Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેમ કેરા . કરી છે. શિ. લાગે છે કે ૨૦) ખનું પં એક તું કર્યું છે અને - Lી પ• 'f ' માં 1 છે છે મીર નરોડ ટહ! મળશે નહિ કેમકે દામ દે છે યાર થશે ત્યારે કામ કરનાર વાર નહિ હોય. આ વખત આપણે ખરેખર પુણયનો ઉદય રામજો કે મુનિરાજ શ્રી ધર્મવિજયજી પિતે કબુલાત આપે છે કે અભ્યાસ કરનાર વિ. ધાર્થીઓને શિક્ષણ આપવા દશ વર્ષે બનારસમાં રહેવું, તે સાથે પ્રતિજ્ઞા કરે છે કે અભ્યાસ કરનાર જૈન બાળકોને મારે દીક્ષા આપવી નહિ, જેથી વ પ્રકારને ભય ધરા ની અભ્યાસ કરવા માં છોકરાઓને મોકલવામાં મને સંકુચિત રાખવાપણ રહેશે નહિ - તેઓ સાહેબની ઉત્કંઠા જૈનધર્મના ગ્રહસ્થ વિદ્વાને તેમજ ઉપદેશ તેર કરવાને અસંત વર્ત છે, તેથી જનબંધુઓ, તમારા બાળકોને અભ્યાસ કરવા માટે ઉત્સાહી બનારસ મોકલે અને જૈનધર્મની ઉન્નતિ કરી મનુષ્ય જન્મને સફળ કરો. છેવટ પિનતી કરવાની કે રાયબહાદુર બદ્રીદાસજી, કલકન એરરી માટે શી જેઠાભાઈ ચંદ, શા વલ્લાજી હીરજી અને ભાશાળી હીરાચંદ શેપકરણ તેઓએ બનારસ પાઠશાળા તપાસવા દરવર એ એક વખત આવવાની પોતાના ઉત્સાહ પૂર્વક કબુલાત આપી છે. તે પ્રમાણે દરેક સદગૃહસ્થોએ એક વખત પાઠશાળાની મુલાકાત લેવી જરૂરી છે. શા વણચંદ સુરચંદ. મેસાણાવાળા, હાલ કાનપુર શ્રી જૈન કોન્ફરન્સ. જન કોન્ફરન્સ ભરાયાને લગભગ સાત માસ પૂર્ણ થયા છે તે દર પાન જેને કોમના સંબંધમાં અને કોન્ફરન્સના સંબધમાં અનેક બનાવો બની વ છે. કરની હીલને મન ફકીરચંદ પ્રેમચંદને મરણથી એક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28