Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જે પ્રકાશ.
मालिनी. સુર નરવર કેરી જ્યાં સમૃદ્ધિ વિકાશે; વિવિધ પરિષદોથી પૂર્ણ લગી પ્રકાશે; સમવસરણ શોભા તે પ્રભુની સુરીતે, અભિનવ શુભ વર્ષ શાંતિદા થાય નિલે. ૩
પાન. આજે થાતાં અવિધા થકી વિશતિ વર્ષ પૂરા, આપે પૂણાશ્રમ સુખ વજી ગ્રાહકો ધર્મ શરા; આશી, આખે હદયથી ધરી જ્ઞાનરો વિકાશ, થાને નિત્યે ભવિક જનમાં જેના પ્રકાશ, ૪
ન, દા.
માંગલિક. श्री नाभेयः सवोद यादमयः परमारमाः यन्नामध्यानतः सर्व सिद्धयः स्युः स्वयंवराः ।
ઉપદેશ તરંગિણી. ( શ્રી નાભિરાજાના પુત્ર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજી તમોને માપ વિનાની ઉત્કૃષ્ટ લખી આપે. જેમના નામના ધ્યાનમાત્રથી સર્વ સિદ્ધિઓ પોતાની મેળેજ આવીને વરે છે.)
વાંચનાર બંધુઓ ! આજે આ માસિકપત્રનું એક વર્ષ પૂર્ણ થઈ નવું વર્ષ શરૂ થાય છે, એટલું જ નહીં પણ વીશ વર્ષ પૂર્ણ થઇ એકવીશમાં વર્ષની શરૂઆત થાય છે; તેથી બાહ્ય વયનો ત્યાગ થઈ યુવાવસ્થા ની શરૂઆત થાય છે. સુજ્ઞ પુરૂ દરેક કાર્ય નિર્વિને સમાપ્ત થવા માટે પ્રથમ ઈષ્ટ દેવતાને પ્રણામ કરવા રૂપ માંગલિક કરે અને વિદ્વાન મહાત્માઓ પ્રારંભ કરેલ ગ્રંથને પ્રતિબંધ કરનાર પાપને વિનાશ કરવા માટે ગ્રંથની આદિમાં ઈષ્ટ દેવતાને પ્રણામ કરવા રૂપ માંગલિક કરે એવો શિષ્ટાચાર અનાદિ કાળ * ૧ જાતનતની પદાધી. ૨ શાંતિ આપનાર. ૩ અહિં બે અર્થ થાય છે. આ જૈનધર્મ પ્રકાશ માસિક એવી આશી આપે છે કે, ભવિ પ્રાણીઓમાં શ્રી જૈન ધર્મના પ્રકાર થકને,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગલિક, થી ચાલ્યો આવે છે. અહીં અમે પણ આ વર્ષની નિર્વિને સમાપ્તિ થવા માટે, પ્રાપ્ત થયેલી યુવાવસ્થાના વીશ વર્ષ આનંદમાં નિર્ગમન કરવા માટે, અમારા વાંચનાર બંધુઓના કલ્યાણ માં, આ માસિકપત્રને નેતાઓની વૃદ્ધિ, સુખાકારી અને આરોગ્ય પ્રાપ્તિ માટે, અને માસિકપત્રની નિરંતર ઉન્નત સ્થિતિ થયા કરે તે માટે એક મહાત્મા મુનિજને પિતાના ગ્રંથની આદિમાં કરેલી ઈષ્ટ દેવતાની સ્તુતિથીજ માંગલિક કરવા પ્રવૃત્ત થઈએ છીએ.
માંગલિક બે પ્રકારના છે. દ્રવ્ય માંગલિક અને ભાવ માંગલિક આ જગતની અંદર ગણાતાં ઉત્તમ પદાર્થ તે દ્રવ્ય માંગલિક છે અને ઇષ્ટ દેવતાની સ્તુતિ તે ભાવ માંગલિક. ઈષ્ટ દેવાની માન્યતા સૌ સૌની પિતાનો પ્રનાલિકા પ્રમાણે હોય છે પણ તેમાં કાંઈ કંઈ મતભેદ હોય છે અને પાત્ર ભેદે ગુણની ન્યુનાધિક ના પણ હોય છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દેવ એ છ અંતરંગ શત્રુઓને જપ કરી જેમ મોક્ષ લમી સંપાઇન કરી છે, જેમાં વર્તમાન ચોવીશીમાં પ્રથમ તો કર હોવાથી સૃષ્ટિ - યંકાને સ્થાપન કરનારા છે, જેએએ આ કાળમાં પ્રથમ તીર્થ પ્રવર્તાવી પ્રાણિઓને માક્ષ માર્ગ બતાવ્યો છે, જેઓ સૂર્ય સમાન સકળ વસ્તુના બાહ્ય અંતરંગ ભાવના પ્રકાશક છે, જેઓએ વર્ણાશ્રમેચિત ધર્મ સંપૂર્ણ રીતે લોકોના હિત માટે બનાવે છે, જેઓ એ કાકા, કયાય - ને ભાભનો વિવેક સંપૂર્ણ રીતે સમજાવે છે કે જેઓ આ ભ. રતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર પદ ધારણ કરી અતીત અનાગત અને વર્તમાન સમયના જૈન તત્વ રહસ્યનું સમરણ કરાવનારા છે તે નાભિરાજાના : પુત્ર શ્રીમાન આદીશ્વર ભગવાનની પૂર્વોક્ત ત્રકમાં સ્તુતિ કરી માંગલિક કરવા માં આવ્યું છે. જે પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે તે ઉત્કૃષ્ટ ઉન્નત હદે પહોંચ્યા છે. તેમની સ્તુતિ, ભક્તિ અને ધ્યાન કરવાથી ઉન્નત સ્થિતિએ પહોંચાય છે અને તેથી તે ઉત્કૃષ્ટ મંગળ રૂપ છે. મંત્રાક્ષરથી જેમ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ જેના નામ માત્રનું ભાવ પૂર્વક સ્મરણ કરવાથી સર્વ સિદ્ધિઓ સ્વયમેવ પ્રાપ્ત થાય છે તે પરમાત્મા તમને વાંચનારને જેનું માપ નહી તેની પરમ ઉત્કૃષ્ટ લક્ષ્મી આપો, એ કોકના કર્તા મહાત્માએ આપેલો આશીર્વાદ ફળીભૂત થાય એવી ઈચ્છા રાખી અમે પણ અમારા આ નવા વર્ષને પ્રારંભ કરીએ છીએ,
માસિકપત્ર એ પણ એક ગ્રંથ છે, અથવા ઘણા નું રહસ્ય બને
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. તાવનાર છે તેથી જેમ ગ્રંથમાં વિષય સંબંધ બતાવ્યો હોય છે તેમ મા સિકપત્રમાં પણ વિજય સંબંધ હોવા જોઈએ. ગત વર્ષમાં આ માસિકનું કદ વધારવામાં આવ્યું છે અને તેથી જૂદા જૂદા (૫૬) વિષયો આપવામાં આ વ્યા છે. મુનિવર્ય શ્રી કપુરવિજયજી મહારાજ તરફથી આવેલા છ સાત વિપપો ખરેખરા મનન કરવા લાયક અને બેધદાયક છે; ધનપાળ અને લલિતાંગ કુમારની કથાઓ વાંચવાથી તે મહાભા જોને ભાગ અનુરારાને હૃદયમાં ભાવના ઉત્પન્ન થાય તેવું છે, અને બીજા ઉપદેશક ગદ્ય પધાત્મક વિધ આપી માસિકપત્રની જે ફરજ છે તે બજવવા બનતો પ્રયત્ન કરવામાં આવ્યું છે. આપણી મહાપરિષદુ (વૈજન કોન્ફરન્સ) ની સેવા બજાવવા પણ વખતે વખત સારી રીતે પ્રયાસ કરવામાં આવ્યું છે. નવા વર્ષમાં પણ વારંવાર પિતાના લેખ મોકલી માસિકપત્ર અને તેના નેતાઓને ઉપકત કરનારા મહાત્મા મુનિરાજે તથા બીજા વિદ્વાન જન બંધુઓના હાથથી પરમાર્થિક અને તાત્વિક ભાવના ઉપદેશક, બોધક અને નીતિ તથા ધર્મને પરમ રહસ્યને હૃદયમાં પ્રકટાવનાર લેખ--ચરિત્ર આપી અમારા ગ્રાહક વર્ગની સંપૂર્ણ રીતે સેવા બજાવવા પ્રયાસ કરવામાં આવશે. જે મહાત્માશ્રીએ તથા અમારા જેન બંધુઓએ ગતવર્ષમાં પોતાના લેખો મેકલ્યા છે તેને અને ઉપકાર માનીએ છીએ અને સાથે વિનંતિ કરવામાં આવે છે કે નવા વર્ષમાં પણ તેઓએ પિતાના લેખો મોક્લી માસિપત્રની શોભામાં વૃદ્ધિ કરવી.
કોઈ પણ કાર્ય કરવામાં, તથા કોઈ પણ પુસ્તક લખવામાં કોઈ પણ પ્રજન-હેતુ હોય છે, કારણ કે હેતુ વિનાનો પ્રયાસ તે નિરર્થક અને કાયકલેશ કરનાર છે; તે સાથે હેતુ પણ જેમ ઉચ્ચ હોય તેમ કાર્યની પણ ઉચ્ચતા ગણાય છે. આ માસિકપત્ર પ્રસિદ્ધ કરવામાં, જેન બંધુઓ સંપૂર્ણ રીતે ધાર્મિક શ્રદ્ધાવાળા થાય, મહાત્મા જનોએ પ્રરૂપેલા માર્ગે અનુસરવાની વૃત્તિવાળા થાય, ધાર્મિક ક્રિયાઓ નિરંતર કરવાની પ્રવૃત્તિવાળા થઈ શુદ્ધતર કરવાની ઈચ્છાવાળા થાય, ઊંચા પ્રકારની નીતિ તો સમજી શુદ્ધ વ્યવહારવાના થાય, જિનેશ્વર ભગવાનની પરમ આસ્થાથી પૂજા–સ્તવના કરનારા થાય અને નૈતિક, ધાર્મિક, આર્થિક અને પારમાર્થિક સ્થિતિમાં ઉજન દશાને પ્રાપ્ત થાય-એ હેતુ રહેલો છે; તે સાથે આપણા ભારતવર્ષના જનીના સર્વ પ્રકારના શ્રેયને માટે પ્રવૃત્ત થયેલી–અસ્તિત્વમાં આવેલી આપણી મહાન પરિષદના ગુણ કીર્તન કરી સર્વ જન બંધુઓને તેના પ્રપે તાગવાળા ક
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાવલાકન,
રવા એ હેતુ પણ છે. પરમાત્મા અમારેય તે હેતુ સફળ કરે એવી તેમના પ્રત્યે પ્રાર્થના છે.
