________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાતાના વિચારો,
૩૫ પવિત્રતાનું મૂળ સદાચાર છે એ સર્વ કાર્ય કરતાં યાદ રાખજે..
૬ એમ થવું દુર છે એમ લાગે તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે એ નિરંતર સ્મરણમાં રાખજે.
વાંચનાર! આ વિચારક્રમ અને વાયક્રમ અંતઃકરણમાં અને ઠવાયો તે અ ટપકાવ્યો છે. લખનાર સાધુ નથી પણ સાધુ ચરણને ઉપાસક છે, ઉપદેશક નથી પણ ઉપદેશ ગ્રહણ કરનાર છે; પણ તેમાંથી તને છે... અને આદરણીય લાગે તે પ્રભાત સમયે નિશ્ચયતા અને દઢતાથી વિચારી-ગ્રહણ કરી તે પ્રમાણે વન અને મનન કરવા, પ્રવજે; એટલે કિંચિત આ પ્રથાની સફળતા થશે.
વર્તમાન ચર્ચ. પંજાબમાં ધરતીકંપ –ને મનમાં જે વન ના થયા છે, અનેક મલે. અને બંગલાઓ ભાંગી ગયા છે, નાડા પામી ગયા છે. કેટલાક ગાડાએ સદનંતર ઈતિહાસના પાના પરથી ભૂંસાઈ ગયા છે, અને કુદરતની અાફત માટે વરસાદ વરસી રહા છે. મનુષ્ય જીવનની અસ્થિરતા, ધારેલી ધારણુઓ ફળવામાં મુશ્કેલી અને વિશુદ્ધતર જીવન વહન કરવાની જ રીઆત સૂચવનારા આવા બનાવથી ધડો લેવાની ખાસ જરૂર છે, તેની સાથે આફતમાં આવેલા મદદ કરવી એ દયામય ધર્મના અનુયાયીઓની
પ્રાંતિક કેન્ફરન્સ:–-હાલમાં થોડા વખતમાં પિયાપુરમાં ઉત્તર ગુજરાત અને આમલરમાં દક્ષિણની પ્રાંતિક કેન્સર સ મળનાર છે. આવી સંસ્થાની બહુ જરૂરીઆત છે, અને સંબંધે તેના નેતાઓને પૂબ માન ઘટે છેઆવી સંસ્થામાં જેમ બને તેમ અમલમાં મૂકવા યોગ્ય અને મૂકવાના મહતયા નિયવાળા કરો થાય તે જ તેની કિંમતમાં વધારો થાપ, આખા જન સમૂળી કોન્ફરન્સમાં કેટલાક સૂયનારપે હરાવ કરવા જ પડે છે. કારણ કે તેનું બંધારણું તેવું છે. પ્રાંતિક સમાઓ વધારે વહેવારરૂપ.પકો એવી અમે આશા રાખીએ છીએ. કાઠિયાવાડના જનીઓને અમે આવી, પરિષદ ભરવા માટે આગ્રહ કરીએ છીએ. * * * * * - - -
આગોદ્ધાર:– કોન્ફરન્સ તરફથી આમોદ્ધાર કરવા માટે એક મોટી રકમ કાઢવામાં આવી છે, અને તે કામ શરૂ કરવામાં આવશે એમ જ થાય
,
,
'
,
4
For Private And Personal Use Only