________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી જનધને પ્રકાશ. ખર્ચ કરી રહે છે, ક્તાં તેનું સઘળું કામ પૂર્ણ અને વ્યવસ્થિત થતું દેખાય છે અને આપણા દેશને એનાથી ઘણા ઓછા અંશે વ્યાપાર, ઘણી ઓછી પેદાશ અને ઉદરપૂર્તિ અને સુખના સાધનો ઓછાં ખાણું છતાં પણ એ કામ અનિશ અપૂર્ણ, અવ્યવસ્થિત અને નિરંતર તે કવત્તિમાન ભાસે છે તે કરતાં તો આ નિર્વિવાળાં ખરાં એમ લાગ્યું. ફરીથી પવા ભકિતમાન કંઠ નળીમાં પી ગાન નીકળ્યું
એસે જિન ચરણે ચિત્ત વ્ય ઉરે મના;
ઐસે અરિહંત ગુણ ગાઉરે મના. ઐસે એ પદો સંભળાયા. વિચાર કર્યા. એવી માન્યતા આપવા લાગી. આ પણ આ તવાના વચનો સ્મરણમાં આવ્યા. હાલમાં શુદ્ધ ધાર્મિક આસ્થાવાળા વિકાને તે વચનું યુતિ પુસર સમર્થન કરે છે તે સર્વ ભાવ અંતઃકરણમાં પી. ઈ જ અને તેને અનુસરનારા મનુષ્યો આપ નિરંતર રાસારાવાની ધામધુમમાં રહેનારા દેશીઓ કરતાં બહાદષ્ટિએ સુખી નિ તમાં પણ એનું નામ નિવૃત્તિ નથી. આ દેશના તત્વો અને પશ્ચિમત્ય લોકોના વિચારમાં તે સંબંધે લા અંતર છે. આપણું ઘર વિદાને કહે છે કે એના માલિાં સુખ અને નિત્તિ તે વાસ્તવિક સુખ અને વાસ્તવિક નિવૃતિ નથી. એ સર્વ તે પુગળ જ બોગવિલારા અને પદગલિક ભાલ પુછે કરનાર છે, એમાં આમભાવને લેશ માત્ર અંશ નથી અને તેથી તે નિત્તિ કહી શકાય નહીં. ચિત-ભાવમાં રમતા એજ
ત્ય નિવૃત્તિ. પિગરિક સુખ સર્વ વિનાશી છે અને તેથી જ્યારે તેમાં ખામી આવે છે ત્યારે સંકલ્પ'વિકલ્પ કરાવે છે અને નિરતિમય ગણાતું જીવન દુ:ખ ભરિત લાગે છે. જેની પાછળ દુઃખને લેશે તે વાસ્તવિક નિવૃત્તિ જ નથી. મહામાં પુરૂને કડેલો આ ભાવ ઉપરના પદો સાંભળી થી. જેઓ સર્વ પ્રકારના કર્મ વૈરીનો જય કરી જિન-પરમાત્મ દશાને પ્રાપ્ત થયેલાં છે. એવા પ્રભુના ચરણકમળમાંજ નિરંતર ચિત્ત લગાડવું, તેના જ ગુણનું ગાન કરવું, તેઓ જે ઉચ્ચતર સ્થિતિને પ્રાપ્ત થયા છે તેની અભિલાષા રાખવી અને તેઓના ફરમાન મુજબ વન રાખવું એજ આ મનુષ્યભવતું કર્તવ્ય છે એમ જણાયું.
.
. . દૂર્વે વ્યવહાર કાર્યને માટે દિવ્ય પ્રાપ્તિની આવશ્યક્તા જણાયેલી, ગુજેરાનના સાધનની અપૂર્ણતા તે ગૃહસ્થાશ્રમમાં વીંછીના ડંખની વેદના સમાન
For Private And Personal Use Only