Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REGISTER B. NO. 166 পি| R8g2:
56.0egreense
*
*
*
:
-
-
'
'
,
- - 5াই ২৪
বিধি স্বর্গ ও অর্থ মননশম্যমভি। ২ *ওঁ নম্বৰঃশনী মুমুম । হন ও লাথি খী ছিল।
.
.....
*
"
.
*
:
agvi -
•
,
13।
"
..
.! .
,
..
:
,
উ
,
"
'
.
#
কার
সক + ন
!
. * *
* *
*
* "'1' ::
::
-
"
*:
*
.
:
a
re
- *
৭
* *
':
*
-
:
-
-
- -
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનિયું રખડતું મુકીને આશાતના કરવી નહી.
ગયા વર્ષની ભેટ. રત્નશેખર રાજા ને રત્નાવતી રાણીની કથા" લવાજમ મોકલનાર ગ્રાહકોને ખુદ મોકલાવી દીધી છે. દાદાના સંજમાં પણ જેમનો ફી વેલી તેમને મોકલાવ છે. લવાજમ મોકલ્યા છતાં બુક ન પહેચી હોય છે તેમ 'પ અને અંગાવી લેવી. લવાજમ એકલામાં પ્રમાદ કર છે હુક નવા વર્ષના લવાજમ સહીત પાકુ વાળા કોલી તે તરત મોકલવામાં આવશે. વેલ્યુપિલધી મોકલવા જ છે તે જે કરામાં આવશે તેમાં માત્ર એક જ વધારે પિક ખરીદ ફરવા ઈદનાર માટે કિંમત , માના,
ખાવાહિ. શ્રાષિક શલાકા પુરષ રા ણા વર-રાહુ અને કે સાત વિભાગે અમારા તરફથી તાર પજામાં આવેલ છે. કિન્ના બા પર વિશ્વાસ ન કર બ્રિજ પર છે,
કારની સફલત માં લઈ પણ સુજિજના કે બિહાર - એના લક્ષદ લિ ાિય તે તેમને રામ રહેવા પામર
હવા કપ કરવી, જેથી તે પ્રમાણે દરેક વાર આ હાલ, ભૂલ સુધારવા અશકાશ છે તો તે રાજન જ છે
છે તો તેને અંદર કોઈ ફરફાર કરવા લાગે છે તે ૯ી એકલાવ, હાદિ નિરંતર કરવામાં કેમ ?
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्म प्रकाश
- મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; એક
ને મુક્ત ચિત્ત કરી, જૈન પ્રકાશ. આ
&&&&
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--- -
-- , , ,
-
-
-
--- *~
-~ાન -
-
-
----
,
,
,
,
~
~
નન
પક ર૦ મું શાકે ૧૮૨૬ સં. ૧૯૬૦ જે. અંક ૩ જ.
T
श्रीमद्यशोविजयजी स्तुति.
હરિગિત.
રવિ કાશીદારે વર્ષ બારે શબ્દ વિધા શીખીયા,
શા બતાવણ જે બાહ્મણ પ્રજ્ઞ તેને પખીયા; નિરક પુત્રી પરણાવવા મછા કરી ધરિ હામને, પી લેશે મનમાં નહિ ધ બલિહારી તે જશ નામને. : રાજાઓ આઠ મોટી રાજની પણ એકમાં, બહુ હિમ પામ્યા ન મીમ્યા ન્યાયના વર એકમાં; કાવિય બંસી અન્ય વંશી સુણી ચુકયા ભાનને, જઉં વારી વાર હાર તે નિગ્રંથ નરના નામને, રાખ્યાન ના સર આગ પાત્ર આણી જિન જને, દી વડી વારક તરણી પદવી સુસં જેહને; મને સમનવાં ગુણ પર્યાયને,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ના પ્રકાશ, ઉં વારી વાર હાર તે નિરાશ નારના નામ, પ્રતિમા નિશ્ચિક રાશિ અંબર કી કમર ખંડાલા, વળી મિત્ર લાવે દવે બાધ પ દેતા ગયા; કવીને આ િ ત ર ક ઉદેશી શામને, જઉ લારી !' , તે નિબંધ ના નામ. ક - " પાછો :- 1 | " It' ,
કાર ? ( ! બ૮ - - - -
૪
:
જઉં વારી વાર હર ધિ ! તારા નામ. ફોન એકશ સં ક ત મા બધું જ હતા છે, ઉપકાર ' કરનાર પગ ) ( ર મ કા : રવ રસધાવ્યા છે દ) ની ધારી પાસે, જઉં વારી વાર હાર એ નિધિ ! તારા નામ બહુ શુ આગર ના સાગર અનુભવે અમૃત સમે, રન બની સમીતમાં રસીયા કયા દેશી ; મિથામતિ પ્રતિબોધ: ધરી હત ન્યાય ગામને, જઉં વારી વાર હજાર એ નિચશે ! તારા નામને, થઇ અચળ જેની કી ફેલી દશ દિશે વેલી બની, આ જગ વિ. ને જશ હતા તેવા ફરી મળવા નથી; કની જનોના ગયા જીવન કે સુધારી કામને, જઉં વારી વાર હાર તે નિગ્રંથ નરના નામ, બે ડર પુરા માંહિ ઉણ વર્ષ ચાલીશા હતા, આ ઈદ તે સાલે કર્યો વૈશાખ વદીએ બેસતા; હરિમીત આ પટી નિત્ય કરને સમ સુધારસ પાનને, જઉ વારી વાર હાર તે થિ નરના નામને
૬
૮ ,
!
