारसहित उत्सर्ग कल्याणकारी नथी. अबाध्य अन अविचल छ जेने आ प्रमाण दिगम्बरदर्शनमा पण उत्सर्ग माटे कालिकालसर्व भगवान हेमचन्द्र- शगेना जेम अपवादमागेने पण स्थान सूरि महारज जेवाओ पण महावारदेवनी आपदुं पर्यु छ, स्थान आप पडयुं छे. स्तुति करतां नाचे प्रमाण दोषण मुके पलुज नाहे परंतु तेना विधाना छ. 'अबाध्यसिद्धान्तमान सेवनाना दृष्टान्तो पण सारांश ए के नश्वेताम्बर मोजुद छ जुओ श्री गुरुदास मुनिओ छत्र धारण करता नथी. विरचित प्रायश्चित चुलिका लोक भने तमना शारूकारा पण छन अक्षरमा तथा तेना पर नन्दिगुरुकृत राखयानो ठेका ठेकाणे नकटी वैयावृत्यानुमोदेऽपि तद्रव्य आ श्वेताम्बर जैन दर्शनको राजमार्ग स्थापनादिक। पथ्यस्यानयने सम्यक् रंतु नाना जनपद बिहारी सुनिजना सप्ताहादुपसंस्थितिः ॥ ८८ ॥ कोई वखत कुंकणविगेरे देशमा वाया टीका वैयावृत्यांनुमोदेऽपि । होय अने त्या निरन्तर अनर्गल वाद वयावत्वं शशेराहारोषधादिभिरुपकारकपडतो हाथ जाया अवसरमा भन्दगानामा सक्ष्यानुमोदे मन्ग्लानादिकारण दिकना आनवार्थ कार उपस्थित समाश्रयणादनुमतो च सत्याम् ।' थया होय, में जा बाजाइपद तद्रव्य स्थापनादिक' तस्य वैयावृ. रोते निर्वाह था शती स्वस्य द्रव्याणां भाजनप्रभृतोनां स्थाहोय त्यारे संयमगुणने लक्ष्यमा पनादिक निधानधावनबन्धनादिक्रिया For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમીક્ષા બ્રમા વિષ્કરણ ૬ विशेषे कृते । पथ्यस्यानयने आतुरोचिता- नथा. आमां तो सात दिवस पछी प्रायहारविशेषोपढोकने च । सम्यक-प्रयत्नेन । श्चित बताने के परंतु बोजा केटलाक सप्ताहात्-सप्तरात्रादनन्तरम् उपस्थितिः। एक अनुचिन कार्यमा माश्चित उपस्थानं प्रतिक्रमणं प्रायश्चितं भवति। पण बताया था प्रायश्चित नथी उपवासोऽनुक्तोऽपि लभ्यते तदविनाभा- बतावल एटलंज हि परतु ते वात् प्रतिक्रमाणायाः ॥ ९८ ॥ कायकरवानाट भार दइ कहेपामां ___ भावार्थ-शरीर आहार अने औषध आवेल छ जुआ दिगम्बरमतना मोनन्दि विगेरेथो उपकार करवो ते वया कृत छदापण्डग्रन्थनो १४५-१४३--९८४ वृत्य कहेवाय छे. मन्द अथवा १४५ मा गाथा ग्लानादिक कारणने लईने वैयावृत्त्यनो जाद पुणपरवा विवादकरण अनुमोदना करे छते तथा सण्णाससंघकच्जाइं । जायाई हाज्ज वैयावच्चने माटे भाजनने स्थापन करवा वारसकादियजागस्त मज्झयारम्भि ( पासे राखवा) धोवा लुगादिकथा १४२ [ यदि चुनः परवादाववादबांधवा विगेरे क्रिया करे छते, तथा करणसन्याससंघकार्याणि । जातानि रोगोने लायक आहार लाया आप छत भवात वर्षाकालयागस्य मध्ये ॥१४२॥ उपरोक्त कार्य प्रयत्नपूर्वक करे छते, सात तो देलतर गमणं वि न पडिसिद्ध दिवस पछो तुरत प्रतिक्रमण नामर्नु हवे विहिदाण सयलाराससघसमयकप्रायश्चित लागे छे. जा के मूल लोकमां ज्जं करणजमव जा ।। २४३ ॥ उपवास कहेल नथो तो पण उप सिवाय प्रतिक्रमण नहि थतुं हावाथा उपवास [तहि देशान्तरगमनमपि न प्रतिसिद्धं भवेत् सुविहितानाम् संकपण समजी लेवो। लपिंसंघसमयकाय करणायमेव यतः हवे आमां विचारवा जेवू ५ ।। १४३ ॥ छे के दिगम्बर मान्यता प्रमाणे बारसजायणमझे जादे सल्लेहण. भाजन राखवा, धावा, बांधवा, गोचरी बोजे ठेकाणेथा लावधी विगेरे अनुचित मि साहहि। एगग्गामियभायणसयाणाई छतां पण मन्दग्लानादिक कारणे सात अकुणमाणेहिट दिवस सुधी ते करवामां दोष नथो. तेम द्वादशयोजनमध्ये जातायां सल्लेख. जणाववामां आवेल छ. प्रथमना सात नायाँ साधुभिः । एक ग्रामिकभाजनशयने दिवसमां पण जो दोष मान्यो अकुर्माणः ।। २४ : होत तो पछीना दिवसोनी जम जोग महदम्मि बारयादमजिसतेमां पण प्रायश्चित बतावत परंतु मि हादि गंतव्य । तव कमेणागंतव्य बतावेल ना तथा प्रथमना सात दिवसाने एसा पुराणाठमा । १४५ ।। बाद कर्या छ, आ उपरथी स्पष्ट समजा योगे गृहित वपाकालमध्य भवात शकाय तेम छ के अनुचित काय कर. गन्तव्यम् । देव ऋणागन्तव्यमेषा वामां अपवादमार्गे दिगम्बरो दोष गणता पुराणातः ।। १४६ ॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ भावार्थ. वळी जो अन्यवादोनी साथे रहित उत्पन्नभेहनपुटदोषो लज्जावान् वा विवाद करवानो होय, सन्यास थवानो शोताद्यसहिष्णुर्वा तथा करोति सोऽयमहोय तेमज अन्य कोइ संघर्नु कार्य पवादलिङ्गः प्रोच्यते! उत्सर्गवेषस्तु उपस्थित येल होय तो चोमासामां नग्न एवेति ज्ञातव्यम् । कयो अपवादवेष मनिओने विहारनो निषेध नो. कारण छ एम प्र नउठावीने श्रुतसागररि जणावे के भनिनु संघy अने समयनु पाठान्तरे छे के कलियुगमा म्लेच्छ विगेरे लोको समदायनं कार्य अवश्य करवा लायक नागा देखीने भुनिओने उपद्रव करे छे. छे बार योगजननी अंदर कोइए सल्लेखणा माटे म माटे मांउवादमा स्वामी वसन्तकोतिष करी होय तो एक गामना भोजन मुनिआने उपदेश को हतो के तट्टोसा. अन शयन आ बे क्रियाने दरर्नु लुंगडुं पहेरी चर्यादिक करीने नहिं करता एक गाममा मोजतो पछी तेने मुकीदे. अथवा राजादिकवर्गमां बीजा गाममा शयन एम त्वराथी विहार उपत्पन्न थयेलो परम वैराग्यवान् लिङ्गकरता भुानओए योगग्रहण होय तो शुद्धिरहित लिङ्गपुटना दोषवाळो अथवा पण वर्षाकालनी अंदर जई जोईए. लज्जालु अथवा ठंडी विगेरेने नहि सहन अने तेज क्रमथो पाछा आवजोईप करी शकनार होय तो ते कोरणे तट्टीआवो प्राचीन मर्यादा छे.. सादरनां लुगड़ां पहेरे आ अपवादवेष हवे अहोया जोवान ए छ क कहेवाय छे. अने उत्सर्गवेष तो नागा दिगम्बर मान्यता प्रमाणे बर्षाका- रहे तेज छे. आ प्रमाणे अपवादमार्गे लयोगमां गमन अनाचत होवा छतां वस्त्रधारण करवानुं दिगम्बरोने मानवू पण कारणे गमन करवानुं बतावे छे. पडयु छ: गमन करवान बतावेल के तेटलुंज हवे अहायां जोवार्नु र छे के नहि पण ते वस्तु पर केटलो भार भग्नपणु ए दिगम्बर मतनो पायो छे. मुकेल छे ते जवानो खुबो छे. तथा कोइ एटला माटे तेना मतनुं नाम निर्ग्रन्थमत पण हिसाबे वस्त्र राखवू नहि आवा अणगार विगेरे हि राखतां दिगम्बर विचारथो निर्माएला दिगम्बर मतना भत एटले नग्नमत ए प्रमाणे राखवा शास्त्रकारोए वस्त्र नहि राखवाना सम्ब. मां आवेल छे. अने ज्यां ज्यां मुनि निर्ग्रन्थ न्धमा पोताना ग्रन्थोमां अनेक रीते हवा श्रमण संयत विगेरे शब्दना व्याख्या पहोळा चर्चाओ उठावी पण छेवटे तमने करवा होय त्या त्या बोजा शब्दोनो आछो निरुपाय अपवाद वेष तरीके पण वस्त्रने प्रयोग करतां नग्न दिगम्वर वस्त्ररहित स्वीकारवां पडयां. जुओं दर्शनपाभृतनी टोकाकारोए व्याख्यान करेल छे. आ विगेरेने वस्त्राभाव सूचक शब्दोथा तेना टीका-कर्ता दिगम्बर श्रुतसागरसूरि रात वस्त्रना अभाव उपर जेना दर्शननी कोऽयमपचादवेषः ! कला 'किल म्लेच्छा- रचना छे एवा दिगम्बरोने पण कारणे दयो नग्नं दृष्ट्वापद्रवं यतीनां कुर्वन्ति तेन वस्त्र सिवाय बालो शक्य नथो अने र मण्डपटुग श्रीवसन्तकोतिना चांदिवे- रीते अपवादमागें वस्त्रो स्वीकारवां लायां तट्टीसादादिकेन शरीरमाच्छाद्य पडयां छे. चर्यादिकं कृत्वा पुनस्तन्मुच्चन्तीत्युपदेशं तथा श्रुतसागरसूरिकृत तत्त्वार्थवृतिमां कृत संयमिनामित्यपवादवेधः तथा नृपा- नवमा अध्यायमा आराधना भगवतीसूदिवत्पिन्नः परमवैराग्यवान् लिङ्गःशुद्धि- प्रनी सन्मतिथी मुनिओन अपवादमागे For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમીક્ષા ભ્રમાં વિકરણ काम्बल विगेरे पण राखवान कहेल छे. तरूपसदशस्तिलतुषमात्रं न गृह्णाति हस्ततथा मुनिओए नागाज रहेछु जोइए आव योः यदि लाति अल्पबहुकं ततः । पुनर्याति उद्घोषणा करनार दिगम्बरोने निगोद।। १८॥ नग्न मुनि तलना फोत. पा . सिवाय चालो न शक्यं रा जेटली वस्तु पण पोताना हाथे ले त्यारे पोताना दर्शनना नग्नताना नाह. जो थोडी अथवा झाशी वस्तु ले पायाने मजवुत राखवा माटे नग्नना तो मनोने जिगोमा जाय. आ प्रमाणे अनेक भेदो कल्पीने वस्त्रधारोने पण कुन्दकन्दाचार्य जणावेल छ. आनी टोकामां नागा गणी पोताना दर्शननी जड श्रुतसागरनुरि लखे छे के आनो उत्सर्ग: कायम मानी रुपान्तरथो वस्त्रनी छुटो के अने अपवादमार्ग इन्द्रनन्दिनीए नीचे प्रमाणे जपावेल छे. पण अपायेली छे देखो दिगम्बराचार्य क्वचित् कालानुसारण सूरिद्रव्यसोमसेनकृतत्रिवर्णाचारग्रन्थ अध्याय ३ मुपाहरेत् । गच्छपुस्तकवृद्धयर्थजोजो लोक २१, २२, २३ एकवीश भयाचितमथाल्पकम् ॥ ॥ कोइ ठेकाणे बावाश अने वेवोश अपवित्रपटो नग्नो नग्नश्वार्धपट: कालने अनुसारे आचार्य गच्छ स्मृतः। नग्नश्च मलोनोद्वासी नग्नः अने पुस्तकनी वृद्धिने माटे नहि मागेलं कोपीनवानपि ॥ २३ ॥ एवु अल्प एटले थोडं थोडं द्रव्य उपाडी कसायवाससा नग्नो नग्नश्चानुत्तरी ले. आ प्रमाणे दिगम्बराचार्यने कारण विशेष अयाचित द्रव्यानी पण छुटो यमान् अन्तः कच्छो बहिःकच्छो मुकवा पडी छे. आवीरीते दिगम्बरशामुक्तकच्छस्तथैव च ।. २२६ साक्षानग्नः स्त्रमा अनेक अपवादो आपवा पडेल छे. स विज्ञेयो दश नग्नाः प्रकीर्तिताः। ॥२३॥ कारणे लोढाना उपगरणोपण दिगम्बरदृशप्रकारना नग्न कहला छ, अनिओने स्वीकारबा पडयां छे. कारण के २ अपवित्र लुगडांवाळो २ अडया लुग लोढाना उपगरण खोवायानां प्रायश्चित डांवाळो ३ मलीनवस्त्रवाळो ४ लंगोटी दिगम्बर ग्रन्थमां बतावेला छे, जो लोढावाळा ५ भगवा लुगडांवाळो ६ उपरना ना उगरणो राखवानाज़ न होय तो लगडा विनानो ७ अंदरकच्छाटावाळो खोवावानो वातज शानी होय. ८ बहारकच्छोटावाळो ९ कच्छोटारहित आवी रीते दिगम्बर दर्शनमा अनेक १० साक्षत नग्न 'आभां दश प्रकारनो कारे अपवादो वताववामां आवेला छे. नग्नाना कल्पनाओ करो छ. तेना तरफ आंख मौचामणां करोने तथा परिग्रहना बावतमा कुन्दकुन्दा- बोजाना अपवादिक वस्तने मख्य मार्गनं चायें नीचे प्रमाणे जणावे छे. जुओ सूत्र स्वरुप आपालोकोने उंधा पाटा बंधाववा प्राकृत गाथा १८ मो प्रयत्नशील थयेल दिगम्बर लेखक समो. जहजायरुवसारसा तिल तुसमत न साकार आवा अनुचितकार्यथी बचो गिहदिहत्थान । जइ लेइ अप्पबहुयं एवी पवित्र भावना साथे हाल आ तत्तो पुण जाइ णिगोद॥ १८ ॥ यथाजा. लेखने समाप्त करूं छु। इतिशम् । For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતબાલની વિચારણા મૂર્તિપૂજા વિધાન ઉં લે. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયેલબ્ધિસૂરિજી મહારાજ હૈં સન્તબાલ મૂર્તિપૂજાના નિષેધક ફરમાન છે. કારણકે પ્રભુસેવાથી લેકશાહથી સેંકડો વર્ષ પૂર્વે થઈ ગયેલા બીજું કઈ ઉત્તમ કાર્ય જ નથી. આમ પૂજ્ય શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહા- પ્રભુપૂજાની પવિત્ર ભાવના રૂપ ઝરણાને રાજ તથા પૂજ્ય શ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજી વહાવી જગતને પવિત્ર બનાવનારા મહારાજ આદિ મહાપુરૂષને પણ મહાત્માઓને પૂજાના પવિત્ર ઝરણાને મૂર્તિના નિષેધક તરીકે લખી સત્ય બંધ કરી કુયુક્તિઓની ગંદી ગટર વસ્તુને જબરદસ્ત અ૫લાપ કરવાનું વહાવનાર લંકાશાહના પ્રકરણમાં યાદ મહાપાપ વહોરી રહ્યા છે. તે પૂજ્ય કરવા તે દુધવાલી વસ્તુઓના લીસ્ટમાં પુરૂષોએ મૂર્તિસેવાની ધગશથી તે છે દર અત્તરોની નામાવલિને દાખલ કરવા : - જેવું છે. કારણકે તે પુરૂષોએ ચૈત્યવિષયનું સુંદર સાહિત્ય સર્જાયું છે, તે વાસ કરી રહેલા અને દેવદ્રવ્યની આવક સન્તબાલ જોતા નથી અને ચૈત્યવાસી. ખાનારા શિથીલ વેષધારીઓને એનું ખંડન કરનારું તે પૂજ્ય પુરૂષનું ખંડન કર્યું છે. અને એજ મહાપુરૂષોના સાહિત્ય જોઈ જાણે તે પુજ્ય પુરૂષે ચૈત્યનું ભગીરથ પ્રયત્નના પ્રભાવે અત્યારે તે ખંડન કરનાર હતા એવું ભરડી નાંખ્યું ચૈત્યવાસ નામશેષ (Dead) થઈ ગયો છે. આમ મગ બાજરી ભેગા ભરડી છે. એવા ચૈત્યવાસને કેઈ પણ મૂર્તિ ખરેખર સન્તબાલે સમજુ સમાજમાં પૂજક વેતાંબર જૈન સારો માનતા નથી પિતાની કીંમત અંકાવી છે. કેમકે ઉપ અને હાલ તેની ચર્ચા પણ નથી. વળી રક્ત પ્રાતઃસ્મરણીય પૂજ્ય પુરૂએ કવિ નાનાલાલના નામથી લંકાશાહના તો ચિત્યવાસને નિષેધ કર્યો છે નહિ કે બીજા સાથી વલ્લભાચાર્ય અને ત્રીજા ચૈત્યપૂજાનો શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી સાથી સ્વામીનારાયણને લખ્યા છે. તે મહારાજને રચેલ પંચાશક નોમન હડહડતું જુઠું છે. કારણકે તે સમાજે ગ્રન્થ જુઓ જેમાં પ્રભુની સેવામાં મૂર્તિપૂજાના અનન્ય ઉપાસકે છે. મનહીરા મોતી પન્ના માણેક આદિ પૂજા ઉત્તમ છે તેવી માન્યતા તે દરેક ઉત્તમોત્તમ પદાર્થો ચઢાવવાનું મૂર્તિપૂજકે પણ ધરાવે છે. મનથદ્ધિ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ સંતબાલની વિચારણા અને મૂર્તિ પુજા વિધાન પૂર્વકની પૂજાને જ પ્રભુઆગમે વધાવી બંધ થઈ ગઈ અને તેથી જ કેઈપણ લીધી છે. તેથી મૂર્તિપૂજાનો નિષેધ રસ્તે વેરની વસુલાત કરવા તેમના દ્વેષીથતું નથી, દાદુ, કબીર, નાનક અને ભેજામાંથી મૂર્તિના નિષેધ નો પંથ લકાશાહ જેવા અવળી મતિના ઉત્પન્ન નીકાલી પ્રભુનિંદક બની બીચારા જીવન થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. હારી ગયા અને “તાતા અનાવિ કાત્ત છે. સત્ય અને ગુવા ક્ષાર કરું પુત્ર: વિત્તિ' અસત્ય અનાદિનાં છે. એટલે અસત્યને હમારા બાપને કુવે છે એમ બોલતા પણ પ્રાચીન હોવાથી વધાવી લેવાય નહિ, કાયર પુરૂષોજ ખારા પાણીને પીએ છે અને કદાચ વ્યકિતની અપેક્ષાએ સત્યવસ્તુ એ વાક્યને ચરિતાર્થ કરી તેમની જીડી આદિ વાલી સિદ્ધ થાય તેથી તેને દર પ્રશ સી કરનારા હારી રહ્યા છે. કરી શકાય નહિ. છે ક માણસ અને શ્રી ભગવતીસૂત્રના પહેલા રસ્તે ચઢી જાય છે ત્યારે તેના માટે બે શતકના પહેલાજ ઉશામાં પક્ષો ઉભા થાય છે. એક સજજન કહે છે. જેમ મીર ઝિવા એ સૂત્ર મતિ. કે આ અવળે રસ્તે ચઢી ગયેલ છે. અને પ્રજાને સારી રીતે સિદ્ધ કરી રહેલ છે. બીજે એને ભકતપક્ષ કહે છે કે નહિ તેમણે પ્રભુના આગમશાસ્ત્રોમાં જ્યારે અક્ષર આ રસ્તો ખરો શોધી કાઢયો છે. ત્યાં રૂપ લીપિને પણ જ્ઞાનનું કારણ હોઈ કે મ યસ્થ અને રસ્તાને જાણકાર નમસ્કાર કરવામાં આવે છે કે જે માત્ર હોય તે તે સમજી શકે છે કે અવળે કાગળ અને સાહીથી જ બનેલ હોઈ જડ રસ્તે ચઢી ગયેલાનાં વખાણ કરનારા તેના ગણાય છે અને તે લીપીને તે સ્થાનક જેવાજ છે. બાકી ભકત તે અવળે રસ્તે વાસી પણ નમસ્કાર કરે છે તો પછી પરમાત્મા સ્વરૂપ સમ્યફ જ્ઞાન આપચઢેલાઓની નામાવલિ ઢંઢતા ફરે છે. નાર પ્રભુમૂર્તિ નમસ્કાર કરવા લાયક તેમ સંતબાલે પણ દાદૂ દયાનંદ, કેમ ન ગણાય ? નિશાળમાં ભૂગોળથી કબીર અને નાનકની નામાવલી મુકવા જે જ્ઞાન નથી થઈ શકતું તે જ્ઞાન નકમાંડી તેથી કાશાહ સીધે રસ્તે ચાલનાર શાથી થઈ શકે છે અને નકશો પણ છે તેમ કહી શકાય નહિ. કારણકે તેઓ જડ છે. આ બધી વાતે કેમ ભૂલી મૂર્તિપૂજાના અને દેવ ગુરૂ ધર્મના કટ્ટર વાય છે વિધી છે અને એવાઓની પ્રશંસા કરવી હરિભદ્રસૂરિજી મહારાજ માત્ર એ તો ગુદા વિવાદે તે જાતિ ચૈત્યવાસી સાધુ પૂજા કરે તે મr:પરસ્પરં કારિત મોદvમદા નિ: પૂજાને તથા તેમના ચેત્યવાસને ઠેકાણે એ લોકના ભાવાર્થ ને અનુસરવા જેવું ઠેકાણે નિષેધે છે. બાકી શ્રાવક શ્રાવિછે અને તે સન્તલાલ જેવા વિદ્વાન્ કાને માટે તે પુષ્પાદિ દ્રવ્યથી પૂજાને ને શેભે એવું છે. અવશ્ય કરણીરૂપે લખે છે. આમ હોવા વિદ્વાન વર્ગ તો સહેજે સમજી છતાં પણ જૈનપ્રકાશમાં અજ્ઞાની મનશકે એમ છે કે પોતાની લખવાની રછ બે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના - For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ mોના પાઠે આપે જાય છે અને એ પહેલાં લખમશી અકળાઈને બોલી ઉઠયા jદે થશે ધાન નરે જી રે રમાન હે. હું લંકાશાહ આ શું કહો છો? ના સિદ્ધાંતને સત્ય કરી બતાવે છે. જે આપણે બધા ગુરૂ તો કહે છે કે શાસ્ત્રમાં હરિભદ્રસૂરિજી મહારાજ પ્રભુમૂર્તિની તે ઘણે સ્થળે અધિકાર છે. મૂર્તિપૂપૂજા પુષ્પાદિ શ્રેષ્ટ દ્રવ્યથી શ્રાવકે કરી જાના આલંબન સિવાય આગળ વધી શકે છે એ સિદ્ધાંતના પ્રખર હિમાયતી શી રીતે શકાય? તો તે આગમ પાઠી છે ને તેઓશ્રી કૃષખનનના દૃષ્ટાંતથી ગુરૂ દેવો ખરા કે તમે ખરા ? કાશાહે દ્રવ્યપૂજામાં થતી હિંસાનું વારણ બતાવી આચારાંગસૂત્ર, સૂયગડાંગ, ભગવતિ અને અપૂર્વ ધર્મના લાભનું તારણ કાઢે છે. દશવૈકાલિક વિગેરે શાસ્ત્રોના પાઠે બતાતેમના નામે આવા બેટા ગપગેળા વીને પૂરવાર કરી બતાવ્યું કે મૂર્તિપૂજા ગબડાવવા એ નરી કુટીલતા છે. અને જેનશાસ્ત્રમાં ક્યાંય નથી. ” મૂર્તિના લુમ્પક કાશાહ જેવાના પ્રક- સન્તબલે આ ગાલપુરાણ રચતાં રણમાં મૂર્તિના હિમાયતીનું પવિત્ર નામ કમાલ કરી છે અને તેથી પણ લાવવું એ અસતીના પ્રકરણમાં સતીનું આગળની ધમાલ જુદી છે. અરે નામ લેવા જેવું છે અને એમ કરવાથી સંતબાલજી જરા વિચારશો કે ? સતીઓને અન્યાય મળે છે તેવીજ રીતે જે આચારાંગસૂત્રની નિર્યુક્તિ, ટીકા સન્તબાલે ઠેકાણે ઠેકાણે મૂર્તિના અને પ્રભુમૂર્તિના દર્શનથી સમ્યક્ત્વની નિન્ય ઉપાસક અને પ્રભુમાર્ગની અઠંગ મળતા બતાવે છે તથા તીર્થકરોની સેવા કરનારાઓનાં નામ મૂર્તિ નિષેધક જન્મભુમિ, દીક્ષા જ્ઞાનોત્પત્તિ અને નિ ર્વાણભૂમિ આદિ સ્થળે યાત્રાદર્શન અને લેકશાહના જીવનમાં દાખલ કરી પૂજનને સમ્યક્ત્વને નિર્મળ કરનારાં કહ્યાં તે મહાપુરૂષને ભયંકર છે. તે આચારંગસૂત્રના પાઠથી મુક્તિ અન્યાય આપે છે. વળી રાયપરોણી. નિષેધ કરનાર લંકાશાહની સુર્યના પ્રકાજીવાભિગમ ભગવતી આદિ સૂત્રમાં શને નિષેધ કરનાર ઘૂવડના જેવી દશા કેમ સ્થળે સ્થળે પ્રભુમૂર્તિના પાઠે હેવી ન મનાય ? લંકાશાહ કેવળ સમજ છતાં ૪-૮-૩૫ ના જૈનપ્રકાશમાં લખ વગર મૂળ ગગડાવી ગયા હશે. અને મશી શેઠ અને લંકાશાહને કલ્પિત સંવાદ લખમશીના ઠેકાણે તેમના સામે કોઈ ખડે કરી ૧૧-૮-૦૫ ના અંકમાં ફેંકા કાટપુતલી ઉભી કરી દીધી હશે. શાહ ના મુખમાં એવા શબ્દો મૂક્યા હવે સૂયગડાંગ સૂત્ર ઉપર વિચારીએ છે “ફેંકાશાહે ઠંડાપેટે જવાબ આપતા તેમાં પણ અભયકુમારે આદ્રકુમારઉપર કહ્યું કે જેનઆગમમાં ભગવાન મહા- પ્રભુની મૂર્તિ મોકલી છે, જેના દર્શનથી વીરે અને તેમના ગણધરોએ કયાંય પણ આદ્રકુમારને જાતિ સમરણ જ્ઞાન થાય તિ પૂજાનું વિધાન કર્યું હોય તેવું મેં છે, પૂર્વ જન્મ યાદ આવે છે. અને જોયું નથી. હજું વાક્ય પુરૂ કરે છે તે કલ્યાણ કરનારી પ્રભુમૂર્તિના પ્રભાવે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~- ~~-~~ ~- ~ ~- ~ હકક સંતબાલની વિચારણા અને મૂર્તિ પુજા વિધાન સમસ્ત પાપાચરણને ત્યાગ કરી સુસં. ચોથા સુત્રનું નામ દશવૈકાલીક યમી બની મુક્તિમાર્ગ ખોળી