________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
*
,
ત્યારે તેણીએ શોક ધારણ કરીને વિંટાએલ તોરણ વિજા તથા માલાએથી પુછયું કે હે ભગવાન્ ? આપ આ ઉદ્યા- અલંકૃત અને શિખરની ઉપરના ત્રણ નમાં હંમેશ શા માટે ન રહે. છત્રથી શોભતો સ્તૂપ રચાવ્ય: જેની ચારે સાધુઓએ જણાવ્યું કે
બાજૂ ત્રણ મેખલા હતી. એકેક મેખસાધુઓ, પક્ષીઓ, ભમરા, ગોકુલે, લામાં ચારે દિશાએ પચરંગીરથી અને શરદકાળના વાદળાં એક સ્થાને બનાવેલ મૂર્તિઓ સ્થાપી, જેમાં મૂલ સ્થિર બની રહેતા નથી.
નાયક તરીકે શ્રી સુપાર્શ્વભગવાનની તેણીએ (દેવીએ વિનંતિ કરી કે- પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. જો એમ હોય તે મને કાર્ય ફરમા
કયા દેવ હતા? કે જેનું હું પાલન કરી શકું.
સાધુઓએ જણાવ્યું કે–ચદિ તારે સવારે લોકો જાગ્યા, તેઓ રૂપને અતિ આગ્રહ છે તે અમને સંઘ સાથે
જોઈ પરસ્પર કલહ કરવા લાગ્યા. કોઈ
કહે છે કે-આ વાસુકી (સાપ) નાં લંછમેરૂગિરિપર લઈ જઈ જિનવંદન કરાવ.
નવાળે સ્વયંભૂ દેવ છે. અન્ય કહે છે તેeણીએ જણાવ્યું કે હું તને કે શેષનાગની શય્યામાં રહેલ આ બનેને ત્યાં જિનેશ્વરનાં વંદન કરાવું.
નારાયણ દેવ છે. આ જ રીતે કોઈકેઈએ પરંતુ જે ત્યાં મથુરાના સંઘને લઈ
બ્રહ્મા ઘરણેદ્ર સૂર્ય અને ચંદ્ર વગેરેની જવામાં આવે તે કદાચિત વચમાં મિ- કલ્પના કરી. બૌદ્ધ કહે છે કે–આ સ્તુપ ધ્યાત્વીદેવે વિન કરે.
નથી કિન્તુ બુદ્ધાંડક છે. સાધુઓ બોલ્યા કે–અમે આગમના
આથી મધ્યસ્થ પુરૂષોએ કહ્યું કેઆધારે મેગિરિ દેખે છે, તારી
લડો નહીં, આ દેવનિર્મિત છે માટે તે શક્તિ યદિ સંઘને લઈ જવા માટે પર્યાપ્ત
(દેવ)જ તમારો સંશય ભાંગશે. તમો ન હોય તે પછી માત્ર અમારા એના પિતાપિતાના દેવને ચિત્રપટમાં આલેખીને જવાથી સર્યું.
પોતપોતાના પૂજારી સાથે આવે. જેના આથી વિલખી થએલ દેવીએ જણા- આ દેવ હશે તેને જ એક ચિત્રપટ ચું કે-જે એમ છે તે તેવી પ્રતિ- સ્થાયી રહેશે અને બીજાના પટને માઓથી અલંકૃત મેરગિરિની આકૃતિ સ્વયં દેવજ નાશ કરશે. (મેરૂરચના) કરાવી આપું, જ્યાં તમે સંઘે પણ સુપાર્શ્વનાથ ભગવાનને સંઘ સાથે દેવવંદન કરો.
ચિત્રપટ આલેખે. - સાધુઓએ તે (કથન) સ્વીકાર્યું. ત્યારપછી દરેક ધર્મવાળા આલેખેલ મેરૂ પહાડની રચના,
પિતાપિતાના ચિત્રપટે તથા પૂજારી સાથે ત્યારપછી તે (કુબેરા) દેવીએ પૂજા કરી નવમી રાતે ગાયન ગાવા રાતે સ્વર્ણમય, રત્નજડિત, અનેક દેથી લાગ્યા. અધી રાતે જોરદાર પવન ચાલે.
For Private And Personal Use Only