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવકોને અમલ કરવા ચાગ ફળે. श्रावक तरीके ओळखाता जैनोनी अमल
હે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
करवा योग्य फरजो. ચા શ્રાવક ધર્મનું ધારણ,
હૂં
પર્વે પુર્વગ દશ દાંત દુર્લભ મનુષ્ય ભવાદિક ઉત્તમ સામગ્રી પામી પુધિ કારની પરમ પબિલ શ્રી વીતરાગ પ્રણિત ધર્મમાર્ગનું બ્લ મેળવી તેનુ થાકિંત રોચન-આરાધન કરી કૃતકૃત્ય થવું એ એક લવ શ્રાવકકુળમાં ઉત્પન્ન થયેલા ભાઈએ તથા બહેને તેમ~ ૧ યુક્ત રાય વાહને કદાચ રતિપણે કબુલ રખનારા દરેક મધ્યસ્થ કપિલપાન બુદ્ધિજનની ખાસ જ છે. પેાતાની ખાસ કરો ખતવિના તે પેતાને છૂટકા નથી, માટે દરેક આત્માથી જીવને પોતાની જાત ને નણકાની અને મણીને તેમનેે અસત આદર-ખંતથી અમલમાં મૂકવાની જરૂર છે.
પ
For Private And Personal Use Only
પ્રથમ તે મોં મલીનતા જનક રાગ દ્વેષ અને મેહાર્દિક ગ્રસ્ત દેવ ૬૩ તથા તદુર્દિષ્ટ ને સર્વથા ત્યાગ કરવા યેગ્ય છે. તેમાં પશુ એ તે કાળા સર્ષથી પશુ અધિક દુઃખદાયી માની તજી દેવા. કેમકે કોંધ વગ કદાચ કરું તો એકજ વખત મારે અને તે મિથ્યા ઉપદેશથી ભવ ભટકાવે-અનેક જન્મ અરજી કરાવે, માટે બુદ્ધિવંતે તેની ગત સર્વધા તજની તેમજ પૂર્વ-ત રાગાદિક કલ કથી સર્વથા રહિત સુદેવ તથા વીતરામ સર્વગ દેખી તુ રાધામાં તપુર બાજુ અને અભ્ય તર મઘી રહિત નિમંથ સદ્ગુરૂ અને વિતરાગ દેશિત (ભાષિત) દાન, શીલ, તે અને બાવન રૂપ સુધર્મ તેને હુ યતવી સેવવા તત્પર રહેવું. તેમાં પણ તેના વીધ કર યા કેવળજ્ઞાનીને વિહે નિયંત્ર સધુની સેવાં કરવામાં વિ હે ચિક થયું. કેમકે તેવા સદ્ગુરૂ ભવ્ય પ્રાણીઓને ભવભયને હરનારા શુ વ ગુરૂ અને ધર્મ સંબધી તત્વ ઉપદેશ મળે છે, જેને આદરી અનેક ભવ્ય બધિ સર તરે છે, આવત્ સર્વ દુઃખના અવ ” એ માટે અક્ષયખી છે છે
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
(સદ્ગુરૂ ઉપદેશ-ત્રણ તત્ત્વાનુ સેવન)