દરેક કાર્યમાં કત્તાને અને તેના ભેસ્તાના કાં પણ સબંધ હોય છે. આ કાર્યની પ્રવૃત્તિમાં અમારા અને અમારા વાંચનારાનેા ધાર્મિક સંબંધ જ સબંધ છે.
કાઇ પશુ અધિકારીને માટેજ કાંઇ પણુ કાર્ય કરવામાં આવે છે - થવા ગ્રંથકાર ગ્રંથ કરવાની ઇચ્છા ધરાવે છે. આ માસિકપત્ર પર પૂર્ણ આસ્થા રાખી, તેના વિષયેા વાંચી, તેવુ. વિવેક પૂર્વક મનન કરી, તેને દરેક પ્રકારની મદદ કરી, જે તીર્થંકર દેવની વાણીની કિચિત્ પ્રસાદી આ પત્રમાં આપવામાં આવે તે પ્રસાદી ગ્રુણુ કરી પોતાના આત્માને જેએ તૃપ્ત ક રનારા છે તેઓ આ કાર્યના-માસિકપત્રના અધિકારી છે.
પ્રાંતે આ માસિકપત્ર, તેના નેતાઓ, તેના લેખકે અને તેના વાંચનારા-રાર્ય પ્રકારે ઉન્નત સ્થિતિને પામેા એવી પ્રાર્થના કરી. આ નવા વર્ષના પ્રારંભ કરવામાં આવે છે.
સમાવલોકન.
ૐ નમઃ શ્રી શાંતિ: શ્રીગુરૂ પ્રસાદથી આજે આ માસિકને વીશ વસ પૂરા થઇ એકવીશમુ* વરસ શરૂ થાય છે. માસિકને માટે આ જીવન ઘણું સારૂં છે અને મારા તંત્રીઓના પ્રયાસથી વ્યવહાર પ્રમાણે બાલ્યવય પૂ કરી આજે યુવાનવય પ્રાપ્ત કરવાનો પ્રસંગ આવ્યેા છે. આવા પ્રસંગે બહુ બહુ વિચાર પ્રાપ્ત થાય છે અને તેનુ દિગ્દર્શન કરાવવા પ્રેરણા થાય છે. નવીન વર્ષના પ્રારંભમાં ગતવર્ષનુ દિગવલેાકન કરવાના શુભ પ્રસંગ પ્રાપ્ત થાય છે, અને તે પ્રથમના વિષયમાં કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે ગયા વીશ વરસના મારા જીવનમાં જૈનકામની સાંસારિક, માનસિક, શારીરિક, નૈતિક, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિમાં કેવા કેવા ફેરફારા થયા છે. તે પર વિચાર ચલાવવાની જરૂર લાગે છે.
એક કામના જીવન સંચારના તિહાસમાં વીશ વરસ એ માટા સ મય નથી. કેટલાક સુધારા વધારા કરતાં ઘણા વરસા ચાલ્યા જાય છે અને તેથી વીશ વરસ બહુ મેટો સમય નથી. છતાં આખા ભારતવર્ષે માટે અને તેની સાથે જૈનકામ માટે છેલ્લાં વીશ વરસ બહુ અગત્યના ગયા છે. વીશ વરસમાં એટલા બધા ફેરફાર થઇ ગયો છે કે વીસ વરસ પહેલા પરદેશ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. ગલે કોઇ માસ અત્યારે પાછો આવે તો તેને આશ્ચર્ય લાગે. આ ફેરફાર સારાને માટે થો છે કે ખરાબને માટે તે હવે પછી જોવાનું છે. આપણું બુદ્ધિબળ પ્રમાણે આપણે વિચાર કરશું, પગ તેને ખરો તોલ આવતો જ માને કરી શકે. કોમના સંબંધમાં કાર્યના ઇરાદાપૂર તેને ન્યાય થતો નથી, પણ તેના પરિણામ પર આધાર રાખે છે અને એક કાર્ય ગમે તેવા શુભ ઈરાદાથી થયું હોય પણ કોમને તે નુકશાન કરનારૂં નીવડે તો તે વજર્ય છે. એક મનુષ્યના પિતાને કાર્યમાં અને પોતાની કોમને અંગે બજાવવાની ફરજના સંબંધમાં ઇરાદો અને પરિણામ જે પરસ્પર પ્રતિકૂળ વલણ લે છે તે ખાસ
ધ્યાનમાં રાખવાની જરૂર છે. બુદ્ધિમાન અનુભવી કેળવણી પામેલા માણસનું કચ એ જ છે કે આખી કોમને પરિણામે લાભ કરે એવા વિચાર કરી ને કાયા આરંભવા અથવા કરવા અને એજ નિયમને અનુસરીને તેઓની કાર્યાદિશા અંકિત કરી.
પ્રથમ અગત્યતા કેળવણી ધરાવે છે એ હવે સર્વ કોઈ કબલ કરે છે. સાંસારિક કેળવણીના સંબંધમાં જોતાં જણાશે કે વીશ વરસ પહેલાં આપણું કોમમાં માત્ર બે ગ્રેજ્યુએ હતા જ્યારે અત્યારે અધુરી ગણત્રી પ્રમાણે આપણે ઉ૪ ગ્રેજ્યુએટ ધરાવીએ છીએ. આ વધારો સંતોષકારક છે, છતાં પણ તે વખત દરમ્યાન બીજી કોમોએ જે વધારો કર્યો છે તેના પ્રમાણમાં બહુ જ ઓછો છે અને આ સંબંધમાં હજુ બહુ કરવાનું રહે છે. કેળવણીના સંબંધમાં ખાસ કર્તવ્ય મુખ્ય શહેરોમાં બોર્ડીંગ બાંધવાની અને ત્યાં ધાર્મિક અને ઈગ્લિશ અભ્યાસ મેળવનારને સગવડ કરી આપવાની છે. બીજે પ્રસંગે આ બાબત પર વિશેષ લખવામાં આવશે. વીશ વરસમાં માત્ર એકજ બf*ગ ગયા વરસમાં ભાવનગર શહેરમાં થઇ છે અને તે વધારો બહુજ ઓછો છે. કેળવણીની બાબતમાં જેનોમ બહુ પછાત છે તે ખરેખર શેકાદ છે. ધાર્મિક કેળવણમાં વીશ વરસમાં સારો વધારો થયો છે. અમારી યાદદાસ્ત પ્રમાણે વીશ વરસ પહેલાં ચાર પાંચ પાઠશાળા હતી જ્યારે અત્યારે ત્રણસો લગભગ પાઠશાળાઓ ચાલે છે; અગાઉ પ્રતિક્રમણ કરાવનારને શોધવા પડતા હતા ત્યારે હાલ નાની વયના બાળકો સ્પષ્ટ ઉચ્ચારથી કાર્ય કરે છે. આ સંબંધમાં અભ્યાસક્રમ હજુ ગોઠવા નથી તેમાં સુધારો કરવાની જરૂર છે. વળી સાથે અર્થ જ્ઞાનની પણ જરૂર છે. આવી જ રીતે સંસ્કૃત ભાષાને અભયાસ પણ સારો થતો જાય છે. વચ્ચેના બસો ત્રણ વરસમાં
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવલેકન. સંસ્કૃત અભ્યાસ મંદ થઈ ગયો હતો, તેમાં સુધારે થતું જાય છે. હાલમાં કેટલાક મુનિ મહારાજે બહુ ઉત્તમ અભ્યાસ કરી શક્યા છે અને બનારસમાં સંસ્કૃત પાઠશાળા જે એક મુનિરાજના અધ્યક્ષપણ નીચે ચાલે છે ત્યાંથી એક સારો ના સંસ્કૃતમાં નિપુણ થઈ બહાર પડવાની વકી છે. સંસ્કૃતના જ્ઞાન સાથે વ્યવહારિક કેળવણી આપી ચાલુ જમાનાની પદ્ધતિઓથી વાકેફગાર થવાની આ વર્ગને જરૂર છે અને એ સંબંધમાં પણ પ્રયાસ થઈ રહ્યા છે.
સ્ત્રી કેળવણીની બાબતમાં છેલ્લા વીશ વરસમાં બહુ સારો સુધારો થયો છે. જો કે હજુ ઘણી ઘેાડી બાળાઓ કેળવણી લે છે છતાં પણ લે કાના વિચારમાં બહુ મેટા ફેરફાર થઈ ગયા છે. અમને સ્પષ્ટ રીતે યાદ છે કે વશ વરસ પહેલાં છેડીને ભણવવી અને ભણેલી છડી સાથે પુત્રનું વેવિશાળ કરવું એમાં મોટા વહેમ મનાતો, જ્યારે અત્યારે વેવિશાળ કરતાં રૂપ અને ધરની સાથે બાળાને અભ્યાસ કેટલું છે એ પ્રથમ સવાલ થાય છે. આ મોટા ફેરકાર છે અને વીશ વરસમાં મેળવેલી વસ્તુઓમાં પ્રથમ જગા લે છે. આ ઉપરાંત નાના શહેરોમાં પણ કન્યાશાળાઓ થઈ છે અને થતી જાય છે. આ રાવ લોકવલણ બતાવે છે અને અમને અત્યંત આનંદ થાય છે કે વીશ વરસના અમારા પ્રયાસમાં અમે કેળવણી સંબંધી, વારંવાર લેખ લખી ને કોને જાગૃત કરી છે તે વિચારો લોકોને અનુકૂળ લાગ્યા છે.
સામાન્ય રીતે છેલ્લા વીશ વરસમાં કેળવણી સંબંધમાં જૈન કોમે સારો વધારો કર્યો છે, વીશ વરસ પહેલાની અને હાલની સ્થિતિમાં બહુ ફેરફાર થઈ ગયો છે, પણ આટલા ઉપરથી આનંદમાં આવી જવાનું નથી. કેટલુંક થયું છે, પણ કરવાનું બહુ છે. જનીઓ તરફથી યુનિવર્સટિમાં એક પણ સ્કોલરશીપ નથી, કે યોગ્યતાવાળા ગરીબ માણસોને મદદ કરનાર નથી. માગે છે તેવાને મળી રહે છે, પણ માગનારાઓમાં સર્વ હમેશાં લાયકાતવાળા હોતા નથી. આનું પરિણામ એ થાય છે કે ખરેખરી મદદને લાયક માણસ શરમથી અભ્યાસ છોડી દે છે અથવા અસહ્ય મુશ્કેલી વચ્ચે અભ્યાસ ચાલુ રાખી વ્યાધિનો ભોગ થઈ પડે છે. કોમનો વધારો ઈછનારે આ બાબતમાં ખાસ ધ્યાન આપી રત્નને શોધવા જોઈએ. વળી મોટા મોટા શહેરોમાં જાહેર લાઈબ્રેરીઓની જરૂર છે. શહેર ભાવનગરમાં અમારી સભા તરફથી સારી લાઈબ્રેરી થયેલી છે, પણ તેમાં પણ વધારે થવાની જરૂર છે. મુંબઈ અમદાવાદ જેવા શહેરોને તેની ખાસ જરૂરીઆત છે. આ ઉપરાંત ગ્રેજ્યુએટ થયા પછી અભ્યારા આગળ વધારનારને મેરી મદદ મળવાની
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધમ પ્રકાશ.
