________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
શ્રી જૈનધર્મ પ્રકાશ.
એમ વિચારતાં સામે દષિયમાં દેખાતા એક ગુલાબના ખેડવા ઉપર નજર ગઇ. તે છેડવા ઉપર બે ત્રણ પુષ્પકળાએ ખીલવાની તૈયારીમાં હાય તેવી જષ્ણુાતી હતી અને બે ત્રણ મુખ્યા તેના પુર બહારમાં ખીલી મનુષ્ય હૃદયને નણે માર્પણ કરતાં હોય તેવા દેખાતાં હતાં. પળવાર તે ખીલેલાં પુષ્પાની રમ્યતા ઉપર મનેત્તિ દરો અને ઇંદ્રિયજન્ય સુખને ઉપ«ગ કરતા પણ જાણે કોઇ ઉચ્ચતર આનંદને અનુભવ થવા લાગ્યા. તેવામાં તેજ છેડવા ઉપરનું એક કરમાયેલુ પુખ્ત પવનના ઝપાટાયો છુ?" પડી નીચે ખરી પડયું, વિચાર બદલાયા, સુખનો અનુભવ કરતા મન ઉપર ઉદાસીભાવ આબ્યા અને અંતઃકરણ દ્રવિત થવા લાગ્યું. જે પુષ્પ આરે ખરો પડયુ તે પુષ્પ કાલે માનવંચત્તને રમ્ય અને આનંદદાયક લાગતું હતું, જે પુષ્પા આજે ખીલ્યાં છે તે કાલે કળા સમાન લાગતાં હતા, અને જે કળીરૂપે આરે દેખાય છે તેનું કાલે નિશાન પણ નહેતુ, રમ્ય દેખાતાં પુષ્પો એમને એમ શામાટે નહી રહેતાં હાય! શું વિશ્વનો આવા પ્રકારની રચના. હાવામાં કાંઇ ઉડા હેતુ હશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા પ્રશ્નના મગજમાં ગુચવાડા ઉભા કરી તર્ક વિતર્ક કરાવતા હતા તેવામાં એક ભક્તિમાન, હૃઘ્યમાંથી રમ્ય અને મૃદુસ્વરે ગવાતું ગાન સંભળાયું. કયા રાવે ઉઠ નગ આરે.
મા
રાગની ધૂનમાં એકને એક પદ વારંવાર ગવાતું હતું. હા! શું ?મ્ય ઉપદેશ આપે છે! બાહ્યદૃષ્ટિએ તણે નિદ્રાવસ્થા તે ખવરી અવસ્થા છે એમ જણાવી સ્વસ્થ થવા ખેાધ કરે છે, પરંતુ તેનો ઉ ભાવાર્થ આત્માની ભાવનદ્રા ટાળી સ્વસ્થ થવાને છે એમ જણાયુ, ભાવનિંદ્રા તે અજ્ઞાનસ્થા. તે કેમ ટાળવી એવા વિચાર થવા લાગ્યા. તેવામાં ગાન કાગળ વધ્યું– અજિંક જલ જ્યું આયુ ઘટતહે, દેત પહેારીમાં પરિય ધારે; કયા સાથે ઉઠ જાગ આરે.
મા વિચારશ્રેણિએ યુ. અલિમાં રહેલું જળ જેમ પળે પળે એધુ થતુ ના છે તેમ દિવસે દિવસે આયુષ્ય ઘટતુ નય છે, અને ઘડી વગાડનારા પહેરેગીગ ઘડીએ પડીએ. ઘટ વગાડી સાવચેત કરે છે. છતાં મનુખ્યા તે વાતને તદન ભૂલી ાય છે એજ અજ્ઞાનાવસ્થા, તે માણસ ધા રે તે આવી દરેક વાતમાંથી ઉપદેશ લઇ શકે તેવુ છે છતાં અજ્ઞાનાવસ્થા
For Private And Personal Use Only