લે છે. લખ્યું છે તેમાં પણ મૂર્તિ પૂજા નથી, આવી કલ્યાણ કરનારી પ્રભુસ્મૃતિના એમ લંકાશાહે લખમશીને જણાવ્યું. અધિકારને જાણવા જેવી સંસ્કૃત જ્ઞાન- પરંતુ લેખમશી કેવી શકિતવાળો હશે તે ની ગંધ પણ તમારા લંકાશાહમાં નહિ અત્યારે આપણને શી ખબર? યદિ હોય એટલેજ કહી દીધું હશે કે “જુઓ લખમશી હોશિયાર અને વિદ્વાન હોત આ સૂયગડાંગમાં પણ મૂર્તિપૂજાનો તે જરૂર ફેંકાશાહની સાન ઠેકાણે વિષય નથી.” જે જૈન સૂત્રને આખાય લાવત અને કહેત કે સાહેબ ! દશવૈકાદારોમદાર મૂર્તિપૂજા ઉપર છે. અને લિકથી તે પ્રભુમૂર્તિનું બહુ માન કરવું તેમાં મૂર્તિ નથી એમ કહેવું તે દુનિ- ચોખી રીતે સિદ્ધ થાય છે. કેમકે તેમાં યામાં સૂર્ય નથી એમ કહેવા જેવું સાફ લખ્યું છે કે જ્યાં સ્ત્રીની મુતિ સન્તલાલને શું નથી લાગતું હોય ત્યાં સાધુ ઉતરે નહિ. માત્ર સ્ત્રીની મૂર્તિવાળા ઉપાશ્રયમાં સાધુને નહિ ઠીક હવે આગે ચાલે. રહેવાની પરવાનગી આપનાર દશવૈકાલિત્રીજું નામ લંકાશાહે ભગવતીજીનું કથી સારી પેઠે સમજાય છે કે યદિ લીધું છે. તે તેના પહેલા સ્ત્રીનું ચિત્રકામ વિકારને પોષી શકે તે શતકમાં પહેલાં ઉદશામાં ન મીટિવ વીતરાગની મૂતિ વીતરાગતાને કેમ એ પાઠનું આગળ વર્ણન થઈ ગયું છે નહિ પોષી શકે ? આમ વિચાર કરતાં હવે બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં સત્તબાલજીનું લખાણ આખું કલ્પિત તંગીયા નગરીના શ્રાવકના અધિકારમાં, સિદ્ધ થાય છે. અને આગળ હું લખી શતક ત્રીજુ ઉદેશો પહેલે ચમરેન્દ્રના ચુક છું કે આ એક તરેહની વેલ અધિકારમાં, શતક બારમામાં સંખે છે. જેમ જેમ હું તેમની કલ્પનાના મેજા પુષ્કલીના અધિકારમાં, શતક તેરના આગળ આગળ નિહાળતો જાઉં છું તેમ ઉશા સાતમામાં ઉદાયન રાજા અને તેમ મારો તે વિશ્વાસ દઢ થતો જાય છે પ્રભાવતિના અધિકારમાં, શતક વીશમામાં કે કેવળ સન્તબાલનું હદય એજ લેકશાહ. ઉદેશા નવમામાં જંઘાચારણના અધિ- વળી ફેંકાશાહના મોઢામાં “વેદ ધર્મના કારમાં પ્રભુમૂર્તિની સારી પેઠે સિદ્ધિ ગીતા નામના ગ્રન્થમાં માનસિક પૂજાની થઈ શકે છે. આવા અનેક પાઠે એકજ પ્રશંસા કરી છે અને તે આરાધવાથી જ આ સૂત્રમાં હોવા છતાં તે સત્રના નામે પ્રભુ ગળ વધી શકાય છે તેમ સ્પષ્ટ સમજાવ્યું મૂર્તિને નિષેધ કરે ને કદાગ્રહી બની છે”આવા શબ્દો મૂક્યા છે. હવે વિચારવાનું પિતાનો કક્કો ખરો કરવાની ધૂનમાં યદ્ધા એ છે કે ગીતા સન્તલાલે વાંચી કે ભેંકાતદ્દા બકી દેવું એના જેવી બીજી બાલી- શાહે વાંચી લંકાશાહે ગીતા વાંચી શતા કઈ ? અને તે વખતે લખમશી નામની કલ્પિત For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ વ્યકિત પાસે ઉપરના અક્ષરે કહ્યા તે છે, તે વાતની પુષ્ટિ લખમશીના મુખમાં વાતને હૃદય કબુલજ કરી શકતું નથી. મુકેલી નીચેની ગાથા કરી રહી છે. કારણકે લેકશાહ સંસ્કૃત જ્ઞાનથી હીન નિ મવા રત્નમ, સારા વનિત જે સિદ્ધ થાય છે. જે તેવું જ્ઞાન હોત તો નોr, તે જે માળ, દિત્તિ સમા પાછળ કહ્યા પ્રમાણે સુત્રમાં લખેલ મતિ મri૬ અર્થ મંદિરના કાર્યોમાં ગાડાંપૂજાના વિધાનને સારી પેઠે સમજી એને જે બળદ વહન કરે છે તે સર્વે શકત પણ એમ બન્યું નથી. વળી આજ મરીને દેવગતિ પામે છે. આ ગાથા કાલના લીખારીઓને પણ આપણે જોઈએ હમારા કેઈ પણ માન્ય ગ્રન્થમાં નથી. છીએ કે તેમને કેટલું જ્ઞાન હોય છે? છતાંએ લખમશીના મોઢામાં આવું મરિથાને મણિપાત (Copy to કપિત કથન મૂકવું તેજ સંત બાલના Copy ) કરી જાણે છે. એટલે હમોને લેખની કલ્પિતતા સિદ્ધ કરે છે. આથી તો લાગે છે કે લંકાશાહનું જીવન એ સ્થાનકવાસીને પંથજ કલ્પના ઉપર સન્તબાલની કલ્પનાથી ખડું કરેલ તુત ચાલી રહ્યા છે તેમ થશે. (અપૂર્ણ). : લેખકને વિજ્ઞપ્તિ : ૧ લેખક મહાશયેએ પોતાના લેખો કાગળની એક બાજુ સહીથી સારા અક્ષરે લખી મોકલવા. ૨ દરેક લેખક મહાશય પિતાને લેખ દર મહીનાની વદી પાંચમ પહેલાં મોકલી આપે. ૩ જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક મન્તવ્યથી ભિન્ન લેખ ન આવે જોઈએ. ૪ સાદી સરળ ભાષામાં દલીલ પુરસર લેખ લખવા. ૫ લેખો પાછા મોકલવા માટે તંત્રી જવાબદાર નથી. તંત્રી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરા ૯૫ કર્તા-શ્રી જીવનપ્રભસૂરી અનુમુની ન્યાયવિજય મંગલાચરણ ફલ અને લતાઓથી વ્યાપ્ત ભૂતામણ જગતને શરણરૂપ સાતમા તથા ઉદ્યાનમાં આવી, અવગ્રહ યાચી માસું ત્રેવીસમાં તીર્થકરને નમસ્કાર કરીને રહ્યા અને ચોમાસી તપ (ચારે મહીભવ્ય જીવોને મંગલ કરનાર મથુરાકલ્પને નાના ઉપવાસ ) કર્યું. દેવીને પ્રતિબંધ. ધર્મરૂચિ અને ધમષનું ચોમાસું તેમના સ્વાધ્યાય તપ ચારિત્ર અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસ- પ્રમાદિગુણેથી ઉદ્યાનની અધિષ્ઠાત્રી નકાળમાં ધર્મચિ અને ધર્મઘોષ કુબેરાદેવી સંતુષ્ટ થઈ. આથી તેણે રાત્રે નામે બે નિઃસંગ મુનિસિ હ હતા. ૨ પ્રકટ થઈને કહ્યું કે– તેઓ છ અઠ્ઠમ દશમ દ્વાદશમ “હે ભગવન હું તમારા ગુણોથી પક્ષખમણ માસખમણ બેમાસી ત્રિમાસી ઘણુ ખુશી થઈ છું, તે કંઇક વરદાન ચોમાસી ખમણ તપ કરતા ભવ્યને માગે.” મુનિઓએ કહ્યું કે અમે પ્રતિબોધતા એકવાર મથુરાપુરીમાં નિ:સંગ છીએ, અમારે કંઈ નથી જોઈતું. પધાર્યો. ત્યારપછી તેઓએ તે (કુબેરાદેવી) ત્યારે મથુરા બાજન લાંબી ને ધર્મ સંભળાવી વિરતિ-શ્રાવિકા અને નવજન પહોળી હતી. જેને બનાવી. નજીકમાં યમુનાના પાણીથી ધેવાતા અન્યદા કાર્તિક સુદિ આઠમની શ્રેષ્ઠ કિલ્યો હતો, જે સફેદ ઘરો દેવા- રાતે મુનિઓએ શયાતરીના સંબંધથી લયે વાવ કુવા પુષ્કરિણી જિનાલયે કુબેરાદેવીને જણાવ્યું કે-હે શ્રાવિકા? અને હાટોથી સુશોભિત હતી, જ્યાં સમ્યકત્વમાં દઢ રહેવું, જિનવંદનબ્રાહ્મણે વિવિધ કળાઓ અને ચારે જિનપૂજનમાં ઉપયેગવંત રહેવું. અમે વિદ્યાઓને ભણી રહ્યા હતા. જેમાસુ પુરું કરી વર્તમાન યુગે અન્ય તે મુનિઓ અહીં અનેક વૃક્ષ કુલ ગામે પારણુ માટે વિચરીશું. - ૧ જૈનમુનિઓને આહાર-પાણીની વિનતિ કરવામાં આવે ત્યારે તેઓ પ્રત્યુત્તરમાં “ વર્તમાન ગ” એ શબ્દ કહે છે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only મથુરાના કંકાલીટીલામાંથી પ્રાપ્ત થએલ પ્રાચીન જૈન શ્વેતાંબર અવશેષા M શ્રી નેમિનાથ ભગવાન Navra શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પાદુકા Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ * , ત્યારે તેણીએ શોક ધારણ કરીને વિંટાએલ તોરણ વિજા તથા માલાએથી પુછયું કે હે ભગવાન્ ? આપ આ ઉદ્યા- અલંકૃત અને શિખરની ઉપરના ત્રણ નમાં હંમેશ શા માટે ન રહે. છત્રથી શોભતો સ્તૂપ રચાવ્ય: જેની ચારે સાધુઓએ જણાવ્યું કે બાજૂ ત્રણ મેખલા હતી. એકેક મેખસાધુઓ, પક્ષીઓ, ભમરા, ગોકુલે, લામાં ચારે દિશાએ પચરંગીરથી અને શરદકાળના વાદળાં એક સ્થાને બનાવેલ મૂર્તિઓ સ્થાપી, જેમાં મૂલ સ્થિર બની રહેતા નથી. નાયક તરીકે શ્રી સુપાર્શ્વભગવાનની તેણીએ (દેવીએ વિનંતિ કરી કે- પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. જો એમ હોય તે મને કાર્ય ફરમા કયા દેવ હતા? કે જેનું હું પાલન કરી શકું. સાધુઓએ જણાવ્યું કે–ચદિ તારે સવારે લોકો જાગ્યા, તેઓ રૂપને અતિ આગ્રહ છે તે અમને સંઘ સાથે જોઈ પરસ્પર કલહ કરવા લાગ્યા. કોઈ કહે છે કે-આ વાસુકી (સાપ) નાં લંછમેરૂગિરિપર લઈ જઈ જિનવંદન કરાવ. નવાળે સ્વયંભૂ દેવ છે. અન્ય કહે છે તેeણીએ જણાવ્યું કે હું તને કે શેષનાગની શય્યામાં રહેલ આ બનેને ત્યાં જિનેશ્વરનાં વંદન કરાવું. નારાયણ દેવ છે. આ જ રીતે કોઈકેઈએ પરંતુ જે ત્યાં મથુરાના સંઘને લઈ બ્રહ્મા ઘરણેદ્ર સૂર્ય અને ચંદ્ર વગેરેની જવામાં આવે તે કદાચિત વચમાં મિ- કલ્પના કરી. બૌદ્ધ કહે છે કે–આ સ્તુપ ધ્યાત્વીદેવે વિન કરે. નથી કિન્તુ બુદ્ધાંડક છે. સાધુઓ બોલ્યા કે–અમે આગમના આથી મધ્યસ્થ પુરૂષોએ કહ્યું કેઆધારે મેગિરિ દેખે છે, તારી લડો નહીં, આ દેવનિર્મિત છે માટે તે શક્તિ યદિ સંઘને લઈ જવા માટે પર્યાપ્ત (દેવ)જ તમારો સંશય ભાંગશે. તમો ન હોય તે પછી માત્ર અમારા એના પિતાપિતાના દેવને ચિત્રપટમાં આલેખીને જવાથી સર્યું. પોતપોતાના પૂજારી સાથે આવે. જેના આથી વિલખી થએલ દેવીએ જણા- આ દેવ હશે તેને જ એક ચિત્રપટ ચું કે-જે એમ છે તે તેવી પ્રતિ- સ્થાયી રહેશે અને બીજાના પટને માઓથી અલંકૃત મેરગિરિની આકૃતિ સ્વયં દેવજ નાશ કરશે. (મેરૂરચના) કરાવી આપું, જ્યાં તમે સંઘે પણ સુપાર્શ્વનાથ ભગવાનને સંઘ સાથે દેવવંદન કરો. ચિત્રપટ આલેખે. - સાધુઓએ તે (કથન) સ્વીકાર્યું. ત્યારપછી દરેક ધર્મવાળા આલેખેલ મેરૂ પહાડની રચના, પિતાપિતાના ચિત્રપટે તથા પૂજારી સાથે ત્યારપછી તે (કુબેરા) દેવીએ પૂજા કરી નવમી રાતે ગાયન ગાવા રાતે સ્વર્ણમય, રત્નજડિત, અનેક દેથી લાગ્યા. અધી રાતે જોરદાર પવન ચાલે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરા કપ ઘાસ કાંકરા તથા પત્થરને ઉડાડવા દેએ પણ ગુપ્ત પણે રહી અભિષેક કર્યો લાગ્યું. જેણે દરેક ચિત્રપટને પણ આજ પણ (દેવ) એ જ રીતે તેડી નાખ્યા અને ઉડાડી મૂક્યા, મનુ- યાત્રાએ આવે છે. બે પણ જોરદાર ગજા રવથી નાસી અનુક્રમે દરેકે અભિષેક કર્યા પછી જૂદી જૂદી દિશામાં ચાલ્યા ગયા. ફુલ ધૂપ વસ્ત્ર મહાવ્રજ અને આભરણે - માત્ર એક સુપાર્શ્વનાથ ભગવાનને ચડાવ્યા, સાધુઓને વસ્ત્ર ઘી ગોળ ચિત્રપટ સ્થિર રહ્યો. વિગેરેનું દાન કર્યું. લેકે વિરમય પામ્યા, અને નક્કી કર્યું કે આ અરિહંત દેવ છે. બારમી રાતે માલા ચડાવી. તે ચિત્રપટ આખા શહેરમાં ફેરવ્ય, આ પ્રકારે તે મુનિ જિનેશ્વરોને એમ પટયાત્રા પ્રવતી. વાંદીને સકળ સંઘને આનંદિત કરી પહેલી જિનેન્દ્ર પૂજા માટે વ્યવસ્થા ચોમાસું કરી અન્ય સ્થાને પારણું કરી ત્યાર પછી અભિષેકનો પ્રારંભ કર્યો. તીર્થ પ્રકટાવી અનુક્રમે મોક્ષ પામ્યા. પ્રથમ અભિષેક કરવા માટે શ્રાવકમાં ત્યાં સિદ્ધક્ષેત્ર થયું. વિવાદ ચાલ્યા, વૃદ્ધ પુરૂષોએ “એક કુબેરા દેવી ગેલકમાં દરેકના નામની ચીઠ્ઠીઓ ત્યાર પછી મુનિઓના વિયોગથી (કાપલીઓ) ભરવી, કુમારીના હાથે દુઃખિત દેવી હંમેશા જિનેન્દ્ર પૂજામાં પહેલી ચીઠ્ઠી જેના નામની તત્પર બની, અધોં પલ્યોપમનું આયુષ્ય પહેલી ચીઠ્ઠી નીકળે તે દરિદ્ર ભેગવી, ત્યાંથી એવી મનુષ્યપણે અવતરી હો કે તવંગર હે પણ પહેલે ઉત્તમપદને પામી. તે સ્થાને જે જે દેવી જિનેન્દ્રાભિષેક કરે” આ પ્રમાણે દશમી ઉત્પન્ન થાય છે તે તે કુબેરા એવા નામે રાતે વ્યવસ્થા કરી. ખ્યાતિ પામે છેક - ત્યાર પછી એકાદશીએ દૂધ દહીં તેનાથી રક્ષણ કરાતો સ્તુપ ઘણું કાળ ઘી કેસર અને ચંદનથી ભરેલા હજાર સુધી ઉઘાડો રહ્યો, આ પ્રમાણે પાર્ષકળશે વડે શ્રાવકોએ અભિષેક કર્યો, નાથ ભગવાનના સમય સુધી ચાલ્યું. ૨ શ્રી સુપાર્શ્વનાથ, એ સાતમા તીર્થકર છે જેના જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન ભદૈની ( બનારસ )માં થયા છે મોક્ષગમન સમેતશિખર પર યુએલ છે. જેઓ અસંખ્ય કાળ પહેલા વિદ્યમાન હતા. ૩ કુબેરા, એ મથુરાતીર્થની અધિષ્ઠાત્રી દેવી છે, પણ શાસનદેવી નથી. જે અય્યતા દેવીની જેમ નરવાહનવાળી છે. (મલ્લિનાથ તીર્થકરના યક્ષનું નામ પણ કુબેર યક્ષ છે ) ૪ શ્રી પાર્શ્વનાથ. આ તેવીસમા તીર્થંકર છે જેના જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન બનારસમાં થયા છે નિર્વાણ સમેતશિખર ઉપર થએલ છે જેનો જન્મ ઇ. સ. પૂર્વે ૮૭૬માં અને નિર્વાણ ઇ. સ. પૂર્વે ૭૭૬માં ચએલ છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હર www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ એકવાર લેાભને વશ અનેલ મથુરાના રાજા એ મનુષ્યાને એકઠા મેળવી જણાવ્યું કે આ સેાના અને મણિથી અનાવેલ સ્તૂપને ઉખાડી મારા ભંડારમાં દાખલ કરે. લેકે સ્તૂપને ખેાદવા માટે તિક્ષ્ણ કુહાડાઓના ઘા દેવા લાગ્યા, પરંતુ તે ઘા સ્તૂપ ઉપર ન પડેતા ઘા કરનારાએના શરીરેજ પડવા લાગ્યા. હવે સ્વય રાજાએ થાકીને ઘા કર્યો ખસ કુહાડા રાજાના માથા પર પડયા અને રાજાનું માથું કપાઈ ગયું. પછી ક્રોધિત દેવીએ પ્રકટ થઈ લેાકેાને જણાવ્યું કે—હૈ પાપીયે ? આ શું આરહ્યું છે ? રાજાની જેમ તમે પશુ મરશે. આથી લોકોએ ભયભીત મની હાથમાં ધૂપધાણા લઇ દૈવી પાસે ક્ષમા માગી. દેવીએ ઉત્તર આપ્યા કે દિ જિનઘરની પૂજા કરશે। તે ઉપસગેને વિનાશ થશે. જે જિનપ્રતિમાની અથવા સિદ્ધાલયની પૂજા કરશે તેનું ઘર સ્થિર રહેશે, એમ નહી કરે તેનાં ઘર પડી જશે. ” “ પ્રત્યેક વર્ષે શહેરમાં જિનપટના વરઘોડા કાઢવા, કુહાડાછરૢ પાળવી ( પર્વ માનવું) જે અહી રાજા થાય તેણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરીને જમવું નહી તેા તે જીવશે નહીં. 99 લેાકેા પણ તે દેવીના કથન પ્રમાણે કરવા લાગ્યા. ભગવાન થયા ડેવલ પાર્શ્વનાથ પછી વિચરતા જ્ઞાન મથુરામાં વિચરતા દિવસે પધાર્યો. સમાસરણમાં ધમ સંભળાવ્યેા, દુઃષમકાળમાં થનારા ભાવા પણ પ્રકાશ્યા અને અન્યત્ર વિહાર કરી ગયા. હવે કુખેરાદેવીએ સંધમેળવીને જણાવ્યું કે-ભગવાને દુ:ષમકાળ નજીક હાવાનું જણાવ્યું છે. મનુષ્યા અને રાજાએ લાભગ્રસ્ત થશે, હું પણ પ્રમાદી છું તેમજ ચિરકાળ રહેનાર નથી. માટે આ ઉઘાડા સ્તૂપને ચિરકાળ સુધી સાચવી શકીશ નહી. તે હવે હું સ્તુપને સંઘની આજ્ઞાથી (સમ્મતિથી)ઇંટા વડે ઢાંકી દઉં ? તમા બહાર પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરો, અને હું તથા મારે સ્થાને આવનાર દેવી અંદર (સ્તુપની પૂજા ) પૂજા કરીશુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક આ પ્રમાણે સાંભળી, તે વિશેષ લાભ કર છે એમ માની, સ ંઘે દેવીનાં કથનને આ માટેજ કલ્પ-છેદ ગ્રંથમાં મંગલ-અનુમતિ આપી, એટલે દેવીએ તે ચૈત્યની પરૂપણામાં મથુરાનાં ભુવનનું નિર્દેશન કરાવ્યું છે. પ્રમાણે કર્યું. ચાદમી સદીના જાઁદ્વાર For Private And Personal Use Only ભગવાન્ મહાવીર સ્વામીના નિર્વાણ પછી તેરસેાથી અધિક વર્ષો જતાં Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org મથુરા કલ્પ ૭૩ બપ્પભદ્રિ સૂરિ થયા તેમણે આ તીર્થ આ જિનાલય હજારો જિન-પ્રતિ. ઉદ્ધર્યું અને પાર્શ્વનાથ ભગવાનની પૂજા માએ દેવકુલિકાઓ આવાસપ્રદેશો પ્રવર્તાવી, નીરંતર પૂજા કરાવવા માટે મને હર ગંધપૂટી ચિલણિકા અંબાદિ કાનન કુવા અને કેટ કરાવ્યા, ચોરાશી અને અનેકક્ષેત્રપાલ વિગેરેથી સંયુક્તએણીઓ ( )દેવરાવી. સુભિત છે. સંઘે ઇને ખસતી દેખી (ડુપને) મથુરામાં બનેલા ઐતિહાસિક પ્રસંગો પત્થરથી વીંટી દઈએ એમ ધારી આ નગરી ભાવ મીર્થકર કૃષ્ણ વાતુપના ઢાંકણને ઉખેડયું, પરંતુ દેવીએ સ્વપ્નમાં આવીને નિષેધ કર્યો, અને સુદેવને જન્મ લે છે. યક્ષ બનેલા જણાવ્યું કે-આ ઉઘાડ નહી. આવા આર્યમંગુ આચાર્યનું અને ચારના જીવ પ્રમાણે દેવીના વચનથી સ્તુપ ઉઘાડ. હુંડિયજલ (યક્ષ)નું મંદિર બનેલું છે. વાનું કામ બંધ રાખ્યું, અને ચારે મથુરામાં પાંચ સ્થળ છે. અકર્મ સ્થલ બાજુથી સારા પત્થરો વડે વીંટી લીધા. (૧) વીર સ્થલ (૨) પભ સ્થલ (૩) જે આજ પણ દેવે વડે સુરક્ષિત છે. કુસસ્થલ (૪) અને મહાસ્થલ (૫) ૫ શ્રી બમ્પટ્ટિસૂરિ વી. સં. ૧૨૭૦ વિ. સં. ૮૦૦ને ભા, સુ. ૩ દિને જમ્યા. વી. નિ. સં. ૧૩૯૫ વિ. સં. ૮૯૫ ના ભા. સુ. ૬ દિને ૯૫ વર્ષની વયે સ્વર્ગે ગયા. તેઓએ ગ્વાલિયરના આમ રાજાને પ્રતિબોધી જૈન બનાવ્યા હતા, અને શ્વેતામ્બર દિગમ્બરોના વાદમાં જય પામી ગિરનાર તીર્થને શ્વેતામ્બર તીર્થ તરીકે જાહેર કર્યું હતું ( તપાગચ્છપટ્ટાવલી, ઉપદેશ તરંગીણી ) ૬ આ સ્થાન અત્યારે પણ ચોરાશીના નામથી પ્રખ્યાત છે. અહીં ચોરાશીનું જિનાલય પણ છે. મથુરાની પરિક્રમા દેનાર વિષ્ણુ- યાત્રિકે અહીંથી જ પરિક્રમા (પ્રદક્ષિણા ) ની શરૂઆત કરે છે. ચોરાશીના જિનાલગ્ના મધ્ય ભાગમાં સ્તૂપ ઉપર ઉપાધ્યાય વિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત શ્રીજબૂસ્વામીની ચરણપાદૂકો છે. ૭ કૃણવાસુદેવ જૈનશાસ્ત્ર માન્ય ગેસઠ મહાપુરૂષોમાં કૃષ્ણચંદ્રજી નવમા (છેલા) વાસુદેવ, ત્રણ ખંડના અધિપતિ થયા છે અને તેઓ બાવીસમા તીર્થંકરના અનન્ય ઉપાસક હતા. આગામી વીસીમાં તેઓ અમમ નામના બારમા તીર્થંકર થવાના છે. તેમનો જન્મ મથુરા નગરીમાં તેમના મામા કંસના કેદખાનામાં થયો હતો. જન્મ થયા પછી તેમને વૃંદાવન લઈ જઈ ઉછેરવામાં આવ્યા હતા. હુંડિયક્ષ એક ચોર હતું તેને પકડીને રાજાએ ચૂળીએ ચડાવ્યો મરતી વખતે તેને પાણીની તરસ બહુ લાગી હતી. પરંતુ ત્યાં રહેલા કોઈ પણ માણસે તેને પાણી ન પાયું ત્યાં એટ: લામાં એક શ્રાવક આવ્યા તેણે મરતા ચોરની દયા ખાઈ તેને નવકાર મંત્ર આપ્યો અને કહ્યું છે આનો જાપ કર હું હમણાં પાણી લાવું છું શેઠ પાણી લેવા ગયા અને ચોર નવકાર મંત્રનું સ્મરણ રટન કરતે કરતા મૃત્યુ પામ્યા પરંતુ નવકાર મંત્રના સ્મરણથી મૃત્યુ પામી યક્ષ થયું. રાજાએ એ વણિકને ચોરને હાયક માની તેને પણ શૂળીએ ચડાવ્યો કીતુ યક્ષ થયેલ ચેર ઉપયોગથી પિતાને આ સ્થિતિ પહોંચાડનાર; અને દર્શનના ગુરૂ એવા શ્રાવકને બચાવવા નીચે આવ્યો શ્રાવકને શળીએથી નીચે ઉતારી દીધો. નગરજનોએ આ ચમત્કારી યક્ષરાજનું મંદિર બનાવ્યું. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિન-મન્દિર લે: મુનિ દર્શન વિજય भत्तिमंगलचेइयं, निस्सकडमनिस्सकडं चेइयं । सासय चेइयं वंदे, उवइट जिणवरिंदेहि જેને સમાજમાં કોઈ પણ પ્રશ્ન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ શ્રમણઉપસ્થિત થાય ત્યારે તેને નિર્ણય કરવા સંઘે વલભીપુર (વળા)માં આગમને માટે જિનાગને પ્રધાન માની વિચાર પુસ્તક રૂપે લખ્યા છે. કરવો પડે છે. દેવર્ષિ ગણિ ક્ષમાશ્રમણ તે સમયના તીથકર, ગણધર, ઓછામાં ઓછા દશપૂર્વ સુધીના જ્ઞાનવાળા પૂર્વધર,પ્રત્યક પ્રધાન શ્રમણ અને પૂર્વધર હતા શ્રી દેવગિણિક્ષમાશમણે આગબુદ્ધ તથા તીર્થકરોના શિષ્યોએ બના મેને પુસ્તકારૂઢ કર્યા ત્યારે બીજા પણ વેલ શાસ્ત્રો તેજ પ્રમાણ ભૂત જન કરેડે ગ્રંથ ( કે) પુસ્તકારૂઢ કર્યા આગમે છે. શરૂ શરૂમાં આ આગમે છે. અને તેમના એ સંગ્રહિત ગ્રન્થો મેટી સંખ્યામાં હતા કાલક્રમે તેને હાઈને જ જૈન શાસન જયવંતુ છે. હાસ થવા લાગ્યો અને નાશ પામતા આમના જ્ઞાનને સુરક્ષિત કરવા નવીન આટલે ઈતિહાસ જાણ્યા પછી એમ આગમોની રચના પણ ચાલુ રહી. આ રીતે કહિએ તો ચાલે કે તેઓએ જિનાગમવીર નિર્વાણ સંવત ૯૮૦ માં કુલ ૮૪ યથાતથ્યપણે સંગ્રહિત કર્યા છે. એટલે આગમ વિદ્યમાન હતા વીર નિતેમનું વચન એજ પ્રમાણભૂત સં. ૯૮૦ વિક્રમ સં. ૫૧૦ માં શ્રી જિનાગમ છે. ૧ નંદસૂત્ર શ્રમણપ્રતિક્રમણ તથા સ્થાનાંગસૂત્ર ( સૂ૦ ૭૫૫ ) ના આધારે ૮૪ આગની યાદી મળે છે. ભગવતી સૂત્ર શતક ૨૫ ઉદેશે. ૩, સમવાયાંગ સૂત્ર ૧૩૬ થી ૧૪૮-૧૫૭, નંદીસૂત્ર તથા અનુયેગઠાર સૂત્રના આધારે નિયંતિ (ભાષ્ય) અને સંગ્રહણી પણ આગમ છે. २ वाई य खमासमणे, दिवायरे वायग ति एगठा ।। पुव्वगयम्मि य सूते, ए ए सद्दा पउंज्जति ॥ १॥ अनयाऽऽर्यया क्षमाश्रमणादि शब्दाः पूर्वधरेष्वेव संवन्ध्यन्त इति निश्चयादेतेषां पूर्वधरत्वं क्षमाश्रमणपदालंकृतत्वेन, अत एवानर्वाचीनत्वमेतेषाम् ॥ वि० सं० १९७७ ० शु०१, जैनधर्म प्रसारक सभा प्रकाशित, घृहत् क्षेत्रसमास प्रस्तावना । For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ જિન મન્દિર કાળાંતરે તેમાં પણ હાસ થવા મુસલમાનેએ ભારતવર્ષ લાગે, જેમાંથી હાલ ૪૫ આગ પર ભીમબાણાવળીના સમયથી વિદ્યમાન છેઆ દરેક આગમ જેન એક પછી એક હલ્લા શરૂ કર્યા સમાજના પ્રાચીન શાસ્ત્રો છે. જેને માટે અને બે સદી જતાં તે તેમણે વિક્રમ સંવત્ ૧૫૦૮ સુધી એક સરખી હિંદને પોતાનું વસવાટ સ્થાન બનાવ્યું. માન્યતા હતી. પરંતુ તે વર્ષમાં ફેંકી. તેની સત્તા જેમ જેમ ભારતવર્ષ પર મત જૂ પડે જેણે ૪૫ પૈકીના ૩ર વધતી ગઈ તેમ તેમ તેમની ધર્મ આગમો પ્રમાણે રાખ્યા અને મૂર્તિપૂજા સંસ્કૃતિ પણ પથરાવા લાગી, ને વિરોધ કર્યો ત્યારબાદ તે મતમાંથી મુસ્લીમ સંસ્કૃતિએ અનેક આર્યોના ટુંકમત-સ્થાનકમાગીમત જૂદો પડયે હૃદયમાં ક્રાંતિ મચાવી હશે પરંતુ જે પણ ઉપરની બને માન્યતામાં કે આર્ય તેને ભોગ બન્યો ન લંકામત નેજ અનુસરે છે. હ. મોહમેદનસંસ્કૃતિમાં મૂર્તિ પૂજાને મૂર્તિપૂજા એ પ્રાચીન કાળથી ચાલી વિરોધ એ પ્રધાન વસ્તુ હતી. તેમની આવતી આર્ય સંસ્કૃતિ છે જે બાબતમાં આ માન્યતાએ ઉગ્રરૂપ લીધું અને આર્યાવર્તના કોઈ પણ ધર્મમાં વિચારભેદ આર્ય-ધર્મમાં બહુજ સરળતાથી હતે નહીં. વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીના પ્રવેશ કર્યો. પ્રારંભથી એકાએક તેમાં વિચાર–ભેદ લંકામત અને સ્થાકમાગમત પડવાના કારણો ઉપસ્થિત થયા. મોહમેદન–સંસ્કૃતિથી રંગાઈ જૈન ૩ દેવધિગણિક્ષમાશ્રમણે પહેલા ૭૩ આગમ લખ્યા પછી આ ૧૧ અંગે લખ્યા છે ૧૧ અંગ-આચારાંગ સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીતીજી, શાતા ધર્મકથા, ઉપાસક દશા, અંતત દશા, અનુત્તરપપાતિદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસત્ર ૧૨–૨૩ ઉપાંગે આપપાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ. પ્રજ્ઞાપના સૂર્યપ્રકૃપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ, નીરયાવલી ( કલ્પિત ), કપાવતસિકા, પુપતા, પુષ્પચૂલિકા વૃષ્ણિદશા, ૨૪-૩૩ દશ-પન્ના, ૩૪-૩૮ છેદ, દશાશ્રત (કલ્પસૂત્ર ), બહ૯૯૫. વ્યવહાર, છતક૫, નિશીથ, મહાનિશીથ. ૪૦ આવશ્યક, ૪૧ દશવૈકાલિક ૪૨–ઉત્તરાધ્યયન, ૪૩ નિયુક્તિ દશક, ૪૪ નંદીસૂત્ર અને ૪૫ અનુયોગઠારસૂત્ર એ ૪૫ આગમ છે. સ્થાનકમાગી સમાજ ઉપર દર્શાવેલ ૪૫ આગમો પૈકીના મહાનિશિથ, છતકલ્પ, નિર્યુક્તિ-દશક અને દશપન્ના એમ ૧૩ આગમોને માનતું નથી એટલે તે કર આનમોને પ્રમાણભૂત માને છે. સ્થાનાંગ ૪-૩-૩૩૮, ભગવતીજી પ-૪-૧૯૩ તથા અનુયોગ દ્વાર સૂત્રના આધારે પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અને આગમ એમ ૪ પ્રમાણ છે, સ્થાનાંગ ૫-૨-૪૨૧ ભગવતીજી ૮-૮-૩૪૦ ના આધારે આગમ સૂત્ર આજ્ઞા ધારણ અને જીત એ ૫ વ્યવહાર માન્યા છે, એટલે તે પ્રમાણે વર્તનાર આજ્ઞાપાલક-આરાધક છે. પ્રશ્નવ્યાકરણ ૧-૨-૨૪ માં તીર્થકરની દશવિધ ભાષા વૈદપૂવી રચિત આગમ ઋષિપ્રણિત આગમ અને દેવેન્દ્રભાવિતને “પ્રમાણુ” માન્યાં છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ધર્મથી અલગ થયેલ જેન સમાજ છે જિનાગમાં સિદ્ધાયતન (શાશ્વત ત્યાર પછી ઈતર ધર્મસંસ્થાપકોએ પણ જિનાલય,) ચૈત્ય, જિનઘર અને ગૃહએ નાદ જી. પૂજા એમ અનેક પ્રકારે જિનમન્દિરના બસ? ત્યારથી જૈન સમાજમાં પાઠે મળે છે. જિનચૈત્ય-જિનમન્દિર જિનપ્રતિમા– આ સિવાય તીર્થકરની પૂજન વિગેરે પ્રશ્નો ચર્ચાયાજ કરે છે. દાઢા તથા સ્તૂપોની પૂજાના પાઠ પણ આ લેખમાં તે સંબધે માત્ર બત્રીશ મળે છે. આગમો દ્વારા જ વિચાર કરવાનું ઉચિત જિનમન્દિરના પ્રમાણુ-પાઠ આ પ્રમાણે છેઅહીં એક વાત પહેલેથી સ્પષ્ટ કરી ઉજવાઈસૂત્રમાં ચંપાવર્ણનમાં પાઠ દેવી જોઈએ કે જિનઆગમાં સાધુએને નીત્ય પ્રતિક્રમણ કરવાનું, શ્રાવકનું ___आयारवंत चेइय विविह सन्निविट्ठ દુહા સૂત્ર ૨ | નીત્ય પ્રતિકમણ, બાર વ્રતધારી શ્રાવ અર્થ–ચંપાપુરી સુંદર તથા કેને દીક્ષા સ્વીકાર, શ્રાવકેનું પ્રતિમા સુંદર સ્ત્રીઓથી વિવિધતાવાળા અનેક પૂજન વિગેરેના પ્રમાણે-પાઠ બહુ ઓછી સન્નિવેશોથી યુક્ત છે. પ્રમાણમાં આપ્યા છે એટલે તે વસ્તુ તે ચંપાવણેનમાં પાઠાન્તર છે કેઅવિધેય છે એમ કોઈએ માની લેવાનું अरिहंतचेइय-जण-वइ विसण्णिवि. નથી, પરંતુ કોઈ પણ વિધિ એકવાર કુટુઢા સુત્ર ૨I ઉલ્લેખવામાં આવે કે અનેકવાર તે પણ અર્થ–ચંપાપુરી અરિહંત ચેત્ય તે વિધિ સદા સર્વત્ર વિધેયજ છે. માનવીઓ અને મુનિઓના સન્નિવેશે આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી હવે વડે વિશાળ છે.* કયા કયા આગમમાં જિનમન્દિરના ઉવવાઈજી સૂત્રમાં ભગવાન મહાવીર પાઠ છે ? તે તપાસીએ. સ્વામીને વંદન કરવામાં ઉપમા-પાઠ છે કે ૪ દેવગિણિક્ષમાશમણે આગમો પુસ્તકારૂઢ કર્યા ત્યારે પ્રથમ ઉપાંગો લખ્યા છે, અને છેવટે ૧૧-અંગો લખ્યાં છે. જેમાં પુનરૂકિત ન થાય તે માટે પણ સુંદર વ્યવસ્થા કરી છે. આગમો લખવામાં અનુક્રમે જે જે અધિકાર આવ્યા તેનું ત્યા સંપૂર્ણ સ્વરૂપ વર્ણવ્યું, અને ત્યાર પછીના લખાણમાં તેજ અધિકાર–સંબંધ પુનઃ આવતાં પ્રથમ લખેલ આગમોની સાક્ષી આપી તે પાઠને ટુંકાવ્યો છે. આ રીતે-ઉવવાઈમાં નગરી રાજા તીર્થકરવંદન-ઉત્સવ અને સુભદેવનિર્મિત નાટકને અધિકાર છે, રાયપસણું તથા જીવાભિગમમાં જિનેન્દ્રપૂજાનો અધિકાર છે. ભગવતીજીમાં તુંગીયા નગરના વર્ણનમાં શ્રાવકનું સ્વરૂપ આળેખ્યું છે, જમાલા તથા સ્કંદકના અધિકારમાં દીક્ષાને વરઘોડે વર્ણવ્યો છે. જબુદીપ પ્રજ્ઞપ્તિમાં જિનેન્દ્રોના જન્મ-નિર્વાણ વિગેરે પ્રસંગો આળેખ્યા છે. ભૂગોળને અધિકાર છે. સુર્યપ્રાપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ખગોળને વિષય છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭. જિન મન્દિર - - વાળ મંજરું રેવયં ચં (વિજ) પ્રમાણે ઉંચી પથંક આસન વાળી ત્રાષભ पज्जुवासामो ॥ सूत्र २७ ॥ વર્ધમાન ચંદ્રાનન અને વારિષણ નામની અ–જે રીતે ચેત્યની (ઈષ્ટદેવ ચાર ચાર જિનપ્રતિમાઓ છે (સત્ર-૩૬) પ્રતિમાની) ઉપાસના કરાય છે તે રીતે શ્રમણ ભગવાન મહાવીરની ઉપાસના આ પાઠમાં જિનમન્દિરની માંડણું કરીશું. વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. ચિત્ય અને તીર્થકર આ બંને વસ્તુ કલ્યાણ રૂપ છે. મંગળરૂપ છે જેની રાયપણું સૂત્રમાં દેવલોકના જિનઉપાસના કરવાથી હિત સુખ ક્ષમા મોક્ષ મન્દિરના માપ બતાવ્યા છે કે-સુધર્મા અને અવિરત સુખ મળે છે. સભાથી ઈશાન ખૂણામાં મોટું સિદ્ધાયતન રાજપ્રક્રીય સૂત્ર ૮, ૧૭, ૪, ૬૧ (જિન-મન્દિર) છે જે ૧૦૦ યાજન લાબુ ભગવતીસૂત્ર ૧૦-૫-૪૦૫ ૪૦૬, શતક ૫૦ એજન પહોળું અને ૭૨ જિન ઉચું ૧૫, ઉપાસક દશાંગ અ) ૭ સૂત્ર ૧૭, છે તેના મધ્યભાગમાં ૧૬ યોજન લાંબી જીવાભિગમ સૂત્ર ૧૪૧ માં પણ ચૈત્યની પહોળી (ચોરસ) મણિપિઠિકા (તરો) પર્યું પાસના અને ચોપાસનાનાં ફળ છે તેના ઉપર મોટો દેવ દે છે. માટે ઉપર લખ્યા પ્રમાણેજ પાઠ છે. एत्थणं अट्ठसयं जिणपडिमाणं जिणुઉવવાઈ સૂત્રમાં વન્નર્થ અરિહંતે વા સેvમrળમિત્તા સંનિત્તિ સંજિઅરિહંતzયાઉં વા | પુત્ર ૪૦ ] પાઠ દુરિત છે પૂત્ર રૂ૫ છે આપી તીર્થકર તથા જિન ચિ સિવાય ' અર્થાત્ અહીં તી કરનાં શરીર બીજાને વંદનને નિષેધ કર્યો છે. રાયપણું સૂત્રમાં પાક છે કે-સધ પ્રમાણે ઉંચી અને સારી રીતે બીરાજમાન સભાને દરવાજા છે દરવાજાની સાથે ૧૦૮ જિનેન્દ્ર પ્રતિમાઓ છે. સુખમંડપ છે. તેની આગળ પ્રેક્ષાઘર છે રાયપસેણુસૂત્રમાં પૂજા-વિધેયતાને ત્યાર પછી મણિપીઠ છે મણિપીઠ ઉપર પાઠ છે કેતૂપ છે. જેની ચારે બાજૂ મણિપીઠ છે તે મણિપીઠેની ઉપર તીર્થંકરના શરીર (અપૂર્ણ.) ઉપાસક દશાંગમાં બાર વતની યાદી છે. એટલે આગમોમાં જે જે વિષય આવે તેને ત્યાં નહીં ચર્ચતાં ઉવવાઈ વિગેરેની સાક્ષી આપી આ લખાણ આગળ ચલાવેલ છે. જેમકે–ઉવવાઈ સૂત્રમાં ચંપાપુરીનું વર્ણન આપ્યું છે. તે સિવાયના દરેક આગમોમાં જ્યાં જ્યાં નગરના નામો આવે છે ત્યાં ત્યાં વર્ણન માટે વપuraો શબ્દ આપી ચંપાપુરીને અધિકાર લેવા સુચવ્યું છે. ચંપાના વર્ણનમાં જિનચૈત્યને પણ ઉલ્લેખ છે. આ ઉપરથી જ્યાં જ્યાં ચંપાવર્ણનના સાક્ષી પાડે ય તે તે નગરમાં જિન ચેત્યો હોવાનું પણ સમજી લેવું ઘટે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સરસ્વતી પૂજા ,, લેખકઃ—સારાભાઇ નવામ અમદાવાદ [ હાલ વાદરા] Knowledge is power અને નિશાળામાં તથા મકાનામાં તેનાં ચિત્ર ચિતરાવીને ટાંગવામાં આવે છે. સરસ્વતીના અંગ-ઉપાંગની ઘટના તેમજ તેના હસ્તકમલમાં ભિન્ન ભિન્ન પ્રકારના સાહિત્યની રચના સરસ્વતીની કલ્પનાને સુન્દર રીતે રજુ કરે છે. જ્ઞાન એ અમેઘ શક્તિ છે. એ શક્તિ જગતના સંહાર કરી શકે છે તેમજ જગતના ઉદ્ધાર પણ કરી શકે છે, એ શક્તિના આધારે