________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
*
સરસ્વતી પૂજા અને જેને અને અસત્ય, શ્રેયવિરોધી પ્રેમ અને કમલ નિલે પતાનું નિરૂપક છે, જેવી રીતે અશિવને અનાદર કરે એ જ્ઞાની કમલ કીચડમાંથી ઉત્પન્ન થઈને તથા પુરૂષને સ્વાભાવિક ધર્મ છે. આવી રીતે જલથી વૃદ્ધિ પામ્યા છતાં બંનેથી નિલેપ જેમ સરસ્વતી અજ્ઞાનનો નાશ કરનારી રહે છે, તેવી જ રીતે જગતની જંજાળોથી છે. તેમ રસને સંચાર કરનારી પણ છે. સરસ્વતી પણ અલિપ્ત છે. જેમ સરસ્વતીને વેતાંબર સાહિત્યમાં ગુજરાતમાં અત્યારે સૌથી વિશેષ હંસવાહિની વર્ણવવામાં આવી છે તેમ પ્રચાર પામેલી સરસ્વતીની છબી રાજા અન્યત્ર દિગંબર સાહિત્યમાં તને મયુર- રવિવર્માની છે. આ છબીની કલ્પના તદ્દન વાહિની પણ વર્ણવવામાં આવે છે. સામાન્ય છે. તે સરસ્વતી રૂછપુષ્ટ અવતે સૂચવે છે કે સરસ્વતી માત્ર સદસ- યોવાળી એક રૂપવતી સ્ત્રી છે; પણ વિવેક જેનું લક્ષણ છે તેવા જ્ઞાન-વિજ્ઞા- તેમાં નથી દિવ્યતા કે જ્ઞાનનું અપાર નની અધિષ્ઠાત્રીજ માત્ર નથી, પણ રસ ઓજસ, આખું ચિત્ર જાણે કે એક વીણા જેને આત્મા છે એવી સમસ્ત કળાની વગાડતી સ્ત્રીની પ્રતિકૃતિ જેવું છે અને પણ મહા અધિષ્ઠાત્રી દેવી છે. વિશ્વતત્વને તે પાશ્ચાત્ય ધોરણોને અનુસરીને બરોસત્ય સ્વરૂપે સમજવું જેટલું આવશ્યક બર તૈયાર કરવામાં આવેલ છે. આમ છે તેટલું જ સુન્દર સ્વરૂપે ગ્રહણ કરવું છતાં આ ચિત્રને આટલો બધો પ્રચાર આવશ્યક છે. સત્યં શિવં પુનમ જગત આપણને સૂચવે છે કે આપણું પ્રજાનું સત્યરૂપે, શિવરૂપે, અને સુન્દરરૂપે ત્રણે કળાના ઉંચા સંસ્કારોથી પતન થતુ પ્રકારે વ્યક્ત થાય ત્યારે જ તેના શુદ્ધ થતું આજે છેવટે પાશ્ચાત્ય પ્રજાના અનુસ્વરૂપનું સમગ્રપણે દર્શન થયું કહેવાય. કરણમાં સમાપ્ત થાય છે. આપણે એક જ્ઞાનાનુભાવ તેમજ સૌન્દર્યાનુભાવ-ઉભય પણ ચિત્રકાર હજુ સુધી સરસ્વતીનું આત્મામાં રહેલા ચિતન્યના વિશિષ્ટ ધર્મો સુન્દર કલ્પનાચિત્ર પ્રાચીન ચિત્રકારની છે. આ ઉભય તત્વનું રૂપક સરસ્વતીની માફક પ્રજા સમક્ષ રજુ કરી શકો નથી કલ્પનાદ્વાર ઘટાવવામાં આવ્યું છે, વણ એ શોચનીય છે. સંગીતસૂચક છે; મયુર નૃત્યસૂચક છે, આપણે દેશમાં સરસ્વતી પૂજા મયુરપીછ ચિત્રકળાસૂચક છે. આમ પ્રાચીન સમયથી આપણું જીવન સાથે ભિન્ન ભિન્ન કળાનું આરોપણ સરસ્વતીના ખૂબ ઓતપ્રોત થએલી છે. કેઈ પણ સ્વરૂપમાં રહેલું છે. શ્વેતકમળ સરસ્વતીનું સંસ્કારી હિંદુનું એવું ઘર જેવા નહિ આસન છે, “વેપારના દેવી” એ મળે કે જ્યાં સરસ્વતીની એક યા અન્ય કમલને સો પાંખડીઓ છે. આ શતદલ પ્રકારની છબી ન હોય.
१ वाग्वादिनो भगवति सरस्वति हो नमः इत्यनेन मूलमन्त्रेण वेष्टयेत् । ૩૪ મયૂરવાહિચૈ નમઃ તિ વાઘવતાં કથાવત .
Fતિ-જાત,
For Private And Personal Use Only