જરૂર છે તેમજ વ્યાપાર હુન્નરની કેળવણી માટે અભ્યાસ કરવામાં મોટી મદદની જરૂર છે. કન્યાશાળા અને પાઠશાળાઓના અભ્યાસક્રમમાં નિય થવાની જરૂર છે અને વિધવાઓને તથા મેટી ઉમરની સ્ત્રીઓને અભ્યાસ કરાવી યોગ્ય રસ્તે ચડાવવાની જરૂર છે. આ સર્વ બહુ અગત્યની બાબત છે અને તે સંબંધમાં બહુ વિચાર કરવાની જરૂર છે.
માનસિક ઉન્નતિનો આ ક્રમ છે. સાંપત્તિ સ્થિતિમાં સુધારો થતો નથી. એ સંબંધમાં અનુમાન કરવું કાલ્પનિક છે, કારણ કે આપણી પાસે આંકડા નથી. છેલ્લાં પાંચ વરસથી આખા ભરતખંડમાં જે દુકાળ ચાલે છે તેથી ગરીબ શ્રાવકેની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. ગામડામાં કરનારા મુનિ મહારાજે અથવા દરકાર રાખનારા શ્રાવકોને જ આ વાતને ખ્યાલ આવે છે. આવા દુઃખી શ્રાવકને ઉગે ચડાવવાની અને નિભાવવાની બહુ જરૂર છે. આ બનાવની નોંધ અત્યંત દુ:ખ સાથે લેવી પડે છે, પણ જેઓ કોન્ફરન્સમાં નિરાશ્ચિત શબ્દ કાઢી નંખાવવા માગતા હોય તેમણે થોડા દિવસ ગામડાએમાં ફરવું એમ અમારી પ્રાર્થના છે. સાંપત્તિક સ્થિતિમાં જીવ જે વધારો કર્યો હોય એમ અમારું માનવું નથી. વ્યાપાર જનેના હાથમાં છે, તેટલા માટે પણ ઓછામાં ઓછી મેટ્રીક્યુલેશન સુધીનો અભ્યાસ કરી કળા કૌશલ્ય અથવા વ્યાપારી અમુક શાખાનો અભ્યાસ કરવો જોઈએ. અત્યારે આપણી કોમના હાથમાંથી વ્યાપાર જતો જાય છે જ્યારે ભાટી, મેમણ વિગેરેના હાથમાં તે વધતો જાય છે. આ બાબત બહુ અગત્યની છે.
સાંસારિક ઉન્નતિ પર બધો આધાર છે, આ બાબતમાં વીશ વરસામાં બાપુ સારે ફેરફાર થયો છે, બાળલગ્ન બહુ ઓછા થતા જાય છે. વીશ વરસ પહેલાં કજોડાનું પ્રમાણુ બહુ વધારે હતું. હાલ બે છેડા થાય છે, પણ લોકોના વિચારમાં મોટો ફેરફાર થતો જાય છે. એવી જ રીતે મરચું પાછળ જમણવાર કરઆન છે તે બંધ થતા જાય છે, છતાં આયાવર્તના લોકોની ખાસીયત છે કે કોઇ પણ રિવાજ ખરાબ છે એમ જાણે તોપણ તાતઆ કુપ ના ન્યાયથી ફેરફાર કરતા નથી. છતાં વિચારમાં સારો જેવા ફેરફાર થઇ ગયો છે.
રડવા કુદવાનો રિવાજ ઓછો થયો છે, છતાં પણ એ જંગલી રિવાજને એકદમ બેસારી દેવો જોઈએ છે. કન્યાવ્યવહારનું શ્રેત્ર સાંપ્રત જમાનાને અનુસરી વિસ્તારવું જોઈએ, પણ આ બાબતમાં આગેવાન ઈ કરી શક્યા નથી. ન કરવાના કેટલાક કારણે છે, પણ તે હાસ્યાસ્પદ છે. આ બાબત કાળ ક્રમેજ થાય તેવી લાગે છે. લગ્નાદિક પ્રસંગે અતિ ખરચ કેટ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવલેકન.
લીક જગાએ થાય છે, એ બાબતમાં સુધારો થયો છે અને કેળવણીના પ્રચારથી વધારે થશે એમ લાગે છે. કન્યાવિક્રયન રિવાજ બહુ ખોટો છે અને એ સંબંધમાં કોઈ પણ સુધારો થયો હોય એમ અમારું માનવું નથી. આ બા; બતમાં સુધારો કરવાની જરૂર છે.
મોટા મોટા શહેરમાં જોઇએ તે બહિઃ સુધારે બહુ લાગશે. સ્ત્રીઓ બવારથી સુંદર પિશાક, નવીન જમાનાની ખયાળ જંદગી અને મોહક વિલાસમાં મસ્ત જોવામાં આવે છે; ઘરેણાની નાજુકતા અને સાડીઓની સુંદરતા દષ્ટિને ખેંચે તેવી લાગે છે, આ બાહ્ય સુધારો છેલ્લા વીશ વરસમાં દાખલ થયો છે, પણ અંતધારો નાશ પામતો જાય છે. “ગૃહિણી” પદને
ગ્ય થનાર, કાર્યપુ મંત્રીના કમાં પ્રખ્યાત પામેલી “કુળવધુ” કા૫ની ક થતી જાય છે, ગુણસુંદરી જેવી કુલીન વધુ પુસ્તકમાંજ રહી જાય છેઆ સર્વ થાય છે તે કઈ સમજતું નથી અથવા બાહ્ય મેહમાં પડી. - મજવાની દરકાર કરતું નથી. બાહ્ય સુધારો એ દેશની પડતીના ચિન્હ છે. છેલ્લા વીસ વરસમાં આ બાબત દેશમાં સુધારાને નામે ઘણો સુધારો દાખલ થઈ ગયો છે; ખરેખર સુધારે નાશ પામ્યો છે અથવા પામતે જાય છે. એમ અનુભવી અવલોકન કરનારાઓ અંત:કરણથી માને છે.
તિક ઉન્નતિ કેટલી થઈ છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તેને મોટો આધાર વ્યક્તિ પર છે. છતાં છેલ્લા વીસ વરસમાં વાંચનનો ફેલાવો અને અભ્યાસનો વધારો જોતાં લોકોના વિચારો સુધરવાને પૂરતો સંભવ છે એ સંબંધમાં અવલોકન કરવા માટે વીસ વરસ એ પૂરતો વખત નથી; છતાં અસંતોષકારક પરિણામ આવ્યું હોય એમ માનવાનું કોઈ કારણ નથી. ..
શારિરીક સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આ બાબતમાં કોઈ પ્રયાસ કરતું નથી. રાજકીય સ્થિતિમાં આપણી કોમ બહુ પછાત છે. અમે બનતા સુધી આ સવાલ ચર્ચવા માગતા નથી, પણ સ્થિતિના દિગ્ગદર્શન પરત્વે એટલું લખવું જોઇએ કે લાગવગ ધરાવનાર એક પણ જન ઊંચા હોદા પર નથી. આપણી કો બહુજ પછાત છે અને તે ખાતર બહુ ખમે છે; કેળવણીમાં વધારો કરી મને અને કેટલાક માણસને સિવિલિયન કરવાની બહુજ જરૂર છે. આવા પ્રયાસર્થી કોમની ઉન્નતિ બહુ થવા સંભવ છે.
ધાર્મિક ઉન્નતિ એ સર્વ ઉન્નતિનો સાર છે, સર્વનું દષ્ટિબિંદુ છે અને તેને માટે જ સર્વ પ્રયાસ છે. ધાર્મિક ઉન્નતિના બે પ્રકાર છે. એક બા ઉન
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
છો જેના પ્રકાશ. નતિઃ તેમાં છેલ્લા વીસ વરસમાં સારો વધારો કર્યા છે, મહાત્મા મુળચંદજી, વૃદ્ધિચંદજી, આત્મારામજી અને બીન વિધાન મુનિરાજેનો સતત પ્રયાસથી ઘણે સ્થાનકે દર્શનીતિ બહુ સારી રીતે થઈ છે. ઘણે સ્થાનકે ચપતિ, પાઠશાળા સ્થાપન, ઉઘાપન, અાહિક ભવાદ થયો છે અને અનેક ઉત્તમ જીવોએ સંસાર ત્યાગ કયા છે. આવી જ રીતે બી) બહુ રીતે ઉન્નતિ થઈ છે. વળી આંતર ઉન્નતિ પણ સારી રીતે થઇ છે. માસિકના પ્રયાસથી અને વિધાન સાધુઓના વ્યાખ્યાનથી લોકોની શ્રદ્ધા ધર્મ પર સારી થઈ છે અને ઇંગ્લિશ અભ્યાસીઓ પર અાસ્થાને દોષ આવતા હતો તે પણ ઉડી ગયો છે. આ સર્વે બહુધા સારા માટે જ થયું છે. છેલ્લા વીશ વરસ પહેલાની અને હાલની સ્થિતિની સરખામણીમાંજ આ ફેરફાર ધ્યાનપર લેવા યોગ્ય છે.
છેલ્લા વીસ વરસમાં ઘણા જન ગ્રંથો પ્રગટ થયા છે. મોટો ભાગ શ્રાવક ભીમશી માણેકના તુત્ય પ્રયાસને આભારી છે, અને અમારી શાબાએ પણ બનતા પ્રયાસ કર્યો છે.
આ સિવાય લોકોના વિચારો અને વર્તનમાં છેલ્લાં વીશ વરસમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો છે. સર્વથી મોટો ફેરફાર થવાનું કારણ થી જેના કોન્ફરન્સ છે. આ બનાવ જન કોમના ઇતિહાસમાં સુવર્ણકારથી લખાઈ લેવાશે. મુંબઈ અને વડોદરાથી તેની શોભા, સમવસરણનો ખ્યાલ કરાવે તેવો મંડપ, જનના સામાન્યમાં સામાન્ય માણસના હૃદયમાં તેણે બેસાડેલી ઉડી છાપ ધ્યાન આપવા જોગ છે. આનાથી તા:કાળિક ઘણું લાભ થાય છે, બીજા ઘણા અદશ્ય ( imperceptible ) છે. તે આવતો જમાનો જ સમજી શકશે. પણ લોકોને વિચારેને ફેરવનાર, ગ્ય દિશા બતાવનાર, સર્વ માણસોને છેડી યા વધારે શકિત પ્રમાણે કોમનું કાર્ય કરવાનો પ્રસંગ આપનાર આ મહામંડળને ટકાવી રાખવું એ પ્રત્યેક જૈનની પ્રથમ ફરજ છે. જન કોમના ભવિષ્યનો તેના ઉપર આધાર છે. હાલમાં કોનફરન્સાનું કાવ્ય જરા જરા લાગશે, ખરી વખત અને શક્તિના ભોગ કરતા લાભ ૫ લાગશે, પણ તેના ઉપર વાણીઆની નજરથી જોવાનું નથી, પણ તત્વવેત્તાની નજરથી જોવાનું છે. આ વાક્યમાં બહુ ગુત્વ છે, જેમ જેમ એ વાકય પર વિચાર કરશે તેમ અમારા કહેવાની સત્યતા સમજાશે.
