________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરા ૯૫
કર્તા-શ્રી જીવનપ્રભસૂરી
અનુમુની ન્યાયવિજય મંગલાચરણ
ફલ અને લતાઓથી વ્યાપ્ત ભૂતામણ જગતને શરણરૂપ સાતમા તથા ઉદ્યાનમાં આવી, અવગ્રહ યાચી માસું ત્રેવીસમાં તીર્થકરને નમસ્કાર કરીને રહ્યા અને ચોમાસી તપ (ચારે મહીભવ્ય જીવોને મંગલ કરનાર મથુરાકલ્પને નાના ઉપવાસ ) કર્યું.
દેવીને પ્રતિબંધ. ધર્મરૂચિ અને ધમષનું ચોમાસું તેમના સ્વાધ્યાય તપ ચારિત્ર અને
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસ- પ્રમાદિગુણેથી ઉદ્યાનની અધિષ્ઠાત્રી નકાળમાં ધર્મચિ અને ધર્મઘોષ કુબેરાદેવી સંતુષ્ટ થઈ. આથી તેણે રાત્રે નામે બે નિઃસંગ મુનિસિ હ હતા. ૨ પ્રકટ થઈને કહ્યું કે–
તેઓ છ અઠ્ઠમ દશમ દ્વાદશમ “હે ભગવન હું તમારા ગુણોથી પક્ષખમણ માસખમણ બેમાસી ત્રિમાસી ઘણુ ખુશી થઈ છું, તે કંઇક વરદાન ચોમાસી ખમણ તપ કરતા ભવ્યને માગે.” મુનિઓએ કહ્યું કે અમે પ્રતિબોધતા એકવાર મથુરાપુરીમાં નિ:સંગ છીએ, અમારે કંઈ નથી જોઈતું. પધાર્યો.
ત્યારપછી તેઓએ તે (કુબેરાદેવી) ત્યારે મથુરા બાજન લાંબી ને ધર્મ સંભળાવી વિરતિ-શ્રાવિકા અને નવજન પહોળી હતી. જેને બનાવી. નજીકમાં યમુનાના પાણીથી ધેવાતા અન્યદા કાર્તિક સુદિ આઠમની શ્રેષ્ઠ કિલ્યો હતો, જે સફેદ ઘરો દેવા- રાતે મુનિઓએ શયાતરીના સંબંધથી લયે વાવ કુવા પુષ્કરિણી જિનાલયે કુબેરાદેવીને જણાવ્યું કે-હે શ્રાવિકા? અને હાટોથી સુશોભિત હતી, જ્યાં સમ્યકત્વમાં દઢ રહેવું, જિનવંદનબ્રાહ્મણે વિવિધ કળાઓ અને ચારે જિનપૂજનમાં ઉપયેગવંત રહેવું. અમે વિદ્યાઓને ભણી રહ્યા હતા. જેમાસુ પુરું કરી વર્તમાન યુગે અન્ય
તે મુનિઓ અહીં અનેક વૃક્ષ કુલ ગામે પારણુ માટે વિચરીશું. - ૧ જૈનમુનિઓને આહાર-પાણીની વિનતિ કરવામાં આવે ત્યારે તેઓ પ્રત્યુત્તરમાં “ વર્તમાન ગ” એ શબ્દ કહે છે
For Private And Personal Use Only