બે ભવ્ય! તે તમે જન્મ, જરા અને મૃયુ,-આધિ, વ્યાધ અને ઉપાધિ જન્ય અનંત દુઃખથી ભરેલા આ ભવ (સંસાર) થી ઉભગ્યા હું, અને તમને મેક્ષપુરીના અક્ષય સુખને સાક્ષાત્ અનુભવ ખરેખરી અ ભિલાષા જાગી હોય તે સંસારના સંપૂર્ણ દુઃખને કાપવા અને મેદ્દાના અ ક્ષય સુખને સાધવા આ પ્રમાણે ઉદ્યમ ક્રરે, પ્રથમ તે મેં કહેલા દોષોથી લિત એવા કુદેવ, ગુરૂ અને ધર્મને હંમેશને માટે સર્વથા જાંજલિ દેશ, તેમના સર્વથા યાગ કરો અને શુદ્ધ દેવ ( વીતરાગ-પરમાત્મા) શુદ્ધ ગુરૂ (નિત્રથ–અણગાર) અને શુદ્ધ ધર્મ (સર્વેનું ભાવિ) નું શુદ્ધ દીલથી સેવન કરે, મન વચન અને કાયાની ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ દે, ગુરૂ અને ધર્મની આરાધના કરે. મનથી પશુ દેવદિકની ઇચ્છા ન કરે, વયની તેમની પ્રાર્ચના ન કરે અને કાયામાં ગમે તેવુ કટ આવી પડે તેપણ કુમારપાળ ભૂપાળની પેરે ધીરજ ધારી અડગ-નિર્ભય રહે. આમ અચળ રીતે ત્રણ તત્વનુ સેન કરવાથી અંતે તમે ઘણું શ્રેષ્ઠ સુખ પામશે, હિના તમે મારી જા, જગતમાં પણ ક્ષણ મારા ક્ષણ તાલા શહાર ચળ ચિત્ત ત નિદાપાત્ર થાય છે અને તંત્રંતુ મનમાં લેવું વચનમાં અને તેવુજ કાયામાં તાવનાર જગતમાં બહુ શવાદ પામે છે, કુમારપાળની મેરે બીન જીવી દાખલારૂપ થવાય છે, માટે સ્થિર મન વચન અને કાયાવડે શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મરૂપ ત્રણે તત્ત્વોનું એકાવ્યપણે આરાધન કરવું, જેથી તે આપળે પણ તે રૂપજ થઇએ. એટલે ચારે ગતિ૫ ભવ ભ્રમણવારી પગમી ગતિરૂપ અયપદ અવશ્ય પામીએ અને સુર્ય દૃશ્ય અત કરી સંપૂર્ણ સુખસ્વાધીન કરી કાયબ તેના સાક્ષાત્ અનુભવ (ભાગ) કરીએ.
(વાસ્તું
વ્યરાનેનું વાર)
(સાત મહા બે ભળ્યે ! નરક ગતિમાં જવાના મુખ્ય બારણા (દરવાન) જેવા સાત મહા વ્યરાને હાની પુરૂએ શાસ્ત્રમાં વર્ણવ્યા છે. સમજીને તે વ્ય રસના ત્યાગ કરતાર નરક ગતિથી તારો બચાવ કરી સ્વયંપુરી કે મે પુરીમાં સુખે કરી સધાવે છે. માટે તેમની સમજ થવા માટે તેમનું સોપ વર્ણન કરીએ (૧) માંસ, (ર) મદિરા ય! દારૂ, (૩) મુગના યાશિયાર, (
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકોને અમલ કરવા યોગ ફજે. પ૩ પરસ્ત્રીગમન યા વ્યભિચાર, (૫) આગમન, (૬) ર્યકર્મ યા ચેરી, (૭) કાર યા કુમાર, આ સને બસને મહા પાપમય અને ઉભય લેક (આ લેક અને પરલોક) વિરૂદ્ધ હેવાથી, સર્વથા દુઃખદાયો જ છે. આ સાત માંહેના કોઈ પણ એક મહા વ્યસનથી પરાભવ પામેલા પ્રાણી અંતે અવશ્ય પાયમાલ થાય છે, તો તે સાને સેવનારનું તે કહેવું જ ?