જગમાં ચૈતન્ય છે અને પ્રાણી માત્રમાં આત્મત્વની પ્રતિષ્ઠા છે. એ શક્તિના અવલ - ખનથી પ્રાણી પશુમાંથી મનુષ્ય, મનુષ્યમાંથી દેવ અને દેવમાંથી પર પરાએ ઇશ્વર અને છે. જ્ઞાનની આવી અમેઘ શક્તિને પ્રત્યેક ધર્મ શાસ્ત્રકારો એ અનેક રૂપે વર્ણવી છે અને ભિન્ન ભિન્ન કલ્પનાએના આશ્રય લઇને તેની ઉપાસના કરવાના ઉપદેશ આપ્યા છે. હિંદુ ધર્મ શાસ્ત્રોએ જ્ઞાનની એક અધિષ્ઠાત્રી દેવી કલ્પી છે અને તેનું નામ સરસ્વતી આપેલ છે. સરસ્વતીનું એવુંજ મીનુ પ્રચલિત નામ શારદા છે. જૈન ધમશાસ્ત્રોએ પણ જ્ઞાનની અધિ ષ્ઠાત્રી દેવી તરીકે સરસ્વતીનેજ કલ્પી છે. પરંતુ તેને શ્રુતદેવીના નામથી સંધવામાં આવી છે. આ સરસ્વતીની આપણા દેવ દિ રામાં મૂર્તિ એ ખનાવવામાં આવે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir અને જેને. સરસ્વતીના ચાર હાથ કલ્પવામાં આવેલ છે. બે હાથે વીણા વગાડતી હાય છે; એક હાથમાં અક્ષસુત્ર ( માળા ) હાય છે અને એક હાથમાં પુસ્તક હાય છે. પુસ્તક સ્વયં તે જ્ઞાનનું જ દ્યોતક છે. માળા સરસ્વતીની દીક્ષાસૂચક છે અને તેમાં જ્ઞાનસાધનાને ચેાગ્ય ક્રિયાકાંડ અને ઉપાસનાના ધ્વનિ રહેલા છે. સરસ્વતીના હાથમાં વીણા હાય છે તે સંગીતસૂચક છે; તેમજ સરસ્વતીને હંસવાહિની વણુ વવામાં આવેલ છે. હંસ જ્ઞાનને મૂર્તિ - મન્ત કરે છે. જેવી રીતે ક્ષીરનીરને વિવેક કરવા ક્ષીરને ગ્રહણ કરવું અને નીરના ત્યાગ કરવા તે હંસના સ્વાભાવિક ધમ કલ્પાએલે છે તેવીરીતે જગતમાં સત્યાસત્યના શ્રેય પ્રેયને શિવ અશિવના-વિવેક કરવે!, સરસ્વતી. સત્ય-ય-શિવના આદર કરવા १ वेतवर्णा श्वेतवस्त्रधारिणी हंसावाहना श्वेत सिहासनासीना । चतुर्जुना श्वेताब्ज वीणालङ्कृतवामकरा पुस्तकमुक्ताक्षमा लालङ्कृत दक्षिणकर | For Private And Personal Use Only आचार दिनकर Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * સરસ્વતી પૂજા અને જેને અને અસત્ય, શ્રેયવિરોધી પ્રેમ અને કમલ નિલે પતાનું નિરૂપક છે, જેવી રીતે અશિવને અનાદર કરે એ જ્ઞાની કમલ કીચડમાંથી ઉત્પન્ન થઈને તથા પુરૂષને સ્વાભાવિક ધર્મ છે. આવી રીતે જલથી વૃદ્ધિ પામ્યા છતાં બંનેથી નિલેપ જેમ સરસ્વતી અજ્ઞાનનો નાશ કરનારી રહે છે, તેવી જ રીતે જગતની જંજાળોથી છે. તેમ રસને સંચાર કરનારી પણ છે. સરસ્વતી પણ અલિપ્ત છે. જેમ સરસ્વતીને વેતાંબર સાહિત્યમાં ગુજરાતમાં અત્યારે સૌથી વિશેષ હંસવાહિની વર્ણવવામાં આવી છે તેમ પ્રચાર પામેલી સરસ્વતીની છબી રાજા અન્યત્ર દિગંબર સાહિત્યમાં તને મયુર- રવિવર્માની છે. આ છબીની કલ્પના તદ્દન વાહિની પણ વર્ણવવામાં આવે છે. સામાન્ય છે. તે સરસ્વતી રૂછપુષ્ટ અવતે સૂચવે છે કે સરસ્વતી માત્ર સદસ- યોવાળી એક રૂપવતી સ્ત્રી છે; પણ વિવેક જેનું લક્ષણ છે તેવા જ્ઞાન-વિજ્ઞા- તેમાં નથી દિવ્યતા કે જ્ઞાનનું અપાર નની અધિષ્ઠાત્રીજ માત્ર નથી, પણ રસ ઓજસ, આખું ચિત્ર જાણે કે એક વીણા જેને આત્મા છે એવી સમસ્ત કળાની વગાડતી સ્ત્રીની પ્રતિકૃતિ જેવું છે અને પણ મહા અધિષ્ઠાત્રી દેવી છે. વિશ્વતત્વને તે પાશ્ચાત્ય ધોરણોને અનુસરીને બરોસત્ય સ્વરૂપે સમજવું જેટલું આવશ્યક બર તૈયાર કરવામાં આવેલ છે. આમ છે તેટલું જ સુન્દર સ્વરૂપે ગ્રહણ કરવું છતાં આ ચિત્રને આટલો બધો પ્રચાર આવશ્યક છે. સત્યં શિવં પુનમ જગત આપણને સૂચવે છે કે આપણું પ્રજાનું સત્યરૂપે, શિવરૂપે, અને સુન્દરરૂપે ત્રણે કળાના ઉંચા સંસ્કારોથી પતન થતુ પ્રકારે વ્યક્ત થાય ત્યારે જ તેના શુદ્ધ થતું આજે છેવટે પાશ્ચાત્ય પ્રજાના અનુસ્વરૂપનું સમગ્રપણે દર્શન થયું કહેવાય. કરણમાં સમાપ્ત થાય છે. આપણે એક જ્ઞાનાનુભાવ તેમજ સૌન્દર્યાનુભાવ-ઉભય પણ ચિત્રકાર હજુ સુધી સરસ્વતીનું આત્મામાં રહેલા ચિતન્યના વિશિષ્ટ ધર્મો સુન્દર કલ્પનાચિત્ર પ્રાચીન ચિત્રકારની છે. આ ઉભય તત્વનું રૂપક સરસ્વતીની માફક પ્રજા સમક્ષ રજુ કરી શકો નથી કલ્પનાદ્વાર ઘટાવવામાં આવ્યું છે, વણ એ શોચનીય છે. સંગીતસૂચક છે; મયુર નૃત્યસૂચક છે, આપણે દેશમાં સરસ્વતી પૂજા મયુરપીછ ચિત્રકળાસૂચક છે. આમ પ્રાચીન સમયથી આપણું જીવન સાથે ભિન્ન ભિન્ન કળાનું આરોપણ સરસ્વતીના ખૂબ ઓતપ્રોત થએલી છે. કેઈ પણ સ્વરૂપમાં રહેલું છે. શ્વેતકમળ સરસ્વતીનું સંસ્કારી હિંદુનું એવું ઘર જેવા નહિ આસન છે, “વેપારના દેવી” એ મળે કે જ્યાં સરસ્વતીની એક યા અન્ય કમલને સો પાંખડીઓ છે. આ શતદલ પ્રકારની છબી ન હોય. १ वाग्वादिनो भगवति सरस्वति हो नमः इत्यनेन मूलमन्त्रेण वेष्टयेत् । ૩૪ મયૂરવાહિચૈ નમઃ તિ વાઘવતાં કથાવત . Fતિ-જાત, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ સરસ્વતીના ભિન્નભિન્ન પ્રાચીન સ્વરૂપે હે ભગવતી શ્રુતદેવતા, જેની શ્રુત - સાગરમાં ભક્તિ છે તેનાં જ્ઞાનવરણીય જ્ઞાનનું સાથી વિશેષ બહુમાન જેનેએ આ સર્વે કર્મોને સદા નાશ કરો! કરેલું છે. જેનશારોમાં સરસ્વતીને બદલે મૃતદેવતા શબ્દ વધારે પ્રચલિત છે. ઉપરના “ વ” તેત્રમાં વેતાંબર સંપ્રદાયમાં દરરોજ સાંજે આપેલા વર્ણનાનુસાર મૃતદેવતા (સરકરવામાં આવતાં શ્રાવક પ્રતિક્રમણ સૂત્રમાં સ્વતી)ની પ્રાચીન મૂતિ વેતાંબર સંપ્રવાહચાઇનું પ્રાચીન સ્તોત્ર આવે છે દાયની ઈ. સ. ૧૮૮૯ માં મથુરાના કંકાતેમાં વાશ્રી સરસ્વતીની નીચે પ્રમાણે લી ટીલામાંથી નીકળેલી તે હાલમાં લખતુતિ કરી છે. નઉના મ્યુઝીઅમમાં રાખવામાં આવી છે. कुंदिदुगोक्खीरतुसारबन्ना જેને મસ્તકને ભાગ તથા જમણું હાથનો ઉપરનો ભાગ (જેમાં કમલની सरोजहथ्था कमले निसन्ना । આકૃતિ હોવી જોઈએ તે) નાશ પામ્યા वाएसिरी पुत्थय वग्गहत्था છે. આ મૂર્તાિના લેખમાં આ મૂર્તિને सुहाय सा अम्ह सया पसत्था ॥ મૃતદેવતાને બદલે સરસ્વતીના નામથી જ જે કુન્દપુષ્પ, ચંદ્રમા, ગાયનું દુધ ઓળખાવી છે, જેથી સાબિત થાય છે અને હીમ જેવા ઉજ્જવળ વર્ણની છે, કે ? કે મૃતદેવતા અને સરસ્વતી બંને એકજ જતા અને તે જે કમળ ઉપર બેઠેલી છે, જેના એક છે, નામ જુદા જુદા છે. હાથમાં સરોજ છે અને બીજા હાથમાં આ જહટાવર સ્તોત્રના ઉપરોક્ત પતકોનો સમુહ છે તે ઉત્તમ વાચ્છી ઉલેખના વર્ણનાનુસાર સરસ્વતીની સદા અમારા સુખને માટે છે ! પ્રાચીનમૂર્તિની પ્રાપ્તિ ઉપરથી એમ વળી હમેશાં દરરોજ સાયંકાળના પણ સાબીત થાય છે કે જૈન સંપ્રદાપ્રતિક્રમણમાં મૃતદેવતા નિમિત્તે કાર્યોત્સર્ગ યમાં સરસ્વતી દેવી તરીકેની પૂજા કરવામાં આવે છે ત્યારે નીચેની સ્તુતિ બહુજ પ્રાચીન સમયથી પ્રચલિત હતી બેલીને કાર્યોત્સર્ગ પારવામાં આવે છે. તેને પુરાવો આ પ્રાચીન મૂર્તિ આપે मुअदेवया भगवई છે અને તે સંબંધમાં બીજા પ્રાચીન amirror f ઉલેખ પણ મળી આવે છે. જે હવે પછી. तेसिं खवेउ सययं जेसि सुअसायरे भत्ती ॥ (અપૂર્ણ) ૧ જુઓ. The Jaina Stuha and other antiqwties of mothere by V. A. Smith Peate XCIX Page 56 & 67 For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ (કર્તા-શ્રી વિબુધવિમલ શિષ્ય) જિનસંખ્યાપારપ્રવર, દેવાનંદમુણિંદ, શ્રીવિક્રમસૂરિદાય સેવઇ નરહ નરિંદ | ૩૦ | “નરનાથ કેડિલામંતિ સીસ, નરસિંહસૂરિ પૂરઈ જગીસ તક મલક્ષણ શ્રતસમુદ્ર, શ્રીસૂરિરાય સેહઈ સમુદ્ર છે ૩૧ | જિણજીતા‘ક્ષપનક કરીયવાદ થપિઉનાગહદ વર પ્રાસાદ તેહ વારઈ કાલિક ગુરૂ પ્રસિદ્ધ જિણઈ ચુથિ પર્યુષણ કિધ ૩રા તત્પટ્ટિ મનહર માનદેવ સુરકિન્નર જેહની કરાઈ સેવા ગુરૂ ધ્યાનતણુ મહિમા અનંત અંબિકા સમપિઓ સૂરીમંત પાડવા વિબુધ પ્રભ સુધાં વાદિ સલ્લ મનમથ સિઉ જીતુ મેહમલ્લ જય જય જયાનંદ કરણ હાર તસપટ્ટિ રવિખેહ ગુણ સમાહ ૩૪ ગુરૂ મૂરતિ મેહનવલિ કંદ સિરિ વિમલ વિધાયક વિમલચંદ ઉદ્યોત કઉ જિનમતિ અનંત ઉદ્યોતનગુરૂ ગુરૂઉ ભદંત છે ૩૫ છે વટવૃક્ષહેઠિ ગુરિ વડઉગ૭ ચુરાસી પદ થાપઉ અતુચ્છ આચારિ ચતુર ચાલઈ સુચંગ ગુરૂરાખઈ રવિતલિ ઘણુ રંગ ૩૬ વંત્રિર પદે વિવાતો વિશ્વાસન सर्वदेवो गुरुः सेवा देवानामपि दुर्लभा ગુરૂવાદિ કુલ વૈતાલ શ્રી અજિતદેવ દયાલ તપદિ ગુરૂ ચિરજીવિ શ્રીવિજયસિહ પઈવ તત્પટ્ટિ ગુરૂસર એક સુછ કહઈ સુ છેક સિરિ સોમwહ ગુરૂ સુરિ જસ નામિ દુકકૃત કરી ( ૩૯ છે તત્પટ્ટિ શ્રીમુનિચંદ ગુરૂવાદિ ગુરૂડ મુકુંદ ' શ્રી અજિતસિંહ કૃપાલ ગુરૂ ચરણ ગુણ પ્રતિપાલ છે ૪૦ જય વિજયસેન દિણંદ તત્પટ્ટિ શ્રી મુનિચંદ તવગુણરમા ઉરિહાર જસરામિ જયજયકાર છે ૪૧ છે અવરતિમિરહર તેઅભરિ દિપૂછ જિમ રવિચંદ તપાગચ્છ ઉદ્યોતકર ઉદયુ જગિ જગચંદ | ૪૨ | | ૩૦ || For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ શ્રી જૈન સત્ય પ્રકાશ ** * * wwwww w NNNN ૪૫ II જરે સબલ મિથ્યાત માતંગ મોડઈ જશે અતુલ કલિકાલ અરિ અણખોડઈ તપાગચ્છનંદણ વણે સિંહ સોહઈ જગચંદસૂરિસરો ભુવણ મહઈ ૫૪૩ જરે વરસ દદૂઆ ગુરિ વિગયછડી, જરે અમલ આંબિલ તપનેજ મંડી જરે ગુજરાધીશ જયસિંહ દિધુ તપાગચ્છ અભિધાન તિહાંથી પ્રસિધુ ૪૪ જય જગચંદ સુગુરૂ મુકતામણિ, તાસપદિ દેવિંદ દિવામણિ વિદ્યાનંદ વિચાર વિચક્ષણ ધર્મઘોષ સુદિ સુલક્ષણ સુર નારી ચારઈ સવિ સરિખી, ગુરૂમૂરતિ નિરખી સા હરખી સમણિ સહિત લિદ્ધઉ ગુરૂ રણિહિ, ચડવડ ચલઈ ગઈ તવ ગયણિહિ જા જવ ગઈ ગયણમાર્ગ ઉદંડ પવણ વાગઈ સુગુરૂ નયણ જાગઈ સમણિ ગ્રહી સા રૂપિ જિસી રંભ સુગુરિ જાણીય દંભ થભય ચાર થંભ ગગનિ રહી સા સુરી બે કડિ સ્વામી અબલા ડિ નમઈનરિંદ કેડિ તુમ્હ સહી તે ધમષસૂરી ગુરૂ ક્ષમા ખડગધર કરઈ વિહાર વર ઉત્તમ મહી ઇચ્છા તાસ પદિ સોમપ્રભસૂરી જ સકિરિ મિલિ મંડવ પૂરી તપાગચ્છ ભામનિ ભાલ સ્થતિ સમિતિલક દિMઈ તિલક છલી ૪૮ દીપઈ દીપ તિલકછલિ એણઈ વિષમકલિ નિજ તપતેજ બલિ સુગણધરે માનઈ માનઈ જેહની અણ તિરિએ અયિઅમાણુ સુઈ ગુરૂવખાણ વિણય પરે કહઈ વડુ કણયરી પાય નીજ સીસપ્રતિભાય સુગુરૂવંદણિ જાઈ સિદ્ધવ શ્રીદેવસુંદર ગુરૂ નરમણિ તણુધર ભનુવુ ગણધર સુખકરે છે ૪૯ સોમનામ સમરતડા દરિય પલાઈ દરિ વિષમગ્રંથવિગતા કીયા માતિનિશ્ચિતસુરસૂરી જીતુ જતુ વિબુધસૂરી નિજમંતિતણુપૂરિ સોમસુંદર સૂરિ હમસહી લઇ લીઇ અપરખિ આલોઅણ ગુરૂમુખિ દેસિવિદેસિ લખિ સ્વપક્ષિ લહી જેહ વચનરચન પામી ગૈલોકય દીપનામિ ધરણ વિહાર ઠામિ ઉત્તમ કીલ વલી તારણ દુરંગ સિરિગોવિંદ સાહસૂધરિ અજિત ઠવી ગુરૂ સુજસ લીક ૫૧ શ્રી મુનિસુંદર સૂરીનું મહિમા અવનિ અનંત રત્તકાલ સોમા સુરી શ્રી મુખિ આપિઉ મંત છે પર છે આપિલ આપિઉ શ્રીમુખિયંત કોઉ અશવત મરવિકારર્જતિ સતે કરાઈ વલી ગગનિ લગનતીડ ભખઇ તે વનતીડ કરઈ કરસણ પીડ દેસ ડરઈ ગુરિ ધરીયવિમલ ધ્યાન વહઈ ત્રિદિનમન જનપદિ અનપાન સુભક્ષ સઈ જટ લઈ દુર્લક્ષમરભીતિ સાતઈ સબલ ઈતિ શત્રુમિત્ર સમપ્રીતિ સુગુરૂધરઈ પડ્યા રોટર–અનુક્રમ ર્યું જયચંદ ગુરૂ વર કૃષ્ણ સારદા બિરૂદ ધરૂ વાદીમદકંદ નિકંદ કરૂ, નવવન ચારિત યુવતિ ચરૂ છે ૫૪ છે | ૫૦ | For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || ધ૧ / છે ૫૬ | પ૭ || ૫૮ || || ૫૯ છે શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છદ श्रीमश्चंद्रगणांम्मोधि समुल्लासनसद्विधुः द्विपंचाशत्तमे पट्टे जोयात् श्रीरत्नशेखरः ગ્રંથગવિલરાસબાંધીયા તેહ પાર ન પામઈ કોઈ, તાસપટ્ટિ ત્રઈપન્નમઈ શ્રીલમીસાગર જોઈ મનમોહન મૂરતિ આરતિચૂરતિ પૂરતિ કામિત કામઘટે મહી મંડલિભૂરિ મરહપૂરિ અછઈ બહુસૂરિ શરમુકર્ટ સુવિચાર અઢાર સઈપરિવાર, મઝારિ અગ્યારહ સૂરિવરા ગુર થમ્પિય ચંગ વખણઈ અંગ દયા ઘણુરંગ શીલંગધરા. શ્રીલક્ષમીસાગરસૂરિની આણ વહેતી જોઈ, પુરસંખ્યા નવિ પામઈ દેસ સુણ સહુ કેઈ, દેશનામ ધુરિ અંગ બંગ કલિંગ વરમેદપાદ તિલંગ, બંગાલ ડાહલ લાટ, પંચાલનઇ કટ. શ્રીમાલ માલવ લેટ, નેપાલ નઈ મહાભેટ, કાશ્મીર કુંકણ ચણ, ઉડ્ડીસ ગુલ મહાચણ. મરહ સોરઠુ કચ્છ, વલી ઉંદ્ર પુદ્ર સુવચ્છ, કજ કાસી ગેડ, આભીર જંગલ ચાડ. વઈરાટ સિંધુ સુવીર, વલી દ્રવિડ કુરુ કાશ્મીર, મરૂદેશ ટક્ક આભીર, તારક ગૂર્જર કીર. જાલંધરાદનજાણિ, ખસ કન્યકુજ વખાણિ, ભરિ કૌશલ્લપિંડ, હરમજજ મગધ ઉદંડ. વરતિલકપુછવો ભાલિ, વૈદેહ મલય કુણાલ, શ્રીસુરસેન ન અંત, વૈદર્ભ વાલંબ કંત. નર્મદાતટ કેકાણ, ઉડ્ડીસ દેસ ભયાણ, શ્રી રાષ્ટ્ર કુતલ લાઢ, સવાલક્ષ છઈ બહુ આઢ શ્રીકાંમરૂપ કિરાત, સુણઈ સુ સિં હલવાત, તાપીતટાવનિ ભૂરિ, શાકંભરી છઈ દ્વરિ કેશાર્ત ઉત્તર જોઈ, હર હુણ બર્બર હેઈ, વર વરણુ લાંજી અંધ, પારસી કહુડ સિંધુ પાર કર પશ્ચિમદ્રણ, ઉચ્ચ મૂલતાણ સગીણ વાહલીક દક્ષણ ઠાંમ સુદેસનાં એ નામ છે ૬૦ છે ૬૧ ના ૬૨ છે ને ૬૩ ! છે ૬૪ ! ( ૬૫ , | ૬૬ | છે ૬૭ | ને ૬૮ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ૬૯ છે || ૭૧ છે કે કરે છે છે ૭૩ છે છે ૭૪ છે શ્રી જૈન સત્ય પ્રકાશ fઉં યદુના? જે તઈ રવિ કર ઊગઈ તેતઇ શ્રીગુરૂ આંણ જુ જહા કેડી હવઈ તુ કવિ કરઈ વખાણ તાસપાટિ ગિરુઉ ગચ્છનાયક, સુમતિસાધુસૂરી સુમતિ વિધાયક ભૂપતિ ભાણતણ વ્યાપારી, શ્રી શ્રીપાલિહિ ઉસવ કારીય ત્રણ માસ આંબિલતપ તપી, સૂરિમંત્ર સૂધઈ મનિ જપીઉ તવ તુઠી શાસન ધણી આંણી વર દીધુ શ્રીફલ સહ નાંણી જાવડ પ્રતિષ્ઠા એત્સવ. મંડવગઢનું મહિમા મોટઉ જાણે લછિ ઘરગણિ ઉટ જિમઈ ગવીલ ધૃત ખાટક રોટઉ પર લોક પ્રાહી નહીં એટલે સબલ નદિ ગ્યાસશાહ પિય વડવિવડાર બીરૂદ તસ અપિય સઘાતીવ જાવડ લીલાપતિ તેડાવઈ બહુભાવં ગચ્છપતિ ચુરાસી ડાં નફેરી વાજંઈ ઢોલ દદાંમાં ભરી સરસ સક્ટ્રિ સરણાઈ સીંગા તંતી તાલ તિવિલ મૃદંગા અભિનવ દેવભૂવન દેવાલા શત ઊપરી ચાર ચઉ સાલા કર્ણય ૨જત પીતલમય કારીય બીબ પ્રતીષ્ઠા જગ સાધારીય દહદીસી લેખ લખી પઠાઈ સંઘસહિત ઊમાહ્યા આવાઈ જાવડ કિતિ જગત્રય વાસી ચુપટ જ્ઞાતિમિલઈ ચુરાસી ચોરાશી જ્ઞાતિ નામ શ્રીમાલી ઉસવંશ અલસર પોરવાડ આનંદ પૂરા સુરાણ ડીવૂવાલ દસુરા નાગર નાણાવાલ વરા ભટેરા ભાભુનઈ ભુંગડીયા ભેડિયડા ભાડિયા ઘણું માથુહડા મેનડવાલ સંડેરા મડાહડાની નહીં પણ જાલહરા જયવાત જેહરણ જેસાવાલ વાઘેર કહું જગિ સુઈ જાંબૂસરા જણાડી લાડી સખા લલાટ બહૂ હરસુરા હાલર હુંબડ બંભણવાલ લહાણું લાખ મિલી પંથિ પંચમ પુષ્કરવાલ પલતા આવઈ અછિતવાલ વલી કંબોડ કઈ અનઈ કહેઆ કાથયરા કાકલી બાવા ખડાયડ વીઘુ સિરિખડેરા ખડાયતા ખંડેરક વા ગુણવંતા ગૂજર અનઈ ગજઉંડા ગેહલરા પકવાલ ઘણું વધણરાવયસ વાયડા વાગડ વાલમીક વિદ્યા નિપુણ છે ૭૫ ને ૭૭ છે. || ૭૮ | ૯ | For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૮૦ | ( ૮૧ || || ૮૨ . || ૮૩ ! શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ કરંટાવાલ સઢવા ચુરાસો નીંમાં નાગકહા નિપુણ નાગઉરા સુહડવાલ નરસંહયા ઉટ્ટિય ચિત્તાવાલ ઘણું મેવાડા ધાકડ બસ્તકિ બંભણ ગુમાવય પેરૂઆ બહુ શ્રાગુડનઇ ટકણવાલ તિસલી તેલઉટા દોહિલ્લ કહું અડવગી સેની સોધિત ડીસાવાલ અગર પલ્લીય નિશા ચીત્રુડા સેહરીયા સાચુરા મહુખરા આવંતિ ધશા કલિરવ કવિ કેલિ કવિતા જન સાજન મનિ આણંદ બહુ માદક ધૃતપૂર સુરભિવૃતપૂર સરસ રસકુર જિયંતિ સહુ વિહરઈ મુનિવરસUત્રીસ સાર આરોગઇ મગણત્વ હજાર ઈણિરિ માસત્રય રંગ રોલ સંઘાહિવ જાવડ કરઈ કલ્લોલ વેષ-ભૂષા વર્ણન તેણુઈ અવસરિ મડિઅપૂઈ તુંગ અણતિહાં અંબતણ તંગ દ્વિપટી વરચિત્રિત ચાલરંગ તનમનસુખ અપૂઈ તે તરંગ ગડગડતા ગાટિક તણું રેડ પીતબર પિઠી પવર હેડ શિકલા દશ લહતી શ્રી પ્રતાપ ભલમૂલી ભરવ ધન પ્રતાપ સિરિખંડા સાલું ધૂમરાઈ મદીલ અનઈ મહમંદ શાહિ ખીરેદક માદક કરંત દિઠ્ઠ પટ્ટકલી પિતા પવર પીઠ્ઠ સુખસાગર સણીઆ અતિસુગંધ, કલગઈ કંતાઈણ કમરબંધ કમખાબ કતીફ કમલવન, કબહિ કહિજજઈ વિવાહ વન પાર કરી કબલિ નિરમસિંધુ સાઉલા સમMઈ સુ સિરબંધ નીરંગી ચંગી અઘલ ચીર કેતકી કણું ગુણ ગંગનીર ઝંમર તલીમૂના અતિ ઝમાલ હારેવઊચાઈ હમાલ સેહવાં નવાં બાસછવન્થ જર બઝ ફરગીચ બહુઅ અચ્છ છાયેલ ફાડા જાસૂન ફૂલ મૂડાસા મિલ્થ બહુ અમૂલ ખંડિકી ખેસ ખરબાસ ઉલિ ચવાલાં વી ટતણું અમેલિ સિર છટતી ધરી ચુપટ અટણ દામણ ગણું કુણ કરઈ માણ દેકડા દયા પર દીઈ કેડિ કવિ કરઈ કિત્તિ કરકમલ જોડિ સહિત ચુરાસી ચુકડા દીધા સુગુરૂ પ્રસિ પ્રતિષ્ઠા અવસરિ પનરલાખ કહું સવિશેષ છે. ૮૪ છે ૮૫ છે. છે ૮૬ છે છે ૮૭ છે ને ૮૮ છે + ૮૯ છે ( ૯૦ છે છે ૯૧ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્યપ્રકાશ શ્રી સુમતિસાધુ સુદિ ગુરિ બિંબ પ્રતિષ્ઠા કિધ સંઘાહિવ જાવડ સહિત ગુરિ ગિરૂઓ જસ લિધ છે ૯૨ છે તાસ પદિ ઉદયાલિહિં ઉદયુ અભિનવ ભાણ પાપ તિમર ભર ઉપહરઈ ગુરૂ નામિ સુવિહોણ | ૯૩ ! લઘુવઈ લક્ષણ અગલા દેખી હરિષ અપાર શ્રી સુમતિ સાધુ સુરિંદ ગુરિ સુપિઓ તપગચ્છ ભાર ! ૯૪ અથ બેલી ગદ્યભાષા શ્રી હેમવિમલસૂરિઅહો વિકલેકે નિર્મલવિવેકે સાવધાન થઈ મન ઉછી સાંભલુ જિમ સદા સુખસંપત્તિ મિલ યુગપ્રધાન સંપ્રતિવિજયમાં તપાગચ્છાધિરાજ શ્રીમવિમલ સુરીશ્વર તણું ગુણ વર્ણ જે હુઈ સુરગુરૂ મતિ સમાન જે ગુરૂ લધુ વઈ પંડપાચલિ ચડયા નિજ નિરંતુષ વિદ્યાવાદબલિ વિવિધ વાદીક નડ્યા શ્રી સુમતિ સાધુસૂરિ આનંદપૂરિ, સાત શ્રી પાતરાજ ઇસિં નામિ પંચલાસ ગ્રામિ, અનેક દેસ વિદેશ નગર પુરતણું સંઘમેલી, જાણે દુગ્ધમાંહિ શકશ ભૂલી શ્રીહવિમલ સુરીંદ્ર થાપી આપણી પ્રઢ પદવી આપી માગણતણા રવારિદ્ર દોર કાપી કીર્તિ પ્રતાપ દહદિશિ વ્યાપી જે વિજયવંત ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિ લઘુલંકા ત્રંબાવતી તણું સુરતરૂ જેહે ગુરે સ્તંભતીર્થ ચતુમસક રહી દેવતાદત્ત સ્વમ લહી. શ્રી શત્રુંજય મહાતીર્થ યાત્રાતણું પ્રતિબોધ દીધુ ચતુવિધ શ્રી સંઘ મન મરથ કીધુ ચેહવા ગુણતણ પાર ન લહઈ તે કવણું કવણ સંઘાધિપતિ કહાઈ શત્રુંજયના સંધલીલાપત સંઘપતિ લટુદ્ધિ સંઘાહિવ કાલૂ સુજસ લિદ્ધ શ્રી જાગજીવ જયવત જોડિ જે પૂરવઈ મગ્નણ તણાં કોડ ( ૯૬ છે શ્રી હેમ ખીમ લખરાજ લક્ષ વિતવેચઈ શ્રીવંત સંઘમુખ્ય સંઘાહિલ સુણી સાહસધીર પુણ્યવંત પ્રસિદ્ધિ પરનારિ વીર | ૭ | For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिगम्बर शास्त्र कैसे बनें ? २ संघभेद (गतांकसे चालु) लेखक:-मुनि दर्शनविजयजी श्रवण बेलगोलमें चन्द्रगिरि पहा- गौतमगणधर-साक्षात् शिष्य लोहार्य २० डीके उपर चन्द्रगुप्त वस्ती ( पार्श्वनाथ जम्बू-विष्णुदेव-अपराजित-गोवर्धनवस्ती ) को सामने १५ फीट ७ इंच (प्रथम) भद्रबाहु-विशाख-पोष्ठिल-क्ष. लंबा ओर ४ फीट ७ इंच चौडा कन विकार्य -जयनाम-सिद्धार्थ-धृनषेण-बुडी-शिलालेख है। जिसमें खुदा है कि- बुद्धिलादि गुरु एवं महापुरुषोकी परं तीर्थकर भगवान् महावीर स्वामी परामें अष्टांग निमित्तवेदी त्रिकालदर्शी के निर्वाण के बाद भगवान् परमऋषि द्वितीय भद्रबाहुस्वामीने निमित्तोसे बारह २० लोहार्यमुनि भगवान्महावीर स्वामीके हस्तदक्षिीत शिष्य थे, वे ही केवलज्ञान होनेके बाद भगवान् को गोचरी ला देते थे । देखिए पाठ - १ श्री जिनदासगणि महत्तरजी आवश्यकसूत्र-नियुक्ति की गाथा ४६३ पाणीयत्तं० की चूर्णिमें लिखते हैं कि उप्पन्नणाणस्स उ लोहज्जो आणेति ॥ धन्नो सो लोहज्जो, खंतिखमो पवरलोहसरिसवन्नो ॥ जरस जिणो पत्ताओ, इच्छइ पाणीहिं भोत्तुं जे ॥१॥ किं तत्थ ता ण अडितं वा, भणितं चदेविंदचक्कवट्टी, मंडलिया ईसरा तलवरा य ।। अभिगच्छंति जिणिंद, गोयरवडियं न सो अडइ ॥ १॥ ऋषभदेवजी केसरिमलको पेढो-रतलाम से प्रकाशित, पृष्ट २७१ ॥ २ आचार्यश्री मलयगिरिजी आवश्यक सूत्र-नियुक्तिको गाथा ४६३ पाणीपत्तं० की चूर्णिमें लिखते ह कि उत्पन्नकेवलज्ञानस्य तु लोहार्य आनीतवान् । तथा चोक्तं-उप्पन्नणाणस्स० ॥ -देवचन्द लालभाइ पुस्तकोद्धार फंड-सुरत, से प्रकाशित, पृ. २६८ ॥ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ શ્રી જૈન સત્ય પ્રકાશ २१ वर्षोंतक अकाल होनेका जान कर उ- का पहाड देखा । अब आचार्यने अपना ज्जैनमें सबको कह सुनाया। अतः सारा अल्प आयु जान कर आनंद से तपसंघ उत्तरसे प्रयाण कर के दक्षिणकी समाधि की आराधनाके लिये समस्त ओर चला । अल्प दिनोमें मुभिक्ष देश संघको पुछ कर, संघको एक शिष्यकी में जा पहुंचा। जहां आचार्य प्रभाचंद्रने साथ विदा करके, यहां बडी चौडी एवं उस भूमितलके ललामके सामान, विविध ठंडी शिलाओं के उपर अपने शरीरका दरखत एवं कृष्ण-हरि शिलाओं से स्थापित करके समाधि मरण प्राप्त सुशोभित, सूअर सिंह विगेरहसे व्याप्त, किया । बादमें साथके ७०० मुनिओने व छोटी-बडो गुफावाला"कटवप्र'नाम भी समाधिमरण पाया ॥ चन्द्रगिरि पर्वतकी चन्द्रगुप्त वस्तीका शिलालेख जितं भगवता श्रीमद्धर्मतीर्थविधायिना । __वर्द्धमानेन सम्प्राप्त-सिद्धिसौख्यामृतात्मना ॥१॥ लोकालोकद्वयाधारवस्तु स्थाणु चरिष्णु च । सच्चिदालोकशक्तिः स्वा व्यप्णुते यस्य केवला ॥२॥ जगत्यचिन्त्य-माहात्म्य-पूजातिशयमीयुषः । तीर्थकृन्नामपुण्यौघमहार्हन्त्यमुपेयुषः ॥ ३ ॥ तदनु श्रीविशालेयञ्जयत्यद्य जगद्वितम् । तस्य शासनमब्याजं प्रवादिमतशासनम् ॥ ८॥ अथ खलु सकलजगदुदयकरणोदितातिशयगुणास्पदीभूतपरमजिनशासनसरस्समभिवर्धितभव्यजनकमलविकशनवितिमिरगुणकिरणसहस्रमहोतिमहावीरसवितरि परि निवृत्ते भगवत्परमर्षि-गौतम गणधर-साक्षाच्छिष्य लोहार्य-जम्बु-विष्णुदेव-अपराजित-गोवर्धन-भद्रबाहु-विशाख-प्रोष्ठिल - क्षत्रिकार्य-जयनाम -सिद्धार्थ-धृतषेण--बुद्धिलादि गुरु-परमपरीण क्रमाभ्यागतमहापुरुषसन्तति समवद्योतितान्वय भद्रबाहुस्वामिना उज्जयिन्याम् अष्टाङ्गमहानिमित्त-तत्त्वज्ञेन त्रैकाल्यदर्शिना निमित्तेन द्वादशसंवत्सरकालवैषम्यमुपलभ्य कथिते सर्वसंध उत्तरापथात् दक्षिणपथं प्रस्थितः आर्षेणैव जनपदं अनेकग्रामशतसंख्यमुदितजनधनकनकशस्यगोमहिषाजाविकलसमाकीर्णम् प्राप्तवान् अतः आचार्यप्रभाचन्द्रेणामावनितलललामभूतेऽथास्मिन् कटवप्रनामकोपलक्षिते विविधतरुवरकुसुमदलावलिविकचनशवलविपुलसजलजलदनिवहनीलोपलतले वराहद्वीपिब्याचक्षतरक्षुयालमृगकुलोपचितोपत्यका-कन्दर-दरी-महा-गुहा-गहनभोगवति समुत्तुङ्गशृङ्गे शिखरिणि For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AAAAAA દિગાર શાસ્ત્ર કેસે બને? ऊपर लिखित १० प्रमाणांसे ज्ञात उनकी पास कोइ चन्द्रगुप्तने दीक्षा ली। होता है कि-दिगम्बर ग्रन्थकारांने दि- उसी चन्द्रगुप्तने ही वहां पहाडो पर गम्बर सम्प्रदायकी प्राचीनता, मौर्य- तीर्थङ्कर भगवान् व भद्रबाहुस्वामीको चंद्रगुप्तकी दिगम्बरी-दीक्षा एवं श्वेता- उपासना को, अतः चन्द्रमुनिको वह म्बर मतको अर्वाचिनता सिद्ध करनेके ध्यानभूमि का नाम "चंद्रगिरि " लिए बड़ी भारी चेष्टा को है. और रक्खा गया ॥ भद्रबाहुस्वामीके नामपर बडी बडी गप्पे हमें विश्वास है कि-"द्वितीय चलाइ हैं, कि-जैसी हमें भट्टारक रत्न भद्रबाहु " यह उपनाम है, जैसा सनंदी कि कृतिमें पाई जाती हैं । म्राट् सम्पतिको पुण्याश्रव कथाकोशमें ऊपरके प्रमाणोंकी ऐतिहासिक चन्द्रगुप्त नाम दिया है । इसि प्रकार जांच की जाय, तो उनमें नं. १, ४, ६, दक्षिणाचार्य और चन्द्र ( गुप्त गुप्ति ) ७, ९ व १० को वार्ता कुछ विश्वास ये भो उपनाम ही हैं । उन सबके अके योग्य है। सली नाम १ वज्रस्वामी, २ वज्रसेनसूरि ओर ३ चन्द्रसूरि हैं। उनके परिचय जिनका सारांश यह हैद्वितीय भद्रबाहुस्वामीके समयमें । . उपर-सा हो श्वेताम्बर साहित्य में मिलते हैं। १२ वर्षका अकाल गिरा । आचार्य संघ दिगम्बर लेखको सिलसिलावार को साथमें लेकर दक्षिणमें-कटवपमें जैन, जैन इतिहास से बिछुडे हुए थे, एवं जा पधारें । संघको एक मुनिजीके साथ श्वेताम्बर जैन साहित्य से अनभिज्ञ थे, आगे वढनेकी फरमाश की ओर आपने अतः उन्हों ने कल्पना की दौड से इ तो साधुओंकी साथ एक पहाडी के ऊपर तिहास बनाना शुरु कर दिया, जो अनशन स्वीकारा । संघको साथमें गये श्वेताम्बर दिगम्बर के भेद में दिवाल मुनिजी जिन्दे रहे, वे अकालके पश्चात् -सा बन चूके है । भद्रबाहुचरित्र भी दक्षिण से लोटकर उत्तरमें आये । बाद इसी हो ढंग के आविष्करण है। में ही श्वेताम्बर दिगम्बरका भेद हुआ। श्वेताम्बर साहित्य में उल्लेख दक्षिणाचार्य श्रवण बेलगोलमें पधारें, है किजीवितशेषम् अल्पतरकालम् अबबुभ्याध्वनः सुचकितः तपःसमाधिम् आराधयितुम्, आपृच्छय निरवंशेषेण संघम् , विमृज्य शिष्येणैकेन, पृथुलकास्ताणतलासु शिलासु शोतलासु स्वदेहम् सन्यस्याराधितवान् क्रमेण सप्तशतम् ऋषीणाम् आराधितम् इति जयतु जिनशासनम् ।। जैन सिद्धांतभास्कर किरण १ पत्र १५ से उद्धृत ॥ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८० www.kobatirth.org. श्री जैन सत्य प्राश श्री स्वामीजी १० पूर्वी के धारक थ, जाति स्मरण ज्ञानवाले थें. विद्या-लब्धि से युक्त थ । आपने १२ वर्षोंके अकाल म चतुर्विध संघको "पुरी" में ले जा रक्खा । बाद में आपने दक्षिण में विहार किया, अपने शिष्य आचार्य वज्रसेनसूरिको जिन्दा रहने की आज्ञा दे कर अकालकी शान्ति-सुभिक्षा का निशान बताया, और एक पहाडी पर जा कर सभी साधुओं के साथ वीर निर्वाण संवत् ५८४ में अनशन कीया। जिस पहाड का नाम हैं "रथावर्तगिरि" श्रीवज्रस्वामीजीने एक क्षुल्लक को अनशन से रूका था, उसिने रूकावट के स्थानमें ही अनशनत्रत स्वीकारा । आचार्य वज्रसेन मूरिने सोपारकनगर (सोपारा - बम्बइ ) में सुभिक्ष के निशानसे श्रेष्ठि जिनदन के सारा कुटुम्ब को मृत्यु से बचाया व उन्हे जिनदीक्षा दी । शेठ जिनदत्त शेठानी ईश्वरी ओर उसके पुत्र नागेन्द्रचन्द्र (चन्द्रगुप्त) नि. वृति व विद्याधर जैनश्रमण बनें । उन चारों बन्धुआ से चार कुल निकले हैं। उन में चन्द्र (चन्द्रगुप्त ) सूरिकी शिष्य परंपरा चन्द्रकुल के नामसे विख्यात २२ Acharya Shri Kailassagarsuri Gyanmandir (आवश्यक निर्युक्ति-वृत्ति, चूर्णि, मरणसमाधि पइन्नय गाथा ४६८ से ४७८, कल्पसूत्र-वृत्ति) मतलब यह है कि — वज्रस्वामी (द्वितीय भद्रबाहुस्वामी) वज्रसेनसूरि (दक्षिणाचार्य) चन्द्रमुरि (चन्द्रगुप्ति ) ओर उनके शिष्य प्रसिद्ध स्तुतिकार सामंतभद्र (स्वामी समन्तभद्र ) को श्वेताम्बर दिगम्बर दोनों समाज यानी सारा जैन आलम पूज्यतम मानते थे- मानते है। श्वेतांबर दिगम्बर का सम्प्रदाय भेद उनके समयमें नहीं था, किन्तु नींव गडी थी । जैन साहित्य में लिखा है किरथवीरपुर में सहस्रमल-शिवभूति नामका राजमान्य साहसिक पुरुष था । उसने आचार्य कृष्णाचार्य की पास जैन दीक्षा ली । राजाने एक दिन उसे रत्नकंबल वस्त्र दिया। शिवभूति मुनि बहु मूल्यवान् मुलायम व दुष्प्राप्य के जरिए उस रत्नकंवलको बहोत संभालते थे, बांधकर रखते थे। आचार्यने देखा कि -शिवभूति के दिलमें रत्नकंबलने ममताकी बुनियाद जमा दी है। जहां ममता है वहां परिग्रह है, तो इस ममता की जड उखाड देना चाहिए। (अपूर्ण) २२ श्रवण बेलगोल के शिलालेख नं० १०८ में भी चन्द्र (गुप्त ) से चन्द्रकुलकी उत्पत्ति मानी है- तदीयवंशाकरतः प्रसिद्धा—दभूददोषा यति रत्नमाला ॥ यह श्लोकमें जो सूचन है वो ही अर्थसूचन विशाखदत्त (वि-शाख - दत्त) नाम में भी है। For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવતા અંકના 2 પ ચ પ થા = ળ -દિગમ્બરની ઉત્પત્તિ આ૦ સાગરાનંદ સુરીશ્વરજી આગમના ગંભીર પરિશીલન અને દીર્ધ વિચારણાને અંતે નિણિ ત ફરેલાં કેટલાંએક સત્ય સૂત્રો -સંતમાલની વિચારણા આ૦ વિજયલબ્ધિ સૂરીર ધ્રુજી સ્થાનક માગ સાધુ સાભાગ્યચંદજીએ ફેલાવેલ કહિપત કથાને સણસણતો જવાબ -પ્રભુશ્રી માણિકયદેવ ઉ૦ પશ્ચવિજયજી ગણી કર્ણાટકના સુપ્રસિદ્ધ તીર્થ કુટુંપાકજીની ધટનાઓનું ઐતિહાસિક અવતરણ. -સમીક્ષા બ્રમાવિષ્કરણ | ઉ૦ લાવણ્ય વિજયજી દિ૦ 50 અજીત પ્રસાદ શાસ્ત્રીને ન્યાયપુરસર આપતા જેવા'મ -દિગમ્બર શાસ્ત્ર કૈસે બને? -જિન મંદિર મુનિદર્શન વિજય --મથુરા ક૯૫ મુનિ ન્યાય વિજય સદીઓ પહેલા આળેખાયેલ મથુરાને ઇતિહાસ તથા પ્રાસ ગિક ઐતિહાસિક જયોતિધરોનો પરિચય -સરસ્વતી સારા માઈ નવાબ સરસ્વતી સંબંધી તપશી વિચારણા " વિગેરે વિગેરે. For Private And Personal use only