________________
Shri Mahavir Jain Aradhana Kendra
હર
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
એકવાર લેાભને વશ અનેલ મથુરાના રાજા એ મનુષ્યાને એકઠા મેળવી જણાવ્યું કે આ સેાના અને મણિથી અનાવેલ સ્તૂપને ઉખાડી મારા ભંડારમાં દાખલ કરે.
લેકે સ્તૂપને ખેાદવા માટે તિક્ષ્ણ કુહાડાઓના ઘા દેવા લાગ્યા, પરંતુ તે ઘા સ્તૂપ ઉપર ન પડેતા ઘા કરનારાએના શરીરેજ પડવા લાગ્યા. હવે સ્વય રાજાએ થાકીને ઘા કર્યો ખસ કુહાડા રાજાના માથા પર પડયા અને રાજાનું માથું કપાઈ ગયું.
પછી ક્રોધિત દેવીએ પ્રકટ થઈ લેાકેાને જણાવ્યું કે—હૈ પાપીયે ? આ શું આરહ્યું છે ? રાજાની જેમ તમે પશુ મરશે. આથી લોકોએ ભયભીત
મની હાથમાં ધૂપધાણા લઇ દૈવી પાસે ક્ષમા માગી.
દેવીએ ઉત્તર આપ્યા કે દિ જિનઘરની પૂજા કરશે। તે ઉપસગેને
વિનાશ થશે. જે જિનપ્રતિમાની અથવા સિદ્ધાલયની પૂજા કરશે તેનું ઘર સ્થિર રહેશે, એમ નહી કરે તેનાં ઘર પડી જશે. ”
“ પ્રત્યેક વર્ષે શહેરમાં જિનપટના વરઘોડા કાઢવા,
કુહાડાછરૢ પાળવી
( પર્વ માનવું) જે અહી રાજા થાય તેણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરીને જમવું નહી તેા તે જીવશે નહીં.
99
લેાકેા પણ તે દેવીના કથન પ્રમાણે
કરવા લાગ્યા.
ભગવાન
થયા
ડેવલ
પાર્શ્વનાથ પછી વિચરતા
જ્ઞાન
મથુરામાં
વિચરતા દિવસે પધાર્યો. સમાસરણમાં ધમ સંભળાવ્યેા, દુઃષમકાળમાં થનારા ભાવા પણ પ્રકાશ્યા અને અન્યત્ર વિહાર કરી ગયા. હવે કુખેરાદેવીએ સંધમેળવીને જણાવ્યું કે-ભગવાને દુ:ષમકાળ નજીક હાવાનું જણાવ્યું છે. મનુષ્યા અને રાજાએ લાભગ્રસ્ત થશે, હું પણ પ્રમાદી છું તેમજ ચિરકાળ રહેનાર નથી. માટે આ ઉઘાડા સ્તૂપને ચિરકાળ સુધી સાચવી શકીશ નહી. તે હવે હું સ્તુપને સંઘની આજ્ઞાથી (સમ્મતિથી)ઇંટા વડે ઢાંકી દઉં ? તમા બહાર પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરો, અને હું તથા મારે સ્થાને આવનાર દેવી અંદર (સ્તુપની પૂજા ) પૂજા કરીશુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક
આ પ્રમાણે સાંભળી, તે વિશેષ લાભ કર છે એમ માની, સ ંઘે દેવીનાં કથનને
આ માટેજ કલ્પ-છેદ ગ્રંથમાં મંગલ-અનુમતિ આપી, એટલે દેવીએ તે ચૈત્યની પરૂપણામાં મથુરાનાં ભુવનનું નિર્દેશન કરાવ્યું છે.
પ્રમાણે કર્યું. ચાદમી સદીના જાઁદ્વાર
For Private And Personal Use Only
ભગવાન્ મહાવીર સ્વામીના નિર્વાણ પછી તેરસેાથી અધિક વર્ષો જતાં