આ વસ્તુઓના હડહડતા બની લોકો મહા નીચ કર્મના કરનાર હેવાથી આ લોકમાં જ અતિ ધિક્કારને પામે છે મહા દંડ પામે છે. યાવત્ કમોતે (બકાળ અને અસમાધીવાળું મૃત્યુ પામી) મરે છે અને પરભવમાં તે નરક નિગોદ આદિ અનંત દુઃખ અનેકવાર પામે છે. નરકને વિષે પમાધાણી વિગેરે મહા આકરી વેદના ઉપજાવે છેત્યાં કોઈ શરણભૂત થતું નથી. પથા ઉપર પાની પરે યા બન્યા ઉપર ક્ષારની પરે પરમાધામીઓ પૂર્વે કરેલાં મહા પાપને સંભળાવી સંભળાવી બહુ બહુ સંતાપે છે. તે સર્વ નહિ સહન થઈ શકવાથી તેઓ મહા પિકાર કરે છે, પણ તે સાંભળી કો.. ઇને દયાનો છાંટો આવતો નથી. વજ જેવી કઠીન છાતીવાળા પરમાધામીએ આવા પાપીઓને પોતાજ જય છે. તે વખતે પૂર્વે કરેલાં પાપિ યાદ આ વવાથી ઘણે પરિતાપ (પાપ) થાય છે; પણ જેવું જેવું આકરૂ પાપ કર્યું હોય છે તે તે પ્રમાણે વિડંબને-દુ:ખ ભોગવ્યા પછી જ ત્યાંથી છુટ છે થાય છે, તે પણ શમતાથી ભગવે તે, નહિ, તે મહા આતં રોદ્ર ધ્યાનથી પાછો ભારે કાચિત કર્મ નાં બાંધી આગળ તેથી પણ આકરાં વધારે દુ:ખ ભોગવવાં પડે છે.
આ પ્રમાણે પહેલાં અને પછી પણ કેવળ દુઃખનેજ દેનાર આ ઉ. પર બતાવેલાં તે મહા વ્યસને બુદ્ધિવંતે પોતાનાજ હિતની ખાતર સં.
૫ (થય) પૂર્વક તજવાં જોઇએ. આ મહા વ્યસનોને સેવનાર ( મને વચન અને કાયાવડે કરનાર, કરાવનાર, યા કરનારની અનુમોદના કરનાર) મહા સંકિટ પરિણમવડે, મહા અશુભ નિકાચિત કર્મ બાંધી પિતાનાજ આમાને મહા મલીન કરી નરકાદિક અધોગતિ પામી અનંત દુઃખે પામે છે. તેથી જ પરમ કૃપાળુ થી સર્વ પ્રભુએ ભવ્ય છોને ભલાની ખાતર ઉપર બતાવેલાં મહા વ્યસન પરીવરવા પવિત્ર શાસ્ત્રોમાં પ્રસંગે પ્રસંગે ઉ. પદેશ કરે છે. કોમળ હદવાળા પવિત્ર આયવાળા પ્રાણીઓ તે પવિત્ર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ. પર વાત સાત મજા ને જેમ બને તેમ શીદ અવશ્ય ભાગ કરે છે કેવળ યા દુધ્ધિ દુભાગી જવોજ તેવા સદુપદેશ અનાદર કરી કુમતિ ની કદી ને રાધન કરતા આપમતિ એ અવળા ચાલે છે. તેઓની છાવી તેમાં ધોરાકમાં કરવામાં અત્યંત કઠીન ના જેવી હોવાથી તેઓ બાપડા નરકાદિક મહા દુ:ખનાજ અધિકારી છે. તેમજ તે દિપ
શાદિકને વિરહે અનાદિ અવળા અભ્યાસડે તેવાં કુકને સેવનારને પણ તેવા જ હા થાય છે આ ઉપદેશનું તાત્પર્ય એ છે કે-પૂર્વ પુ ગે પ્રાપ્ત થયેલી રાઘુરૂ આદિ ઉત્તમ સામગ્રીને લાભ લેઈ જેમ બને તેમ શીઘ વાત સાત મહા શ્વાનનું સ્વરૂપ પથાર્થ (સહેતુક) સમજી તેઓનો અવજય સંકલ્પ પૂર્વક ભાગ કરો એજ દરેક બુદ્ધિવંત દેહધારીનું કર્તવ્ય છે.
ની સામગ્રીનો અનાદર કરી આગળ ઉપર પ્રાપ્ત થનાર સામગ્રી એણે સાધવાની આશા કેવળ દરાશા રૂપજ છે. કેમકે તથા પ્રકારના રાત સાધન પિની તેની ઉત્તમ સામગ્રીનો જન્માંતરે લાભ થ સંભવિતજ નથી.
નવશે નીત અનંત કાળે તે એમતો એમ વ્યર્થ ગમા, અને અત્યારે પણ પી સંચિત ગોગે પ્રાપ્ત થયેલી સત સામગ્રીને લાભ લઈ શકતો નથી, તે મદ ભાગ્ય ભા હત ભાગ્ય મથને આગળ અવશ્ય બહુ શોરનું પડશે. પૂર્વ મુખ્ય મેગે પ્રાપ્ત થયેલ આ ઉત્તમ માપ ભવ સદગુર મામાદક રૂપ સત સામગ્રીને એને લાભ પામી પ્રમાદ મહા શત્રને વશ પડી ચિંતામણિ રત્ન સદશ ધર્મનું આરાધન કરતા નથી તે મૂઢ-પામર પ્રાણીઓ ખરેખર ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં બહુ વાર રઝળી મહા દુઃખ વિટબના પામે છે અને પામશે, માટે દુ:ખથી ડરનારા અને સુખના અર્થી છેવોએ અવશ્ય પ્રમાદના પાશથી છૂટી સ્વય સાધવા ન મૂકવું. અત્યારે થોડા વખતમાં સ્વાધીનપણે અપ કઈ ધારે તે આત્મ સાધન થઈ શકે તેમ છે, પણ પ્રમાદથી આ અમૂલ્ય તક ચૂક્યો તો પછી પાછું ઠેકાણું પનું મહા મુશ્કેલ છે. પછી તે પરાધીનપણે પૂ. દુ:ખ દરીઆમાં , છતાં કોઈપણ શરણભૂત શર નથી. શ્રી શત્રુંજય મહામ્ય વિષે કંકરાનાના અધિકાર છે ધનેશ્વર અરિજી કહે છે કે
જાવ, પતિ નિતિવઃ | कथं शभायतिभावी स स्वामीद्रोह पातकी." ॥
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાકને અમલ કરવા યોગ ફજે. પપ સારાંશ એ છે કે પૃ શેલા ધર્મના પ્રભાવે કરી સર્વ સંપત્તિ પામ્યા છતાં જે મૃત અધિ. ધમેનેજ હણે છે તે સ્વામીલ કરનાર મહા પાતકીનું શ્રેય શી રીતે થશે ? અર્થત કદાપિ થઈ શકવાનું નહિ. એક રામાન્ય રાખવા આનાભંગ રૂપ મા અપરાધ કરનારને મહા દુ:ખ સહન કરવું પડે છે તે વિજગ –ગુરૂ શ્રી જિનેશ્વરદે પરમ કરૂણા-હિત • હિંથી ફરમાવેલી હિત-શિક્ષા રૂપ ઉત્તમ આજ્ઞાનું તદન ઉલ્લંઘન કરી દો ન્મત્ત બની કેવળ વિષય સુખનીજ લાલચમાં લપટાયેલા અતિ દીન-પામર પ્રાણીઓને કેટલું બધું આગળ ઉપર સહન કરવું પડશે ? અહો ! મેહમદિરાને મેટ નિશામાં મગ્ન થઈ ગયેલા તે મહા મૃઢ જનોને તે સંબંધી
ખ્યાલ પણ આવતો નથી કે અત્યારે એક ક્ષણભર સુખ તે પણું અતિ તુકપિત અને તેને વિપક-પરિણામ મહાભયંકર -અપસ્ય ભોગવવો જ પડશે.
વિષયો કિપ ક કળી જેમાં પ્રથમ મુગ્ધ જીવોને મિષ્ટ લાગે છે, પણ અંતે મહા અનર્થ ઉપજાવ્યા વિના રહેતા નથી. ખરજાલુને ખરજ ખતી વખતે જો કે મિઠાશ ઉપજે છે, પણ પરિણામે ઘણો પરિતાપ થાય છે. પ્રી રતુમાં તૃષાતુર થયેલા મુખ્ય મૃગલા મૃગતૃષ્ણ (જાંઝવાના જળ) દેખી દોડે છે, પણ તે બાપા કાર માત્ર ફળ પામે છે તેમ વિષયાતુર છે તે તે વિષય વિશે રખના અમથી દોરાઈ મહા દુઃખ વિટંબના પામે છે. આમ સમ9ચતુર શિરોમણી નિરંતર ચેતતાજ રહે છે, જેથી કદાપી તેઓની આવી અપદશા થતી જ નથી.
કેટલાક મુખે તે બે સમજથી તે તે વ્યસન દિક મહા પાપ જે કે આમ ' વ્યવહારથી સેવા દેખાતા નથી, પણ તે તે બાબતની , તવતઃ સમજ વિના, શી જિને ઘર દે યા નિગ્રંથ મુનિરાજને પરમ કરૂણામય સદુપદેશનો પ્રમાદ પરવા પડ અનાદર કરવાથી–તે તે મહા બસનાદિકને નિયમ (સંકલ્પ પૂર્વક ભાગ) નવ કરવાથી પાપના ભાગી તો થાયજ છે. તે તે વ્યસનાદિકને ૯ ગ કરવા જે દઢ સંક૯પ કરે જોઈએ તેની ખા મીથી તે તે મહા પાપ એવનારી પેડ પિ પણ પાપને ભાગી થયા જ કરે છે.
કેટલાક લો અજ્ઞાન દશાથી એમ બોલાતા જણાય છે કે જે કામ આપણે કરતા નથી , " ચા લેવાનું શું પ્રોજન છે? આ આદિ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ અનેક કુતર્ક વડે અન્ય મુગ્ધ જીવોને પણ બમમાં નાંખી સ્વદ રીતે મિયા-માર્ગની પુષ્ટિ કરે છે, તેમને તેમના કુતર્કનું સમાધાન કરવા શ્રી ઉમાસ્વાતિ વાચક કૃત શ્રાવક પ્રાપ્તિ મૂ-ટીકા કે ભાષાંતર મનન પૂર્વક વાંચવાની કે સાંભળવાની ખાસ ભલામણ કરીએ છીએ. આ સંસાર બ્રમણ કરવાના મૂળ કારણ ભૂત રાગ દેવ અને મહાદિકથી સર્વથા મુક્ત થએલા સર્વે પ્રભુના પરમ પવિત્ર પ્રવચનપર પૂર્ણ વિશ્વાસ રાખવો એ ભવભીરુ ભવ્ય સોનું ખાસ કર્તવ્ય છે. તેવા સર્વ પ્રભુના સાક્ષાત્ વિરહ સર્વત્ર અવિરેધી આગમો યા આગમધરોજ આત્માર્થી મુમુક્ષ વર્ગને તેમજ દુઃખથી ડરી સુખની ચાહના રાખનાર પ્રાણીઓને ખાસ નિયામક છે. તેમ નીજ ઉપેક્ષા કરી સ્વછંદપણે કેવળ વિષય સુખનીજ આશંસામાં પડી જનાર પાપી પ્રાણીઓ પરભવને વિષે અને કવચિત્ આ ભવને વિષે પણ મહા પશ્ચાતાપ પામે છે. તેમના હિતની ખાતર અહીં પ્રસંગે લેશમાત્ર કહેવાયું છે, બાકી તો પૂર્વ મહા પુરૂષોએ તે તે માંસાદિ મહા વ્યસનોના સેવનારાની થયેલી અને થતી દુર્દશા વર્ણવીને અનેક રીતે અનેક ઠેકાણે તે તે મહા વ્યસનને પ્રતિધિ કર્યો છે. તેમજ તે તે વ્યસનાદિકથી સંકલ્પ પૂર્વક વિમુખ રહેનાર અર્થાત્ તે તે માંસાદિક મહા વ્યસનોને રાગ-નિયમ કરનાર પુરૂષના દાખલા ટાંકી અન્ય ભવ્ય પ્રાણીઓને પ્રેરણું કરેલી છે. બુદ્ધિવતે કોઈ પણ કામ તેનું પરિણામ વિચારવા પૂર્વક કરવાનું છે. તેવો યોગ્ય વિચાર કર્યા વિના જે સહસા કામ કરે છે તેને બહુધા પછીતાપ કરવાનો પ્રસંગ આવે છે. શાસ્ત્રકાર કહે છે કે
“હાય વિપાકે દશ ગણરે, એકવાર કિશું કર્મ, શત સહસ્ત્ર કટિ ગમે, તીવ્ર ભાવના મર્મરે, પ્રાણી !
જિનવાણી ધરો ચિત્ત
પરમાર્થ એ છે કે કોઈ પણ અન્ય સામાન્ય રીતે બોર કે અનાનવશે કર્યું તે તેને બદલે દશ ગુણે દંડ તો બોગજ પડે છે, પણ જે તેજ અન્ય રાચી માગીને અત્યંત સંકિલષ્ટ પરિણામે કરવામાં આવે તો તેના પ્રમાણમાં સો ગુણો, હળદર, લાખ, કેડ, કોણ કોડ વાવનું અસંત ખ્ય | અનંત ગુગે દંડ સહન કરે પડે છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકોને અમલ કરવા યોગ ફરજો. પ૭ આ પ્રમાણે સમજી માંસાદિક સાત મહા વ્યસનથી સર્વથા સરવું એટલું જ નહિ પણ સર્વ પાપસ્થાને સર્વથા પરીવાર કરવા બનતા પ્રયન કર કેટલાક દિગ્ધો (પંડીત મો) શિડહ, બ્રહ્માસ્મિ, ઇત્યાદિત મિથ્યા ઘ કરતા દેખાય છે, પણ તેમનાં આચરણ જોતાં પ્રેક્ષકોને તો તેઓ બ્રહ્મ રાક્ષસે ભાસે છે. કારણ કે માંસ, મદિરા જેવી અતિ નિંદની વસ્તુઓ પણ તેઓ તજતા નથી, એટલું જ નહિ પણ અબ્રહ્મ (મથુન ) સેવનાદિક અગણિત પાપ પંકમાં અનિશ સૂકરની પરે તેઓ રાચે માચે છે. આમ જણાવી તેઓની નિંદા વડે તેઓની વિગેવણુ કરવા-કરાવવાને, અમારે આંતર પરિણામ નથી, કિંતુ તેઓ શિવાહે ઈત્યાદિ વચન માત્રથી જેવું ઉચ્ચરે છે તેવુંજ ક્રિયામાં મને અર્થાત કોઈપણ સચેતન પ્રાણ વર્ગને મનથી, વચનથી કે કાયાથી સ્વયં (પતે) ઉપદ્રવ ન કરે, ન કરાવે, તેમજ કરનારને સારે ન માને, એમ અંત:કરણથી ઈચ્છીએ છીએ.
જેવું વચનમાં તેવું જ મનમાં અને તેનું જ કાયાવ વર્તાવનાર (પાળનાર) નિમી, નિકપરી કે નિભી કહેવાય છે. પણ મનમાં જૂદે, વચનમાં
છે અને કાયામાં વર્તનાર તે કેવળ માયાવી, કપટી, કે દંભી તરીકે જ ગવાય છે. તાવિક (ર) શિવ (શંકર) કદી કોઈને કોઈપણ પ્રકારે પિત પડે નહિ, બીજા પાસે પીડાવે નહિ તેમજ પાડનાર નીચ અધમની અનુમોદના પણ કરે નહિ. છતાં તેથી તદન વિપરીત વર્તનાર તે એક કેવળ મિથ્યા ડોળઘાલુ માયાવી જ માનવા ગ્ય છે.
શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્માને વણ જાતિ કે વેદાદિક કંઈપણ ઘટતું જ નથી, પણ વ્યવહારનષથી કર્મ સંબંધે જીવેની વિચિત્ર પરિણતિને વશે શાસ્ત્રકારોએ વર્ણાદિકની વ્યવસ્થા કરેલી દીસે છે. અનુભવ શાચર પણ તેમજ થાય છે. જો કે શાસ્ત્રકારોએ સામાન્ય રીતે વણદિકની વ્યવસ્થા કરી બતાવી છે, તે પણ તેમને તવ ઉપદેશ તો એજ છે કે કેવળ અમુક વર્ણદિકમાં ઉપન્ન થવા માત્રથી તેને તે રૂપજ માની લે નહિ, કિંતુ ગુણ દોષને વિવેક સાથે તેના આચ. રણને બરાબર લયમાં લઈને તેમાં અમુક વર્ણાદિકને આરોપ કરે. અ
ન્યા નહિ. કેમકે કોઈ નામ માત્રથી ઉચ્ચવર્ણ ગણતા છતાં પ્રત્યક્ષ મહા ઘર પાપકા કરનારા પણ જણાય છે તેમજ નામ માત્રથી નીચ જાતિ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી જનધર્મ પ્રકાશ. વર્ણવાળા ગણાયા છતાં પ્રત્યક્ષ રીતે અનેક સગુણોવડે ઉચ્ચ અધિકારને
પ્રાપ્ત થયેલા દીસે છે. આ પ્રસંગે શાસ્ત્રકારોના તત્વ ઉપદેશ ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. અન્યથા ગતિશ્રમથી વારંવાર ખલન થ વાનો સંભવ છે. ઉપદેશમાળાદિક શાસ્ત્રકર્તાઓએ પણ તત્વ-ધર્મને અવ• સંબોને જ જાતિ આદિકની મુખ્યતા કરી નથી. તેવા મહા પુરૂષેનાં વચનને વિવેકી પુરૂષોએ અવશ્ય આદર કરવો છે. આd થી આપણે જાણી શકીએ છીએ કે ચંડાળ જેની નીચ જાતિમાં જન્મેલા મેતાર્થ, હરકેશી આદિક પુરૂષો પર રત્નત્રયી સમ્યગ પ્રકારે આરાધી મોક્ષપદ સાધી શકયા છે, તેમજ સુલસ જેવા ચંડાલના કુળમાં ઉત્પન્ન થયા છતાં શ્રાવકત્રતને આરાધી દેવગતિને વરી શકાય છે, માટે તવ વિચારે તે ગુણજ નિયામક છે. આથી જ નીચકુળને વિષે ઉત્પન્ન થયા છતાં અનેક સદગુણ શિરોમણિ એ પિતાના પવિત્ર આચરણો વડે જગત પંઘ થઇ પરમપદ પ્રાપ્ત થયા છે. તેમજ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છતાં અનેક દોષોનું સેવન કરી અસંખ્ય મલીન આત્માઓ અધોગતિને પ્રાપ્ત થયા છે. માટે ઉત્તમ કુળમાં અવતરવા માત્રથી મે કદાપિ માની લેવાનું નથી. મોક્ષાત ગ ઉત્તમ ગુણોનું સેવન કરવાથી જ સર્વ આત્માઓનું શ્રેય ઘવાનું છે, અન્યથા નહિ. એમ રામજી તેવા ઉત્તમ ગુણો ધારવા અને દેશનું ઉમ્મુલન કરવા સદા સાવધાન રહેવું બુદ્ધિશાલો જોને ઉચિત છે. જયાં સુધી ઉભયલોક વિરૂદ્ધ માંસ ભક્ષણદિક મહા પાપોનો પરીવાર કર્યો નથી ત્યાં સુધી મોઢા સં. પાદક વિવેક આદિક ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થવી અતિ મુશ્કેલ છે. માટે અનંત દુ:ખ દાવાનળમાં પચાવનારા આવા મહા દેને રાજા રાવળા પરીહાર કરવા તાત્વિક (ખરા ) સુખના કાપી જ એ ઉજમાળ થવું ઘટે છે. ચલમ.
અપૂણ. મુિન કવિજયજી,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ડિરેકટરી. जैन डीरेक्टरी.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટે
બીજી જેન કેન્ફરન્સ મુંબઈમાં ભરાણી ત્યાર અગાઉથી જૈન ડીરેટીની આવસ્યકતા વિષે આ માસીકમાં એકથી વધારે વખત લખવામાં આવેલું છે અને એક વખત તે ખાસ એ સંબધમાંજ આર્ટીકલ લખવામાં આવેલા છે. સગાદ મુંબઇ ન કાન્દરન્સમાં સર્વાનુમતે એની વકતા સિદ્ધ થયેલી છે. ત્યાર પછી હાલ સુધી એવી રાહ જોવામાં આ વી હતી કે મુંજીમાં રીસેપ્શન કમીટીએ કરેલા ફંડના વધારામાંથી આ કામ શરૂ કરવામાં આવશે અથવા કોન્ફરન્સ આપીસ તરફથી એ કામ ઉ પાડી લેવામાં આવશે, પરંતુ ગમે તે ભીન્ન કારણેાથી અથવા પ્રમાદથી ઉ. કોણી અને ઉત્સાહી ગણાતા મુબઇ શેહેરના જૈન આગેવાનાએ એ કાર્ય અધપિ હાથ ધર્યું નહીં અને જૈન કોન્ફરન્સ એપીસ તરફથી તે કોઈપણુ કામની શરૂઆત થયેલી દૃષ્ટિએ આવી નહીં, જેથી છેવટે ભાવનગર શેહેરના ઉડી જત બોઍ સદરહુ કામ હાથ ધરવાની પહેલ કરી છે.
For Private And Personal Use Only
ભાવનગરમાં ન કામમાં ચાર સભાએ ચાલે છે. ૧ જૈનધર્મ પ્ર સા કે રાભા, ૨ શ્રી આત્મારામજીને પુસ્તકાલય કમીટી, ૩ જૈન મુનીયન અને ૪ જનધને પ્રત્યેાધક સભા, આ ચારે મ`ડળના ભાવનગર ની મેમ્બરા એક એકત્ર કમીટી નીમવામાં આવી છે, જેનું નામ “જૈન ડીરેકટરી કમીટ!'' રખવામાં આવ્યુ છે. તેના તરફથી જૈન ડીરેકટરી માટે પ્રામ જૈન વસ્તી પત્રક તૈયાર કરવા સારