Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાકને અમલ કરવા યોગ ફજે. પપ સારાંશ એ છે કે પૃ શેલા ધર્મના પ્રભાવે કરી સર્વ સંપત્તિ પામ્યા છતાં જે મૃત અધિ. ધમેનેજ હણે છે તે સ્વામીલ કરનાર મહા પાતકીનું શ્રેય શી રીતે થશે ? અર્થત કદાપિ થઈ શકવાનું નહિ. એક રામાન્ય રાખવા આનાભંગ રૂપ મા અપરાધ કરનારને મહા દુ:ખ સહન કરવું પડે છે તે વિજગ –ગુરૂ શ્રી જિનેશ્વરદે પરમ કરૂણા-હિત • હિંથી ફરમાવેલી હિત-શિક્ષા રૂપ ઉત્તમ આજ્ઞાનું તદન ઉલ્લંઘન કરી દો ન્મત્ત બની કેવળ વિષય સુખનીજ લાલચમાં લપટાયેલા અતિ દીન-પામર પ્રાણીઓને કેટલું બધું આગળ ઉપર સહન કરવું પડશે ? અહો ! મેહમદિરાને મેટ નિશામાં મગ્ન થઈ ગયેલા તે મહા મૃઢ જનોને તે સંબંધી ખ્યાલ પણ આવતો નથી કે અત્યારે એક ક્ષણભર સુખ તે પણું અતિ તુકપિત અને તેને વિપક-પરિણામ મહાભયંકર -અપસ્ય ભોગવવો જ પડશે. વિષયો કિપ ક કળી જેમાં પ્રથમ મુગ્ધ જીવોને મિષ્ટ લાગે છે, પણ અંતે મહા અનર્થ ઉપજાવ્યા વિના રહેતા નથી. ખરજાલુને ખરજ ખતી વખતે જો કે મિઠાશ ઉપજે છે, પણ પરિણામે ઘણો પરિતાપ થાય છે. પ્રી રતુમાં તૃષાતુર થયેલા મુખ્ય મૃગલા મૃગતૃષ્ણ (જાંઝવાના જળ) દેખી દોડે છે, પણ તે બાપા કાર માત્ર ફળ પામે છે તેમ વિષયાતુર છે તે તે વિષય વિશે રખના અમથી દોરાઈ મહા દુઃખ વિટંબના પામે છે. આમ સમ9ચતુર શિરોમણી નિરંતર ચેતતાજ રહે છે, જેથી કદાપી તેઓની આવી અપદશા થતી જ નથી. કેટલાક મુખે તે બે સમજથી તે તે વ્યસન દિક મહા પાપ જે કે આમ ' વ્યવહારથી સેવા દેખાતા નથી, પણ તે તે બાબતની , તવતઃ સમજ વિના, શી જિને ઘર દે યા નિગ્રંથ મુનિરાજને પરમ કરૂણામય સદુપદેશનો પ્રમાદ પરવા પડ અનાદર કરવાથી–તે તે મહા બસનાદિકને નિયમ (સંકલ્પ પૂર્વક ભાગ) નવ કરવાથી પાપના ભાગી તો થાયજ છે. તે તે વ્યસનાદિકને ૯ ગ કરવા જે દઢ સંક૯પ કરે જોઈએ તેની ખા મીથી તે તે મહા પાપ એવનારી પેડ પિ પણ પાપને ભાગી થયા જ કરે છે. કેટલાક લો અજ્ઞાન દશાથી એમ બોલાતા જણાય છે કે જે કામ આપણે કરતા નથી , " ચા લેવાનું શું પ્રોજન છે? આ આદિ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28