________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ વ્યકિત પાસે ઉપરના અક્ષરે કહ્યા તે છે, તે વાતની પુષ્ટિ લખમશીના મુખમાં વાતને હૃદય કબુલજ કરી શકતું નથી. મુકેલી નીચેની ગાથા કરી રહી છે. કારણકે લેકશાહ સંસ્કૃત જ્ઞાનથી હીન નિ મવા રત્નમ, સારા વનિત જે સિદ્ધ થાય છે. જે તેવું જ્ઞાન હોત તો નોr, તે જે માળ, દિત્તિ સમા પાછળ કહ્યા પ્રમાણે સુત્રમાં લખેલ મતિ મri૬ અર્થ મંદિરના કાર્યોમાં ગાડાંપૂજાના વિધાનને સારી પેઠે સમજી એને જે બળદ વહન કરે છે તે સર્વે શકત પણ એમ બન્યું નથી. વળી આજ મરીને દેવગતિ પામે છે. આ ગાથા કાલના લીખારીઓને પણ આપણે જોઈએ હમારા કેઈ પણ માન્ય ગ્રન્થમાં નથી. છીએ કે તેમને કેટલું જ્ઞાન હોય છે? છતાંએ લખમશીના મોઢામાં આવું
મરિથાને મણિપાત (Copy to કપિત કથન મૂકવું તેજ સંત બાલના Copy ) કરી જાણે છે. એટલે હમોને લેખની કલ્પિતતા સિદ્ધ કરે છે. આથી તો લાગે છે કે લંકાશાહનું જીવન એ સ્થાનકવાસીને પંથજ કલ્પના ઉપર સન્તબાલની કલ્પનાથી ખડું કરેલ તુત ચાલી રહ્યા છે તેમ થશે. (અપૂર્ણ).
: લેખકને વિજ્ઞપ્તિ :
૧ લેખક મહાશયેએ પોતાના લેખો કાગળની એક બાજુ સહીથી સારા
અક્ષરે લખી મોકલવા. ૨ દરેક લેખક મહાશય પિતાને લેખ દર મહીનાની વદી પાંચમ
પહેલાં મોકલી આપે. ૩ જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક મન્તવ્યથી ભિન્ન લેખ ન આવે જોઈએ. ૪ સાદી સરળ ભાષામાં દલીલ પુરસર લેખ લખવા. ૫ લેખો પાછા મોકલવા માટે તંત્રી જવાબદાર નથી.
તંત્રી
For Private And Personal Use Only