Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ધર્મથી અલગ થયેલ જેન સમાજ છે જિનાગમાં સિદ્ધાયતન (શાશ્વત ત્યાર પછી ઈતર ધર્મસંસ્થાપકોએ પણ જિનાલય,) ચૈત્ય, જિનઘર અને ગૃહએ નાદ જી. પૂજા એમ અનેક પ્રકારે જિનમન્દિરના બસ? ત્યારથી જૈન સમાજમાં પાઠે મળે છે. જિનચૈત્ય-જિનમન્દિર જિનપ્રતિમા– આ સિવાય તીર્થકરની પૂજન વિગેરે પ્રશ્નો ચર્ચાયાજ કરે છે. દાઢા તથા સ્તૂપોની પૂજાના પાઠ પણ આ લેખમાં તે સંબધે માત્ર બત્રીશ મળે છે. આગમો દ્વારા જ વિચાર કરવાનું ઉચિત જિનમન્દિરના પ્રમાણુ-પાઠ આ પ્રમાણે છેઅહીં એક વાત પહેલેથી સ્પષ્ટ કરી ઉજવાઈસૂત્રમાં ચંપાવર્ણનમાં પાઠ દેવી જોઈએ કે જિનઆગમાં સાધુએને નીત્ય પ્રતિક્રમણ કરવાનું, શ્રાવકનું ___आयारवंत चेइय विविह सन्निविट्ठ દુહા સૂત્ર ૨ | નીત્ય પ્રતિકમણ, બાર વ્રતધારી શ્રાવ અર્થ–ચંપાપુરી સુંદર તથા કેને દીક્ષા સ્વીકાર, શ્રાવકેનું પ્રતિમા સુંદર સ્ત્રીઓથી વિવિધતાવાળા અનેક પૂજન વિગેરેના પ્રમાણે-પાઠ બહુ ઓછી સન્નિવેશોથી યુક્ત છે. પ્રમાણમાં આપ્યા છે એટલે તે વસ્તુ તે ચંપાવણેનમાં પાઠાન્તર છે કેઅવિધેય છે એમ કોઈએ માની લેવાનું अरिहंतचेइय-जण-वइ विसण्णिवि. નથી, પરંતુ કોઈ પણ વિધિ એકવાર કુટુઢા સુત્ર ૨I ઉલ્લેખવામાં આવે કે અનેકવાર તે પણ અર્થ–ચંપાપુરી અરિહંત ચેત્ય તે વિધિ સદા સર્વત્ર વિધેયજ છે. માનવીઓ અને મુનિઓના સન્નિવેશે આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી હવે વડે વિશાળ છે.* કયા કયા આગમમાં જિનમન્દિરના ઉવવાઈજી સૂત્રમાં ભગવાન મહાવીર પાઠ છે ? તે તપાસીએ. સ્વામીને વંદન કરવામાં ઉપમા-પાઠ છે કે ૪ દેવગિણિક્ષમાશમણે આગમો પુસ્તકારૂઢ કર્યા ત્યારે પ્રથમ ઉપાંગો લખ્યા છે, અને છેવટે ૧૧-અંગો લખ્યાં છે. જેમાં પુનરૂકિત ન થાય તે માટે પણ સુંદર વ્યવસ્થા કરી છે. આગમો લખવામાં અનુક્રમે જે જે અધિકાર આવ્યા તેનું ત્યા સંપૂર્ણ સ્વરૂપ વર્ણવ્યું, અને ત્યાર પછીના લખાણમાં તેજ અધિકાર–સંબંધ પુનઃ આવતાં પ્રથમ લખેલ આગમોની સાક્ષી આપી તે પાઠને ટુંકાવ્યો છે. આ રીતે-ઉવવાઈમાં નગરી રાજા તીર્થકરવંદન-ઉત્સવ અને સુભદેવનિર્મિત નાટકને અધિકાર છે, રાયપસણું તથા જીવાભિગમમાં જિનેન્દ્રપૂજાનો અધિકાર છે. ભગવતીજીમાં તુંગીયા નગરના વર્ણનમાં શ્રાવકનું સ્વરૂપ આળેખ્યું છે, જમાલા તથા સ્કંદકના અધિકારમાં દીક્ષાને વરઘોડે વર્ણવ્યો છે. જબુદીપ પ્રજ્ઞપ્તિમાં જિનેન્દ્રોના જન્મ-નિર્વાણ વિગેરે પ્રસંગો આળેખ્યા છે. ભૂગોળને અધિકાર છે. સુર્યપ્રાપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ખગોળને વિષય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37