આવી રીતે વીશ વરસનું સુક્ષ્મ અવલોકન કરી અમને નોંધ લેવાને હવે થાય છે કે વીશ વરસમાં જનમે સારો વધારો કર્યો છે અને ભવિ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાવલોકન, ધ્યમાં વધારો કરવાને સદા તત્પર છે. આ સર્વ કાર્યમાં અમારા માસિક, અમારા સભાસદોએ અને અમારી સભાએ બનતા ભાગ આપે છે. કોઈ પણ કાર્ય અમારા પ્રયાસથી થયું છે એમ કહેવાની બેહોશી અમે કરતા નથી પણ અમે દરેક કાર્યમાં શાસ્ત્રના નિયમને ધ્યાનમાં રાખી બનતું કરવા પ્રચાર કર્યા છે, અને “ીશ વરસને અંતે આપણી સારી નોંધ લેવાનો પ્રરસંગ આવશે એ જોઈ અમારું કાર્ય સફળ થયું એમ અમે માનીએ છીએ, ખસુસ કરીને કેફરન્સ સબંધી હીલચાલ આ માસિકની પ્રેરણાથીજ જન્મ પામી છે અને તેને નભાવવી અને વધારવી એ અમે અમારું પ્રથમ કે
લ્ય સમજીએ છીએ. અમે અતઃકરણથી આશા રાખીએ છીએ કે અમારું માસિક જનકભની વિશેષ સેવા બજાવવા ભાગ્યશાળી થાય. મિાક્તિક..
પ્રાતઃકાળના વિચારો. રાત્રી પૂર્ણિમાની હતી, હોળી તહેવાર હોવાથી દિવસે અને રાત્રે એ બિબલ્સ પર્વને પર્વ તરીકે માનનારા માણસેના અસભ્ય ઉચ્ચારે, મોહજન્ય ચાળાઓ અને અનુચિત ચેઓ જે “આવવમાં આવા નિંઘ રિવાજોનું જોર હતુ કયાં સુધી ટકી રહેશે” એ સંબંધી તર્ક વિતર્ક કરતું મન મોડી રાત્રે નિકાને વશ થયું અને શાંત પડ્યું. રાત્રી વ્યતિક્રમી ગઈ. પંખીઓ પિતા પોતાના માળામાંથી બહાર નીકળો કિલકિલાટ કરવા લાગ્યા, મુસાફરો પથે પડવાની તૈયારી કરવા લાગ્યા, દેવળોમાં ઘંટનાદ થવા લાગ્યા અને જાણે ભાનુરાયના છડીદારો હોય તેવા કુકડા બેલવા લાગ્યા ત્યારે નિદ્રા ઉડી ગઈ. અને જાગૃતાવસ્થા પ્રાપ્ત થઈ. પરમાત્માનું નામસ્મરણ કરતા પથારીમાંથી બેઠા થઈ બહાર જોયું તો કંપાઉંડના બગીચાએ મનનું આકર્ષણ કર્યું હું, પર ગુલાબ અને જાસુના ફુલોથી લચકી રહેલા છોડવાઓ, જાઈ જઈ બેલી વિગેરે પુપલતાઓ, નાના પ્રકારના ફળ, કોમળ અને મનહર મોટા પાત્રાવાળી કે, ફરતા તરફ ગેડેવેલા જુદી જુદી જાતની વનસ્પતિનાં કુંવઓએ સર્વ જોઈ કુદરતની મનુષ્યને સુખ આપવાની વિચિત્ર રચના સંબંધી વિચાર આવવા લાગ્યા. પળવાર કલ્પના થઈ કે પંચેદિયપણું પામેલાં. છતાં અજ્ઞાનતાને વશ થઈ આગલે દિવસે કચેષ્ટાઓ કરનારા મનુ કરતાં આ એપ્રિય વનસ્પતિ જગતમે વધારે આનંદદાયક નથી ત્યારે બેમાંથી એક કોણ?
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
શ્રી જૈનધર્મ પ્રકાશ.
એમ વિચારતાં સામે દષિયમાં દેખાતા એક ગુલાબના ખેડવા ઉપર નજર ગઇ. તે છેડવા ઉપર બે ત્રણ પુષ્પકળાએ ખીલવાની તૈયારીમાં હાય તેવી જષ્ણુાતી હતી અને બે ત્રણ મુખ્યા તેના પુર બહારમાં ખીલી મનુષ્ય હૃદયને નણે માર્પણ કરતાં હોય તેવા દેખાતાં હતાં. પળવાર તે ખીલેલાં પુષ્પાની રમ્યતા ઉપર મનેત્તિ દરો અને ઇંદ્રિયજન્ય સુખને ઉપ«ગ કરતા પણ જાણે કોઇ ઉચ્ચતર આનંદને અનુભવ થવા લાગ્યા. તેવામાં તેજ છેડવા ઉપરનું એક કરમાયેલુ પુખ્ત પવનના ઝપાટાયો છુ?" પડી નીચે ખરી પડયું, વિચાર બદલાયા, સુખનો અનુભવ કરતા મન ઉપર ઉદાસીભાવ આબ્યા અને અંતઃકરણ દ્રવિત થવા લાગ્યું. જે પુષ્પ આરે ખરો પડયુ તે પુષ્પ કાલે માનવંચત્તને રમ્ય અને આનંદદાયક લાગતું હતું, જે પુષ્પા આજે ખીલ્યાં છે તે કાલે કળા સમાન લાગતાં હતા, અને જે કળીરૂપે આરે દેખાય છે તેનું કાલે નિશાન પણ નહેતુ, રમ્ય દેખાતાં પુષ્પો એમને એમ શામાટે નહી રહેતાં હાય! શું વિશ્વનો આવા પ્રકારની રચના. હાવામાં કાંઇ ઉડા હેતુ હશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા પ્રશ્નના મગજમાં ગુચવાડા ઉભા કરી તર્ક વિતર્ક કરાવતા હતા તેવામાં એક ભક્તિમાન, હૃઘ્યમાંથી રમ્ય અને મૃદુસ્વરે ગવાતું ગાન સંભળાયું. કયા રાવે ઉઠ નગ આરે.
મા
રાગની ધૂનમાં એકને એક પદ વારંવાર ગવાતું હતું. હા! શું ?મ્ય ઉપદેશ આપે છે! બાહ્યદૃષ્ટિએ તણે નિદ્રાવસ્થા તે ખવરી અવસ્થા છે એમ જણાવી સ્વસ્થ થવા ખેાધ કરે છે, પરંતુ તેનો ઉ ભાવાર્થ આત્માની ભાવનદ્રા ટાળી સ્વસ્થ થવાને છે એમ જણાયુ, ભાવનિંદ્રા તે અજ્ઞાનસ્થા. તે કેમ ટાળવી એવા વિચાર થવા લાગ્યા. તેવામાં ગાન કાગળ વધ્યું– અજિંક જલ જ્યું આયુ ઘટતહે, દેત પહેારીમાં પરિય ધારે; કયા સાથે ઉઠ જાગ આરે.
મા વિચારશ્રેણિએ યુ. અલિમાં રહેલું જળ જેમ પળે પળે એધુ થતુ ના છે તેમ દિવસે દિવસે આયુષ્ય ઘટતુ નય છે, અને ઘડી વગાડનારા પહેરેગીગ ઘડીએ પડીએ. ઘટ વગાડી સાવચેત કરે છે. છતાં મનુખ્યા તે વાતને તદન ભૂલી ાય છે એજ અજ્ઞાનાવસ્થા, તે માણસ ધા રે તે આવી દરેક વાતમાંથી ઉપદેશ લઇ શકે તેવુ છે છતાં અજ્ઞાનાવસ્થા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચારે,
13
તેમ કરવા દેતી નથી, પોતાનું ઋગ્ દચ્છનાર મનુષ્યે તેવી દરેક હકીકતને હૃદયમાં વારંવાર વિચારી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. એમ લાગ્યું. એ વિચારમાં કેટલીક કડીએ ગવાઇ ગઇ, વિચારમાંથી જાગૃત થતાં:--
કલા વિલંબ કરે અળ ખારે
તરી ભવન્તા નિધિ પર પારે, માદધન ચેતનમય મૂરતી શુદ્ધ નિરન્જન દેવ ધ્યાઉરે.
કયા.
યા
એ પ્રદેશ સંભળાયા. મહાત્માં આનંદધનજીએ કરેલા ઉપદેશ હૃદયમાં અંકિત કરવા જેવા લાગ્યો. રાસાર એ જાણે મહાસમુદ્ર છે અને તેને પાર પામવામાં વિદ્યા-આળસ કરનાર, બાવરે-ગાંડે! માણસ પાર કેવી રીતે પામે ? વિલંબ રહિત નિતર યત્ન કરે તેમજ એ મહાસાગરને પાર પમાય તેવુ છે. યત્ન શી રીતે કરવા તે સંબંધમાં શુદ્ધ નિર્જન પરમાત્મ દેવનું ધ્યાન કરવા એ મહાત્મા સૂચવતા હોય એત્રે ભાસ થયે. જે જીવાત્મા ઉચ્ચતર દશા પ્રાપ્ત કરી પરમાત્મ પદને પામેલા છે તેની ભક્તિ, સ્તવ ન, અને ધ્યાન કરવાથી માસ પોતાના આત્માને વાસ્તવિક રીતે આ ળખી શકે છે અને આત્માને વાસ્તવિક રીતે આળખાય તે। ભવસમુદ્રનાં પાર પમાય છે એવા ભાલ હૃદયમાં ઉયે.
For Private And Personal Use Only
$6
સમુદ્રના નામ સ્મરણથી સામે દૃષ્ટિપથમાં દેખાતાં સમુદ્ર તરફ્ નજર ગઇ. મધ્યરાત્રીએ ભરતી સમયે જે સમુદ્ર મહાન ધવાટ કરી ગર્જના કર્યાં કરતા હતા અને પળવાર નિદ્રાને પણ અટકાવતા હતેા તે સમુદ્ર . અત્યારે એટનો વખત હાવાથી સપત્તિ રહિત થયેલા પણ પ્રથમની સંપત્તિની મગજમાં ઘુમરી રહેલા માણસની જેમ મદ ભદ્ર ધુંધાટ કરતા હતા. રત્નની ખાણ સમાન ગાતા રત્નાકરને ભરતી ગેટ થવાનું શું કારણ હશે. એ પ્રયા ઉભા કે.એમ સમ્રુદ્રની ગંભીરતા તથા ભરતીટ પર વિચાર કરતાં કરતાં નીચેથી ઉંચે આકાશમાં ચંદ્ર તર દૃષ્ટિ ગઇ. જે ચદ્ર રાત્રે પૂ હું કળાથી પ્રકાશિત થઈ જગતો સૂર્યના સુખને પણુ ભૂલાવી દેવા પ્રયત્ન કરતા હતેા અને પોતાની રમ્યતાથી મનુષ્યને શાંતિ સુખને સ્વાદ ચખાડતા હતા તે ચંદ્ર અત્યારે તેન્દ્ર રહિત, પ્રકાશ રહિત અને ગ્લાનિ પામેલા વૃદ્ધ માણસના શરીર જેવા જાયે, શુ સૂર્ય રૂપી શિષ્ટ રાન્નનુ આગમન જાણી.એ નિસ્તેજ થયે હશે એમ તર્ક આવ્યું.
