Book Title: Jain Satyaprakash 1935 09 SrNo 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ જિન મન્દિર કાળાંતરે તેમાં પણ હાસ થવા મુસલમાનેએ ભારતવર્ષ લાગે, જેમાંથી હાલ ૪૫ આગ પર ભીમબાણાવળીના સમયથી વિદ્યમાન છેઆ દરેક આગમ જેન એક પછી એક હલ્લા શરૂ કર્યા સમાજના પ્રાચીન શાસ્ત્રો છે. જેને માટે અને બે સદી જતાં તે તેમણે વિક્રમ સંવત્ ૧૫૦૮ સુધી એક સરખી હિંદને પોતાનું વસવાટ સ્થાન બનાવ્યું. માન્યતા હતી. પરંતુ તે વર્ષમાં ફેંકી. તેની સત્તા જેમ જેમ ભારતવર્ષ પર મત જૂ પડે જેણે ૪૫ પૈકીના ૩ર વધતી ગઈ તેમ તેમ તેમની ધર્મ આગમો પ્રમાણે રાખ્યા અને મૂર્તિપૂજા સંસ્કૃતિ પણ પથરાવા લાગી, ને વિરોધ કર્યો ત્યારબાદ તે મતમાંથી મુસ્લીમ સંસ્કૃતિએ અનેક આર્યોના ટુંકમત-સ્થાનકમાગીમત જૂદો પડયે હૃદયમાં ક્રાંતિ મચાવી હશે પરંતુ જે પણ ઉપરની બને માન્યતામાં કે આર્ય તેને ભોગ બન્યો ન લંકામત નેજ અનુસરે છે. હ. મોહમેદનસંસ્કૃતિમાં મૂર્તિ પૂજાને મૂર્તિપૂજા એ પ્રાચીન કાળથી ચાલી વિરોધ એ પ્રધાન વસ્તુ હતી. તેમની આવતી આર્ય સંસ્કૃતિ છે જે બાબતમાં આ માન્યતાએ ઉગ્રરૂપ લીધું અને આર્યાવર્તના કોઈ પણ ધર્મમાં વિચારભેદ આર્ય-ધર્મમાં બહુજ સરળતાથી હતે નહીં. વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીના પ્રવેશ કર્યો. પ્રારંભથી એકાએક તેમાં વિચાર–ભેદ લંકામત અને સ્થાકમાગમત પડવાના કારણો ઉપસ્થિત થયા. મોહમેદન–સંસ્કૃતિથી રંગાઈ જૈન ૩ દેવધિગણિક્ષમાશ્રમણે પહેલા ૭૩ આગમ લખ્યા પછી આ ૧૧ અંગે લખ્યા છે ૧૧ અંગ-આચારાંગ સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીતીજી, શાતા ધર્મકથા, ઉપાસક દશા, અંતત દશા, અનુત્તરપપાતિદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસત્ર ૧૨–૨૩ ઉપાંગે આપપાતિક રાજપ્રશ્નીય, જીવાભિગમ. પ્રજ્ઞાપના સૂર્યપ્રકૃપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ, નીરયાવલી ( કલ્પિત ), કપાવતસિકા, પુપતા, પુષ્પચૂલિકા વૃષ્ણિદશા, ૨૪-૩૩ દશ-પન્ના, ૩૪-૩૮ છેદ, દશાશ્રત (કલ્પસૂત્ર ), બહ૯૯૫. વ્યવહાર, છતક૫, નિશીથ, મહાનિશીથ. ૪૦ આવશ્યક, ૪૧ દશવૈકાલિક ૪૨–ઉત્તરાધ્યયન, ૪૩ નિયુક્તિ દશક, ૪૪ નંદીસૂત્ર અને ૪૫ અનુયોગઠારસૂત્ર એ ૪૫ આગમ છે. સ્થાનકમાગી સમાજ ઉપર દર્શાવેલ ૪૫ આગમો પૈકીના મહાનિશિથ, છતકલ્પ, નિર્યુક્તિ-દશક અને દશપન્ના એમ ૧૩ આગમોને માનતું નથી એટલે તે કર આનમોને પ્રમાણભૂત માને છે. સ્થાનાંગ ૪-૩-૩૩૮, ભગવતીજી પ-૪-૧૯૩ તથા અનુયોગ દ્વાર સૂત્રના આધારે પ્રત્યક્ષ અનુમાન ઉપમાન અને આગમ એમ ૪ પ્રમાણ છે, સ્થાનાંગ ૫-૨-૪૨૧ ભગવતીજી ૮-૮-૩૪૦ ના આધારે આગમ સૂત્ર આજ્ઞા ધારણ અને જીત એ ૫ વ્યવહાર માન્યા છે, એટલે તે પ્રમાણે વર્તનાર આજ્ઞાપાલક-આરાધક છે. પ્રશ્નવ્યાકરણ ૧-૨-૨૪ માં તીર્થકરની દશવિધ ભાષા વૈદપૂવી રચિત આગમ ઋષિપ્રણિત આગમ અને દેવેન્દ્રભાવિતને “પ્રમાણુ” માન્યાં છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37