Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત વત્તમાન રામાચાર, શહેરમાં કોકરન્સ ભરાશે ત્યારે વાતા વાતાવરણ જ તે વિચારમય થઈ જશે અને કરન્સ સંબhી બહુ ઉંગી રારોનાઓ એકત્ર કરી શકાશે. આશા છે કે કેન્કરરાના આગેવાને આ બાબતમાં પુખ્ત વિચાર કરશે. અત્યારે બેસી રહેવામાં કે નશીબ પર આધાર રાખવામાં કાંઈ લાભ નથી બસ કામ કરો એજ મુખ્ય ઉદેશ છે. તેથી દરેક આગેવાને પુરૂષાર્થવાદી થઈ જૈનધમને અને તેનામાં કે ઉચ્ચતર વિનિથી કેમ વાગે તે પર વિચાર છે || - છે. જેમાં શું કામ છે "ઇએ, કેમ કરે છે, આ : એ કરી શકાય તે છે પગી એ હું પછી કરવામાં આવશે. માત, - - - - - वर्तमान समाचार. જન : પત્ર બહાર પડવા માંડયા પછી અમારી તરફ લખાઈ આવતા વર્તમાન સમાચાર તેના એડીટર તરફ મોકલાવવાનું સૂચવવામાં આવે છે. ઉપરાંત ખાસ પ્રગટ કરવાની જરૂર હોય છે તે સંક્ષેપમાં લખવામાં આવે છે. શ્રી જળગામ મેરૂમાં મુનિ વિહાર, મુનિરાજ શ્રી અમરવિજયજી જળમામ પધારતાં ત્યાંના સંઘમાં ઉ સાડ બહુ વૃદ્ધિ પામે છે, જેથી એક અછૂાઈ મહોત્સવ કર્યો છે; ઉપરાંત જેન લાઈબ્રેરી મુનિરાજ શ્રી અમર વિજયજીનું નામ જોડીને સ્થાપક વામાં આવી છે. તેમાં શ, રામદ જીવરાજ વાળાએ બુક ૧૩૦ અને રૂ. ૩૦૧ ની રકમ ભેટ કરી છે અને બીજા શ્રાવકોએ પણ નાની મેટી રકમ ફામાં ભરી છે. તેને વધારે સારા પાયા ઉપર લાવવાની ઈચ્છા - વર્તે છે. શા. રામચંદ જીવરાજ જેવા ગહની ઉદારતાનો બીજ મંત ગ્રોએ દાખલો લેવા માટે છે. તેમજ મુનિરાજના વિહારથી સ્થાને સ્થાને અનેક પ્રકારના લાભ થતા જોઈ મુનિ મહારાજાએ પણ તેની પ્રવૃત્તિ વધારા દી આ"!: 1 1. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28