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી જનધને પ્રકાશ એ તે વળી વિચાર દિશા બદલાઈ. પશ્ચિમથી પૂર્વ દિશા તરફ દૃષ્ટિ ગઈ. એ તરતજ ઉદય પામે હતો. કોઈ પ્રતાપી રાજા અમર થતાં સર્વત્ર તેની આના ફરી વળે છે તેમ એ તરફ તેના દિકરા ફરી વળ્યા. મકાન ઉપરના નળીયાં, તેની ભીંતો એ સર્વ જાગે સુવાક્યો હોય તેવું દેખાવા લાગ્યું. અજ્ઞાનાવસ્થામાં જેમ રાત અસત વસ્તુની ખબર પડતી નથી અને જ્ઞાન રૂપી વિવેક પ્રાપ્ત થશે સર્વ ભાવ પ્રકટપણે જણાય છે તેમ નિશામાં એક રંગી દેખાતી વસ્તુઓ ના પ્રકાશથી જૂદા જૂદા રૂપે દેખાRા માંડી. એક તરફ ચંદ્રનો અરત અને એક તરફ સૂર્યને ઉદય જોઈ શાકંત નાટકને કોકનું સરરવતીચંદ્રમાં કરેલું ભાષાંતર યાદ આવ્યું.
આ એક પાસ ઉતરે શશી અસ્તમાર્ગ, આ ઉગતા રવીતણજ કસુંબી પાદ; સંસાર આ અહીં દશા યુગ અંતરાલે,
બે તેજના ઉદ્ય અસ્ત વડે જ બએ. પળવાર વિચાર બંધ પડ્યા, અંતઃકરણ શાંત થયું; પાંચદશ મિનીટમાં કેટલા વિચાર તરંગ આવી ગયા. આજે રષ્ટિૌદર્યની ઉત્તમ વસ્તુઓનું એક રાાથે દિગદર્શન થયું. ગરીબ, શ્રીમંત, બાળ, વૃદ્ધ, સુખી, દુ:ખી સર્વને એક સરખી રીતે સુખ આપનાર પુપ મહાસાગર, ચંદ્ર અને સૂર વિગેરે કુદરતી મહાન ભેટે, તેની અપૂર્વ રચના અને તેઓના પરિશ્વતંનભાવ એ સર્વ મનુખ્યને ઊંચા પ્રકારનો બોધ આપતા હોય તેવું જણાવ્યું. તેમાં વળી મહાત્મા આનંદઘનજીના પદની કડીઓએ સમર્થન કર્યું. ફરીને તેજ વસ્તુઓનો ભાવના આવવા લાગી.
જૂદી જૂદી જાતના પુઓ અને વનસ્પતિઓ પોતાની રમ્યતા અને સુવાસથી મનુષ્યને સર્વનો સાથે રમ્ય અને ભલાં થવા સૂચવે છે, એટલું જ નહીં પણ પોતાના સ્વાર્થના ભોગે પણ પરને સુખ આપવું એ બાધ કરતા જણાય છે; પુપોનું ખીલવું અને કરમાવું-એ સર્વ દેહીના ઉત્પત્તિ અને વિનાશ એ બંને નિશ્ચય છે માટે પિતાને મળેલી ગ્યતાથી પ્રાપ્ત થયેલા જન્મનું સાર્થક કરી લેવું એવો બોધ આપે છે; સંપત્તિવાન મનુ લક્ષ્મી પ્રાપ્ત થયે તેના મદમાં છકી જઈ બીજાઓને પોતાથી હલકા ગણી જાણ્યે અજાણે બાધાકારી થઈ પડે છે, પીડા ઉપજાવે છે અને અયોગ્ય વન કરે છે તેને ભરતીની પાછળ ઓટ છે એવું દેખાડી મહાસાગર સંપત્તિ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચા
૧૫
સમયે નમ્ર થવા સૂચવો હાય તેવુ જણાય છે. અને ચંદ્ર સૂર્વેના અસ્તે યથી આ સંસાર અત ઉદય એવી બે દશાથી બધાએલ છે અર્થાત્ મનુષ્ય માત્રની-વસ્તુ માત્રની ચડતી પડતી થયા કરે છે, માટે ઉદય વખતે તુ.દંત થવું નહીં અને અસ્ત સમયે ખેદ કરવા નહી. એને ભાવ સૂચવે છે એવી ભાવના થા, અડ્ડા ! કુદરતે બેધ ગ્રહણ કરવા માટે આવાં આવાં સાધના સૃષ્ટિ રચનામાં ખડા કરી રાખ્યાં છે છતાં માણુસને કેમ બેંધ નહી થતા ડાય? પુષ્પા, મહાસાગર, ચંદ્ર અને સૂર્ય એ બધાં અથવા એમાંના એક એ એમાં વધત્તાં સાની નજરે પડે છે અને તે વિષે પ્રાતઃ કાળમાં થોડા ઘણા પશુ વિચાર કરી લેવા લાયક બેધ લેવામાં આવે તે પોતાને વખત કેવી નિવૃત્તિમાં ય! અથવા આપણા મહાત્માએએ પરમ નિવૃત્તિના ખાધ કરવા માટે બનાવેલા એક બે પદોના અર્થનું હંમેશા પ્રાતઃકાળમાં મનન થાય તે પણ કે લાબ, કેવી નિવૃત્તિ અને કેટલું પાપમધન એવુ થાય.
અરે ! પણ્ નિર ંતર સંસાર પ્રવાહમાં ધસડાતાં, સાંસારિક કાર્યોના જીગડા પતાવતાં અને પ્રાતઃકાળમાંથી ઉઠતાં તે રાત્રે નિદ્રાવશ થતાં સુધીમાં તેમાંજ રચ્યા પચ્યા રહેતાં નિવૃત્તિ સુખની ઝાંખી પણ ક્યાંથી થાય ! અને જ્યારે નિવૃતિની ઝાંખી પણું ન થાય રે શુદ્દે પરમાત્મા પામવોના મા મૈં પશુ યાંથી ચઢાય!
આમ પર્મ નિવૃત્તિમાં રમણતા ચાલી હતી તેવામાં ચચળ મન ચ મકર્યું. મહાત્મા ઋષિમુનિઓએ અને પરમાત્મ દશાને પ્રાપ્ત થયેલા ઝોની એએ મનની જે ચચળ દશા વર્ણવી છે તેને આધિન નિર્બળ · · મન થયુ સામે દેખાતાં સ્ટેશનમાં ઊલ્મેલી આગગાડીના એ-જીને ચીસ પાડી તેને મકાવ્યુ. તંત્રે પ્રવૃત્તિમાં રમતા કરનાર, પ્રવૃત્તિમાં કુદકા મારનાર માણસજ સર્વ ાતની સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે અને થાડા વખતમાં ધારેલે મુકામે પહોંચી ઇચ્છિત વસ્તુ મેળવી શકે કે એ હેતુ પોતાના દૃષ્ટાંતથી સમજાવવા વારંવાર સીટી મારતું હાય તેવું લાગ્યુ. આર્યાવર્ત્તના લેાકેા નિરતર નિવૃત્તિ, નિવૃત્તિ એવા ઉચ્ચાર વિચાર કરો શારીરિક, માનસિક, આર્થિક સપત્તિમાં પાછળ પડી ગયા અને પશ્ચિમાલ લોકો અને તેને અનુસરનારા જેપાનીઝ પારડી વિગેરે પ્રવૃત્તિને વિચાર કરીને, પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહીને શારીરિક, અને આર્થિક સપત્તિમાં તથા બુદ્ધિબળ અને વિદ્યા કળાં કૈાશલ્યમાં વૃદ્ધિ પામ્યા છે. એવુ જે હાલ વિદ્રાન કહે છે એમાં સત્યતાના આભાસ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ, . પશ્ચિમના લોકોના બુદ્ધિબળથી થયેલી રેલવે, તાર, ટેલીફોન, સ્ટીમરો વિગેરે ચક્ષુ આગળ ખડાં થયાં, અને પળવાર , એવો પણ ભાસ થયો કે નિઝતિમાં પડ્યા રહેતા તે સંસાર પ્રવાહમાં તદન પાછળજ પડી, આર્થિક દુ:ખમાં કુબકી મારવાની છે. ઊભી રહેલી રેલવે ચાલી. જાણે પોતાની ચાલવાની પ્રવૃત્તિથી આખા જગતને ઉલ્લંઘન કરી જવાની ઈચ્છા રાખનું છે૧ તેવા ફાડા મારતું એન ચાલ્યું. તેની પાછળ ખટપટાટ કરતા ડબાએ ઘસડાવા લાગ્યા. વિચાર વિમળ તેગે ફેરવ્યું. પ્રવૃત્તિમાં ખટપટ જ રહી છે એવો તે બેધ આપતા છે તેવું જ ગુવું. મન ગુંચવાડામાં પડ્યું. તેવામાં પૂવક્ત ભક્તિમાન હૃદયથી બીજે ગાન ગવાયાં કરતાં હતાં તે ઉપર લક્ષ્ય ગયું.
ચાલ જરૂર જક, તાક કેસા સોડા એ પદ સંભળાયું સંસાર પ્રવાહમાં અને મુસાફરી કરવી છે તો નિદ્રામાં–આળસમાં વખત ન ગુમાવતાં કાર્ય પ્રવાહમાં ચાશ નું ભાન - વ્યું. ગાનની કેટલીક કડીઓ ગવાઈ હતી. : * -
તેજ પરબાદ જાગ, તું ભી તેરે કાજ લાગ,
ચિદાનંદ સાથ પાય, થા ન આયુ વણા: ચાલા. એ કહી સંભળાઈ. પ્રસાદ તજી કામકાજમાં લાગવા પ્રથમ પદ પ્રેરણા કરતું હોય તેવું લાગ્યું. પરંતુ ચિદાનંદ-પરમાત્માનો સાથ પામીને આયુષ્યને વૃથા ન ગુમાવવું એ પદે ગુંચવાડો ઊભો કર્યો. આયુષ્ય વૃથા કેબ ન જાય એ યુક્તિ કઈ રીતે હાથ લાગે ? આ આર્થિક સંપત્તિમાં અને કળા કૌશલ્યમાં વૃદ્ધિ પામેલાં ગણાતાં પશ્ચિમાન્ય લોકો અને બીજા તેને અનુસરી અહિક રાંપત્તિ મેળવનારાઓ કહે છે કે નિરંતર પ્રકૃત્તિમાં પડી, સંસારના કાર્યોમાં ઝબલાઈ તેમજ રચ્યા પચ્યા રહી મથન કર્યા કરીએ તેજ સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે અને આપણા મહાત્માજને નિરંતર નિત્તિ માર્ગજ પ્રવર્તન કરવા સૂચવે છે. એ બંનેના પરસ્પર વિરોધિભાવને કઈ રીતે અનુસરાય. સંસાર ત્યાગ કરી જે નિવૃત્તિને ગ્રહણ કરીએ તે અર્થ સંપત્તિની કોઈ જરૂર પણ ન પડે અને સુખે નિવૃત્તિમાર્ગની સાધના થાય. પણ ગૃહસ્થાશ્રમમાં રહેતાં તે નિરંતર દ્રવ્યનીજ સહાય જોઈએ; દ્રવ્ય વિના એક ડગલું પણ આગળ વધાય નહીં, એક પળ પણ સુખ ભોગવાય નહીં અને પ્રત્તિમાં પડયા વિના દ્રવ્ય પ્રાપ્ત થાય નહીં, ત્યારે કરવું શું ? કેવી રીતે વર્તન કરવાથી બંને માર્ગ સધાય.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચારે
છે કેટલાએક ઐહિક અદ્ધિથી રખી ગણાતાં, પિતાનાજ પરાક્રમથી - પતિ મેળવેલી છે એમ માનનારા, ગૃહસ્થાશ્રમમાં દ્રવ્ય સંચયથી જ સુખ માનનારા અને દ્રયવાન હોવાથી જ વ્યવહારમાં ડાતા ગણાતા કો કહે છે કે જયાં સુધી શરીર યુવાવસ્થામાં હોય, તેનાથી કાર્ય થઈ શકતું હોય ત્યાં સુધીમાં બને તેટલી પ્રવૃત્તિ કરી, દેશ પરદેશ ફરી, રાતદિવરા અથા૫ત્તિનું જ ચિંતવન કરી-દ્ર મેળવવું અને પછી ઉત્તર અવસ્થામાં નિવૃત્તિ સાધવી. થોડીવાર આ સિદ્ધાંત ઠીક લાગે, અને તેના ઉચિત અનુચિતપણામાં કલ્પના શકિત દોડી.
એવામાં મુંબઈનગરીની પ્રાતઃકાળની પ્રસાદી મુંબઈ સમાચારનું પેપર આવ્યું. બીજા ખંડમાં રહેલા માણસે તે ઉકેલી ઉપર ઉપરથી જઈ કાલે અમુક મરણ સંખ્યા ખાલી એ ઉચ્ચાર કર્યા. તે સાંભળી ન તક આવ્યા. હાલમાં આખા દેશમાં ચાલતી દુષ્ટ મરકી તરફ મનોત્તિ ગઈ. હજારે મરણ થયા કરે છે, અચાનક ઝપાટો આવે છે અને બાળ, યુવાન, વૃદ્ધ, ટપોટપ ચાલ્યા જાય છે તેને આભાસ થમો. પૂર્વોક્ત સિદ્ધાંતમાં યોગ્યતાએ છાશ લાગી, અનુચિત ગણાશે. પ્રવૃત્તિમાં પડી કવ્ય સંચયનું જ ધ્યાન ધરતાં જે કરાળ કાળને ઝાંટા લાગે તે આયુષ્ય થાજ જાય એમ ભાયું. ત્યારે કઈ રીતે આયુષ્યની સફળતા થાય અને સંસારપ્રવાહ સુખે નિગમન થાય એ પ્રશ્ન પાછા ચક્ષુ આગળ ખડે થયો. - એવામાં બંગલાની પાસેના રસ્તા ઉપર એક અંગ્રેજી ભડમ અને પુરૂષ પુરવેગથી પિતાના ઘોડા દોડાવતાં નીકળ્યાં. આ લકે કેવા સુખી છે, એઓનું આયુષ્ય સફળ ગણાય કે નહીં એ તર્ક આવ્યો. ઇંજે પારસીઓ વિગેરે દિવસમાં અમુક કલાકજ દ્રવ્ય પ્રાપ્તિ માટે વ્યવહાર કાર્ય કરી વ્યવહાર કાર્યનું ચિંતન કરી બાકીને વખત ગાડી ઘડાથી કરવામાં, ખાવા પીવામાં, પુત્ર કલત્ર સાથે આનંદી વિનોદ કરવામાં, મોજમજામાં, રમત ગમતમાં, સુખનમાં-એમ નિતિમાં કાઢે છે. તેઓ પ્રવૃત્તિ-નિવૃત્તિ બંને માર્ગ સાધે છે એમ લાગ્યું. આ આપણા દેશી લોકો આ દિવસ વ્યવહારનાજ રગડામાં કુટુંબ કલેશના ઝગડામાં અને વૃથા કુથલીમાં દિવસ અને રાતને સઘળે વખત ગાળે છે તે કરતાં એ લોકો ઘણે દરજે રાખી છે એ વાત અંતઃકરણે પણ માન્ય કરી. એ લોકે લાખો અને કોડ રૂપિયાનો વ્યાપાર કરે છે, લાખ રૂપિયાની પેદાશ કરે છે; આપણા દેશીએ કરતાં ગુખી અવસ્થામાં કરતો
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી જનધને પ્રકાશ. ખર્ચ કરી રહે છે, ક્તાં તેનું સઘળું કામ પૂર્ણ અને વ્યવસ્થિત થતું દેખાય છે અને આપણા દેશને એનાથી ઘણા ઓછા અંશે વ્યાપાર, ઘણી ઓછી પેદાશ અને ઉદરપૂર્તિ અને સુખના સાધનો ઓછાં ખાણું છતાં પણ એ કામ અનિશ અપૂર્ણ, અવ્યવસ્થિત અને નિરંતર તે કવત્તિમાન ભાસે છે તે કરતાં તો આ નિર્વિવાળાં ખરાં એમ લાગ્યું. ફરીથી પવા ભકિતમાન કંઠ નળીમાં પી ગાન નીકળ્યું
એસે જિન ચરણે ચિત્ત વ્ય ઉરે મના;
ઐસે અરિહંત ગુણ ગાઉરે મના. ઐસે એ પદો સંભળાયા. વિચાર કર્યા. એવી માન્યતા આપવા લાગી. આ પણ આ તવાના વચનો સ્મરણમાં આવ્યા. હાલમાં શુદ્ધ ધાર્મિક આસ્થાવાળા વિકાને તે વચનું યુતિ પુસર સમર્થન કરે છે તે સર્વ ભાવ અંતઃકરણમાં પી. ઈ જ અને તેને અનુસરનારા મનુષ્યો આપ નિરંતર રાસારાવાની ધામધુમમાં રહેનારા દેશીઓ કરતાં બહાદષ્ટિએ સુખી નિ તમાં પણ એનું નામ નિવૃત્તિ નથી. આ દેશના તત્વો અને પશ્ચિમત્ય લોકોના વિચારમાં તે સંબંધે લા અંતર છે. આપણું ઘર વિદાને કહે છે કે એના માલિાં સુખ અને નિત્તિ તે વાસ્તવિક સુખ અને વાસ્તવિક નિવૃતિ નથી. એ સર્વ તે પુગળ જ બોગવિલારા અને પદગલિક ભાલ પુછે કરનાર છે, એમાં આમભાવને લેશ માત્ર અંશ નથી અને તેથી તે નિત્તિ કહી શકાય નહીં. ચિત-ભાવમાં રમતા એજ
ત્ય નિવૃત્તિ. પિગરિક સુખ સર્વ વિનાશી છે અને તેથી જ્યારે તેમાં ખામી આવે છે ત્યારે સંકલ્પ'વિકલ્પ કરાવે છે અને નિરતિમય ગણાતું જીવન દુ:ખ ભરિત લાગે છે. જેની પાછળ દુઃખને લેશે તે વાસ્તવિક નિવૃત્તિ જ નથી. મહામાં પુરૂને કડેલો આ ભાવ ઉપરના પદો સાંભળી થી. જેઓ સર્વ પ્રકારના કર્મ વૈરીનો જય કરી જિન-પરમાત્મ દશાને પ્રાપ્ત થયેલાં છે. એવા પ્રભુના ચરણકમળમાંજ નિરંતર ચિત્ત લગાડવું, તેના જ ગુણનું ગાન કરવું, તેઓ જે ઉચ્ચતર સ્થિતિને પ્રાપ્ત થયા છે તેની અભિલાષા રાખવી અને તેઓના ફરમાન મુજબ વન રાખવું એજ આ મનુષ્યભવતું કર્તવ્ય છે એમ જણાયું.
.
. . દૂર્વે વ્યવહાર કાર્યને માટે દિવ્ય પ્રાપ્તિની આવશ્યક્તા જણાયેલી, ગુજેરાનના સાધનની અપૂર્ણતા તે ગૃહસ્થાશ્રમમાં વીંછીના ડંખની વેદના સમાન
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચાર, છે એ સાંભળેલું અને દ્રવ્યવાન નહીં તે મૂર્ખ એ જગતનો વ્યવહાર અનુબવેલો-આવાજ ભાવ હદયમાં દૃઢતા કરી રહેલા તે હદય ઉપર, ઉપરના પદના ભાવે અસર કરી પણ તેથી તે મિત્રતા વધી. બંને કેમ સધાય એ પ્રમજ મસ્તિક આગળ તરી આવ્યું. કોઈ મહાત્માનો પેગ મળે તે એ પ્રશ્નનું સમાધાન થાય એમ ધારી ચિત્ત આકુળ વ્યાકુળ થયું. ગાન આગળ વધ્યું. ગાનારના મૃદુ સ્વરે ચિત્તવૃત્તિ આકર્ષણ. નીચે પ્રમાણે કડીઓ સંભેળ
ઉદરભરનકે કારણે રે, ગોઆ વનમે જાય; ચાર રે ચિહું દિશ ફરે, વાક સુરતિ વછરૂ આ માંહે. એસે, સાત પાંચ સહેલિયારે, હિલમિલ પાછું જાય; તાલી. દિયે ખડખડ હસેરે, વાડી સુરર્તિ ગગવા માંહેર. એ. નટવે નાચે એકમે રે, લેક કરે લખ સર; વાંસ, મહી વરતે ચઢે, વાકો ચિત્ત ને ચેલે કહુ ... અસે” જૂઆરી મનમાં વજૂઆરે, કામી કે મને કામ;
આનંદઘન પ્રભુ યુ કહે, તમે જે ભગવંતકે નામરે. , અસે. ઉપરની કડીઓ સાંભળી મહાત્મા આનંદધનજી આ આકલિત ચિત્તને પ્રત્યક્ષ દર્શન દઈ ઉપદેશ દેતા હોય તેનું સમાધાન કરતા હોય એમ લાગ્યું. શંકાનું નિવારણ થતું લાગ્યું; ચિત્તને શનિ થતી જણાઈ અને પ્રવૃત્તિનિવૃતિ બને. માર્ગ સાધવાને રસ્તો ખુલ્લો દેખાય.
આનંદઘનજી મહાત્મા કહે છે કે-ગાય ઉદર ભરવા માટે પ્રાત:ટાળે વનેમાં જાય, ચારે દિશાએ કરી ચાર ચરે પણ એનું મન વાછરડામાંજ રહે તે જ્યારે સાયંકાળે પાછી આવી તેને મળે ત્યારે જે શાંતિ થાય પાંચ સાત સાહેલીઓ મળીને પાણી ભરવા જા", માથે પાણીનું બેટું હોય, તેને આનંદવા કરતી સામસામી તાલીઓ દે પણ એની દષ્ટિ પાણીના બેટાં તરફ જ રહે; નટે એકવચ્ચે નાચે, લોકો તે જોઈ તેની ક્રિયા માટે સેર કરી વાડવાહ કરે, તે હાથમાં વાંસ ગ્રહણ કરી અધર બાંધેલા દોરડા ઉપર ચઢ પણ તેનું ચિત્ત લોકોના સોર, વાહવાહ કે બીજી કોઈ દિશા તરફ જતાં દોર ઉપર ટકા પગ ઉપર ઠરે; તથા જેમ જુગારીના ' મનમાં ગટા ઉપર પ્રીતિ અને કામના હેયમાં કામ ઉપર આસક્તિ તેવી રીતે તમે". રમાત્માનું નામ અમરે, તેનાથી જ શાંતિ મેળ, તેની તરફ જર્ષિ રાખો, તેનામાંજ ચિત્તો , અને તેના પ્રત્યે પ્રીતિ અને આસકિત રાખે. પરમાત્માનું સ્મરણ કરવું, તેનાજ દશનથી શાંતિ મેળવવી, તેમના તરફે જ દષ્ટિ રાખવી, તેનામાંજ ચિત્ત લગાડવું અને તેના પ્રત્યે આસકિત રાખવી.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાર એટલે ગાય, પાણિયારી, અને નટની જેમ ગૃહસ્થાશ્રમને ઉચિત સંસારના દરેક કાર્ય કરવાં, સંસાર સુખે ચલાવવાના સાધનો મેળવવાં, શરીર સુખી રહે તેવી રીતે ખાનપાનના વિષયને અનુસરવું, પરંતુ તે સઘળાં કાર્યો કરતાં તે મહાત્માઓ એ માર્ગ અનુસર્યા છે તે લક્ષમાં રાખવું, તેનું શું ફરમાન છે તે હમેશાં વિચાર્યા કરવું ( જેથી ફરમાનથી વિપરીત વર્તન ન થાય), દરરોજ રાસાર કાર્યમાંથી અમુક વખત ફાજલ પાડી તેના ગુણનું કીર્તન કવું, તેની ભક્તિ કરવી, સંસારના વ્યવહાર કાર્ય ભોગવિલાસ દ્રવ્યપ્રાતિ અને પાચે ઇન્દ્રિયના વિષયનું આસ્વાદન કરતાં છતાં પણ તેમણે બતાવેલી નિવૃત્તિમય પ્રસાદીનું નિરંતર આસ્વાદન કર્યા કરવું અને છેવટે ઐહિક રાખના ઉત્પાદક સર્વ વ્યવહારી અને પશ્ચિક કથી નિવૃત્ત થઈ તે પરમાત્મામાં જ પ્રીતિ આસક્તિ રાખી તેની દશાને પ્રાપ્ત કરવા વિચાર રાખવો.
" વિચાર સમાત થયા, ફરી ફરી સર્વ વિચારેનું મનન થયા કરે. એ ભાવ લક્ષ્યમાં રહી દિવસ રાત્રી વ્યતીત થાય તે માટે હંમેશા પ્રાત:કાળમાં મનન કરવા જેવાં એક વાકોની યોજના કરવા ઈચ્છા થઈ. એક નિવૃત્તિ સુખના અભિલાષી પુરૂષના એવા વિચાર વાંચવામાં આવેલા તે સ્મરરણમાં આવ્યા અને તે ઉપરથી પ્રસ્તુત પાડયમ બેઠવાયે.
હે ચેતન !
૧ રાત્રી વ્યતિકમી, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થા અને ભાવનિકા ટાળવાને પ્રયત્ન કર.
૨ પંચપરમેષ્ટિનું સમરણ કર, ઉત્તમ જનોના નામોચ્ચાર પૂર્વક તેના ગુરુ ઉપર દષ્ટિ કર, અને દેવગુરૂ તથા કુળધર્મને યાદ કર.
- ૩ વ્યતીત રાત્રી, વ્યતીત દિવસે અને ગઈ જીદગીપર દષ્ટિ ફેરવીજા. તેમાં સફળ થયેલા વખતને માટે આનંદ માની આજ દિવસ પણ સફળ કર અને નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્કૃત કર.
૪ સફળ જન્ય એકે કૃત્ય તારાથી ન થયું હોય તે પુનઃ પુનઃ શરમા, અને અઘટિત કૃત્ય થયાં છે તેને માટે શરમાઈ મન વચન કાયાના ચોગથી ફરી તેવું ન કરવા પ્રતિજ્ઞા લે.
૫ ને તું સ્વતંત્ર હે તો દિવસરાતના આઠ પહોરની નીચે પ્રમાણે વ્યવસ્થા કર.
૧ પ્રહર–પરમાત્માની ભક્તિ. ૧ પ્રહર-ધર્મકા. ૧ પ્રહાર–આહાર પ્રિયજન. ૧ પ્રહર–-અધ્યયન. ૨ પ્રહર–-વ્યાપાર કિયા. ૨ પ્રહર–નિવા.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચારે,
જો તું પરતંત્ર હા તે પશુ ઓછામાંઓછે. એક પ્રહર ભકિત, ધર્મકર્ત્તવ્ય અને વિદ્યા સ'પત્તિમાં ગાળત્તે.
૭. તું ગમે તે ધર્મ પાળતા ડા. તેને પક્ષપાત નથી, પરંતુ જે રીતે સંસારમળ નાશ થાય તે ભકિત, તે ધર્મ અને તે સદાચારને સેન્ટેડ
૮' 'ગમે તેટલો પરતંત્ર હૈ। તે પણ્ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યું વિના. આના દિવસ રમણીય કરજે.
૯. આજે કાને દુ:ખ આપવાની, કૈાઇને નુકશાન કરવાની તત્પરતા થાય તા તારા સુખ દુઃખના બનાવે! સભારઅે.
4+,
૧૦ આજે કાંઇ પણ દુષ્કૃત્ય આચરણુમાં મત પ્રવર્તે તેા મરણુને યાદ કરજે, ૧૧ રાજા હા કે રંક હા, શેઠ હા કે ચાકર હા, ગરીબ હૈ કે અમીર હા, પરંતુ પ્રાંતે આ જડ દેહને સાડાત્રણ હાથ ભૂમિજ કામ આવનાર છે (ખીછ કોઇ વસ્તુ નહિ) એ યાદ રાખી સદાચારે વત્તજે,
૧૨ તું શ્રીમંત હાતા લક્ષ્મી નાશવંત છે એમ સમજી તેના ઉપયા ગને વિચારજે.
૧૩ તું ગમે તે સ્થિતિમાં હૈ। પણ જગમાં કોઇ ભૂખ્યું તું નથી એ વાત યાદ રાખી ન્યાય માર્ગે દ્રવ્ય મેળવવા નારા ચિત્તને પ્રેરજે.
૧૪ ને તું સમજો બાળક દ્વાયા વિદ્યા અને આજ્ઞા કી દ્રષ્ટિકર; તે તુ' યુવાન હૈયા ધમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર અને જે વ વૃદ્ધ હાયતા માત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર
૧૫ જો તું સ્ત્રો હતા તારા પતિ પ્રત્યેની ધર્માચરણાં સંભાર, દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબના મુખ તરફ્ દૃષ્ટિ રાખ
૧૬ કાલે કા કૃત્ય અપૂર્ણ રહ્યુ હાતા તે પૂર્ણ કરવાના વિચાર કર અને આજે નવુ કૃત્ય કરવા વિચાર થાયતેા વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચાર કરી તેને આરંભ કર.
૧૭ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એટલું વિચારી આજના દિવસમાં પ્રવેરા કર.
૧૮ ને તું ભાગ્યશાળી હાતે તારા આનદમાં ખીજાને ભાગ્યશાળી કરજે; પરંતુ દુર્ભાગ્યશાળી દે તા અન્યનુ પુરૂ કરતાં રકાપ આજના દિ વસમાં પ્રવેશ કરશે,
.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનને પ્રકાશ.
૧. દુરાચારી છે તે તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ, સુખ કુળમર્યાદા, અને પાપને વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કરે.
૨૦ ઘર્મ સાધનાની ભેદીએ તેવી અનુકુળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું રૂપ વિચારી ગમે ત્યારે પણ વખત મેળવી ધર્મનું મનન કરજે,
૨ આહાર, વિહાર, નિહાર સંબંધી પ્રક્રિયા પ્રીજ તપી જજે.
૨૨ નું ગ તે ધંધાણ છે. પરંતુ આજીવિકાને અર્થે અન્યાથી દવ્ય ઉપાર્જન કરીશ નહીં.
૨૩ તારા હિત માટે કેકનું અહિત કરી નાખતાં અટક છે.
૨૪ અંદગી ટુંકી છે, જાળ લાંબી છે માટે જંજાળને ટુંકો કરીશ તે જીંદગી સુખરૂપ અને લાંબી લાગશે. - ૨૫ સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઈત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય પણું એ સુખમાં, ગણતાએ દુ:ખ રહ્યું છે એમ ગણે આજના દિવસમાં પ્રવેશ કરજે.
૨૬ વચન શાંત, મધુર, કોમળ અને સત્ય બોલવાર રામાન્ય પ્રતિજ્ઞા થઈ. આજના દિવસમાં પ્રવેશ કરશે.
૨૭ કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, છતાં “અયોગ્ય, આચરણ કરો' આનંદ કેમ માનું છું ' એમ આજે વિચારજે.
૨૮ ચાલ્યું આવતું વિર નિમેળ કરજે, તેમ નવું વૈર કરીશ નહિ, કારણ કે વેર કરી કેટલા કાળ સુખ ભોગવવું છે ? એ વિચારજે.
૨૪ વખત અમૂલ્ય છે એમ વિચારી દરેક પળનો ઉપયોગ કરજે.
૩૦ ગમ્મત, આનંદ મેળવવા વિચાર થાય તે નિષ્પાપી ગમ્મત, નિષ્પાપી આનંદ શોધો.
૩૧ સુકૃત્ય કરવા વિચાર તો, વિલંબ કરવાનો વપત નથી, અને આજના જે મંગલકારી બીજે દિવસ નથી એટલું યાદ રાખજે.
. ૩૨ આજના દિવસમાં આરોગ્યતાપવિત્રતા, મહત્તા, ફરજ, અને ધાર્મિકતાને ભાન આવે વાસ્તવિક વિચક્ષણતા ગણાય એટલું યાદ રાખજે.
૩૩ કોઈ મહાન કાર્ય થતું હોય તે તારાં સર્વ સુખો પભોગ આપજે,
૩૪ કરજ (નીચ રજ) એટલે એમના હાથથી નીપલી, મલિન કરનારી વસ્તુ છે એમ ધારી પ્રથમનું કરજ છે તે તે ઉતારશે અને નવું કરતાં અટક.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાતાના વિચારો,
૩૫ પવિત્રતાનું મૂળ સદાચાર છે એ સર્વ કાર્ય કરતાં યાદ રાખજે..
૬ એમ થવું દુર છે એમ લાગે તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે એ નિરંતર સ્મરણમાં રાખજે.
વાંચનાર! આ વિચારક્રમ અને વાયક્રમ અંતઃકરણમાં અને ઠવાયો તે અ ટપકાવ્યો છે. લખનાર સાધુ નથી પણ સાધુ ચરણને ઉપાસક છે, ઉપદેશક નથી પણ ઉપદેશ ગ્રહણ કરનાર છે; પણ તેમાંથી તને છે... અને આદરણીય લાગે તે પ્રભાત સમયે નિશ્ચયતા અને દઢતાથી વિચારી-ગ્રહણ કરી તે પ્રમાણે વન અને મનન કરવા, પ્રવજે; એટલે કિંચિત આ પ્રથાની સફળતા થશે.
વર્તમાન ચર્ચ. પંજાબમાં ધરતીકંપ –ને મનમાં જે વન ના થયા છે, અનેક મલે. અને બંગલાઓ ભાંગી ગયા છે, નાડા પામી ગયા છે. કેટલાક ગાડાએ સદનંતર ઈતિહાસના પાના પરથી ભૂંસાઈ ગયા છે, અને કુદરતની અાફત માટે વરસાદ વરસી રહા છે. મનુષ્ય જીવનની અસ્થિરતા, ધારેલી ધારણુઓ ફળવામાં મુશ્કેલી અને વિશુદ્ધતર જીવન વહન કરવાની જ રીઆત સૂચવનારા આવા બનાવથી ધડો લેવાની ખાસ જરૂર છે, તેની સાથે આફતમાં આવેલા મદદ કરવી એ દયામય ધર્મના અનુયાયીઓની
પ્રાંતિક કેન્ફરન્સ:–-હાલમાં થોડા વખતમાં પિયાપુરમાં ઉત્તર ગુજરાત અને આમલરમાં દક્ષિણની પ્રાંતિક કેન્સર સ મળનાર છે. આવી સંસ્થાની બહુ જરૂરીઆત છે, અને સંબંધે તેના નેતાઓને પૂબ માન ઘટે છેઆવી સંસ્થામાં જેમ બને તેમ અમલમાં મૂકવા યોગ્ય અને મૂકવાના મહતયા નિયવાળા કરો થાય તે જ તેની કિંમતમાં વધારો થાપ, આખા જન સમૂળી કોન્ફરન્સમાં કેટલાક સૂયનારપે હરાવ કરવા જ પડે છે. કારણ કે તેનું બંધારણું તેવું છે. પ્રાંતિક સમાઓ વધારે વહેવારરૂપ.પકો એવી અમે આશા રાખીએ છીએ. કાઠિયાવાડના જનીઓને અમે આવી, પરિષદ ભરવા માટે આગ્રહ કરીએ છીએ. * * * * * - - -
આગોદ્ધાર:– કોન્ફરન્સ તરફથી આમોદ્ધાર કરવા માટે એક મોટી રકમ કાઢવામાં આવી છે, અને તે કામ શરૂ કરવામાં આવશે એમ જ થાય
,
,
'
,
4
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આગમી પ્રતિ જોઇએ તેટલી શુદ્ધ મળી શકે છે, પાસ્તાળીમાંથી એક પગ આમ ર મળી શકી એ આધાર ઉપર કામ કરવામાં આ { છે. બારી -અમર પ્રમાણે આ સમાચારમાં પૂરી સત્યતા નથી. વળી કોરા જેવા બંછે એક વાટી રકમ બર કાઢવા પકવા અનુભવી આન માની કાર ખરી . રવીના ડારી રપ કરી છે. પિતા ને મોટા પારધી બી, લા. 'ટર (ધા ભાંડારકેરે જેવા રિપિટી બોર પાડયા
તેના રિપોર્ટ તૈયાર કરડાની રર હતી, આ ધાર કરવામાં =ારી સંમતિ છે, 'યુ કે ર- ો ા મંડળ પાસે અમુક રકમજ છે છે કરતાં દેખાવ કરો ઉપબિતા તરફ ધ્યાન વધારે અપાયુ છે. છે. આ પછી છીએ જે આ એ માટે બદાર છે
છે ત્યારે ઠરાવ એકવાર ફરીથી ધ્યાન પર લેવો. પછી આ બાબત ૧ કરૂર જણાશે તે અંગે વિસ્તારથી વિચાર બી.વ. 8 +
વગર દરારને માનની--- નગર પાંજરે તરફથી ક . રર દરબાર કે. રી. એસ. અ!':/- ઇલકાબ મા ની તે પ્રસંગે . નાના એવા કરવામાં આવ્યું છે. * * * *
પીડા – જાવાળા સા. હાથીભાઈ ઝવેરચદ તરફથી મિર . . ૫) ની ભેટ મળી છે અને ભાવનગર પાંજ
એ . ની ટ મળી છે તે આભાર સાથે સ્વીકાર કરવામાં - ૧૧ છે એમ જણાવાની અને બંને ખાતાના સેક્રેટરીએ હરિકથી ફર'
- કી વંશા કરી મહાન–વતા મારગમાં થવાની છે. નાના કે સ. ૧ માં છે, તેને વધારે ખેડાવાની મર) હોય છે " માગણી કરી. પછી આવનારી નવા વળવવા તે દરમાં કરવાને ઉકત થયા છે. મૂળનાયક) ઉપર બાપ ને પ્રતાની હા રે વાની છે. * *
* હારમાં મરકી - હાલમાં હાર ભવનગરમાં મન પર લે છે, તેમાં શગ માને અકાળ મરણ પામે છે. આ પ્રસંગે દરેક પારો ધમાં વિશે ધ્યાન આપવું, જીવનનો અરિ સંજી અને અને ર રા ી . આ કાર હા અમારી સમાન કામમાં પણ કેટલીક " , . " છે, એની કે પુપતક ગાડાં મને તો દરગુ કરી. .
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર
તૈયાર છે
श्री त्रिपाठे शलाका पुरुष चरित्र, પ ૧૯ રખને ર તું.
આમ ચરિત્ર તથા અજિતનાથ ચરિત્ર
ગાગ હાલમાં ધારીને ધણા સરસ ટાઈપથી ઇ કાબા ઉપર બઈ ગુજરાતી પીન્ટીંગ પ્રેસમાં છપાતી પૂર્ણ ઉર્જા માઈન્ડીંગથી બન ભાગ સાથે લાવી તૈયાર સમય તે ભાગ માં આ છે મિત ખાસ ઘટાડીને
૦ ખવામાં આવી છે. આ પનીના મા મન લવ પ સુધી લવામ માર્યુ હુરો તેને ૩૧-૧૨ ની રીત પર આ પાર્ટ શાહુ લાગશે મગા એક ર પ્રથમ કરતાં એ પછી જેવી છ એ લાળ અળી શ ને પ્રસ્તાવનાં ખાસ વધા હું કામ કહે ઉર્જા પ્રકાર કરવામાં સાઇડ કરવામાં આવ્યું છે. રસિક જરૂ૨ નાની લાઇસેરી રાખવા જોઇએ આ શહીદ કાવ્ય વ્યાપૂતિ શાહે લખવાની જરૂર નથી, જી તખર અકાર, ન્યાય વગેરે સ વિધા ઉપર વાટનું કાર ધડકન એ કુસાર રાજાને કરનાર ક ર્વત કરી કેસરીની કરેલી કૃતિને માં મકાન હવન
આ કથા દ્વારા તેમણે પત્ર લખવા. પાસવર્ડ મ છે તે વે નહી થી વધુ કરશે અને આ આ બુકનાં પાનુંકિ માંગ છે. ન્યુ છે તેનું માતા
વર્ષ
ના
તૈયાર
For Private And Personal Use Only
તૈયાર છે.
' '
श्री शरिनर चरित्र प्रथम प
પાર્થ માટે કા તો દ પ મ પણ પ મા આવે છે અને ચાર છે. વાત જ જોઇ કે જેમ નાં લેવી. માં પુસ્તકનાં મળ્યું આછી પ્રત અપાવી નામ સ્થળ ની સરાઇ જાઇ આવે તેગ છે, પ મ દે ખુસિંહજી અને ફ્રેડ વીચ, દીપાં દ !, નાચવા આવતાં આવે છે. કામ ઘણ મન માં આવે છે મસ્ત સામાવિશેષ
મને
તન
Page #25
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૈયાર છે તે છે. તૈયાર છે. શય મહા ગુજરાતી ભાષાંતર બીજી આવૃત્તી, : hસ્તક અમારા તરફથી અગાઉં છપાવવામાં આવ્યું હતું - કેટલાક વખતથી વળતું નહોતું. હાલમાં તે પુસ્તક છે - ઉપાડ્યું છે અને તેમાં ભૂલ ન થવા માટે સારી રીતે સુધા - * બા * ' - : :: ધનેશ્વરસૂરીની આ અનુંમકૃતિ છે, કાબુ મકાન છે કાર ઉત્તર ભાષા, મધુર શાખે. અને અલંકાર એ જ રાખી જેન કામ બહુ માન પામેલ છે. તો (aa કરી રાજસ્થગિરિના પ્રાસાદ અને મહાત્માને 2 - પક્ષ તાવ પર દરેક શ્રદ્ધાવા જેને આ છે કરંદ એવી અમારી સલામણ છે. : - " . અને ઉત્તમ બાઈડીંગથી બંધાવવામાં આવે છે, ( a રામે પૂરતી કાળજી રાખી છે. ચ%8 ને લાભ -~-~ 1 . . મત રૂ ---- કરી દર, 9 . અમારા તરફથી સંપૂર્ણ વિવેચન, અર્થ અને પાસા છે - લોર મતદે. ગરધર કાપડીયા. ખી, એ, એલ એલ . અમદાવાદ.--એગ્લો વર્નાક્યુલર પ્રિન્ટીગ . ઇ તને મારીયાએ છા અને ' For Private And Personal Use Only