________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાત:કાળના વિચારે,
13
તેમ કરવા દેતી નથી, પોતાનું ઋગ્ દચ્છનાર મનુષ્યે તેવી દરેક હકીકતને હૃદયમાં વારંવાર વિચારી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. એમ લાગ્યું. એ વિચારમાં કેટલીક કડીએ ગવાઇ ગઇ, વિચારમાંથી જાગૃત થતાં:--
કલા વિલંબ કરે અળ ખારે
તરી ભવન્તા નિધિ પર પારે, માદધન ચેતનમય મૂરતી શુદ્ધ નિરન્જન દેવ ધ્યાઉરે.
કયા.
યા
એ પ્રદેશ સંભળાયા. મહાત્માં આનંદધનજીએ કરેલા ઉપદેશ હૃદયમાં અંકિત કરવા જેવા લાગ્યો. રાસાર એ જાણે મહાસમુદ્ર છે અને તેને પાર પામવામાં વિદ્યા-આળસ કરનાર, બાવરે-ગાંડે! માણસ પાર કેવી રીતે પામે ? વિલંબ રહિત નિતર યત્ન કરે તેમજ એ મહાસાગરને પાર પમાય તેવુ છે. યત્ન શી રીતે કરવા તે સંબંધમાં શુદ્ધ નિર્જન પરમાત્મ દેવનું ધ્યાન કરવા એ મહાત્મા સૂચવતા હોય એત્રે ભાસ થયે. જે જીવાત્મા ઉચ્ચતર દશા પ્રાપ્ત કરી પરમાત્મ પદને પામેલા છે તેની ભક્તિ, સ્તવ ન, અને ધ્યાન કરવાથી માસ પોતાના આત્માને વાસ્તવિક રીતે આ ળખી શકે છે અને આત્માને વાસ્તવિક રીતે આળખાય તે। ભવસમુદ્રનાં પાર પમાય છે એવા ભાલ હૃદયમાં ઉયે.
For Private And Personal Use Only
$6
સમુદ્રના નામ સ્મરણથી સામે દૃષ્ટિપથમાં દેખાતાં સમુદ્ર તરફ્ નજર ગઇ. મધ્યરાત્રીએ ભરતી સમયે જે સમુદ્ર મહાન ધવાટ કરી ગર્જના કર્યાં કરતા હતા અને પળવાર નિદ્રાને પણ અટકાવતા હતેા તે સમુદ્ર . અત્યારે એટનો વખત હાવાથી સપત્તિ રહિત થયેલા પણ પ્રથમની સંપત્તિની મગજમાં ઘુમરી રહેલા માણસની જેમ મદ ભદ્ર ધુંધાટ કરતા હતા. રત્નની ખાણ સમાન ગાતા રત્નાકરને ભરતી ગેટ થવાનું શું કારણ હશે. એ પ્રયા ઉભા કે.એમ સમ્રુદ્રની ગંભીરતા તથા ભરતીટ પર વિચાર કરતાં કરતાં નીચેથી ઉંચે આકાશમાં ચંદ્ર તર દૃષ્ટિ ગઇ. જે ચદ્ર રાત્રે પૂ હું કળાથી પ્રકાશિત થઈ જગતો સૂર્યના સુખને પણુ ભૂલાવી દેવા પ્રયત્ન કરતા હતેા અને પોતાની રમ્યતાથી મનુષ્યને શાંતિ સુખને સ્વાદ ચખાડતા હતા તે ચંદ્ર અત્યારે તેન્દ્ર રહિત, પ્રકાશ રહિત અને ગ્લાનિ પામેલા વૃદ્ધ માણસના શરીર જેવા જાયે, શુ સૂર્ય રૂપી શિષ્ટ રાન્નનુ આગમન જાણી.એ નિસ્તેજ થયે હશે એમ તર્ક આવ્યું.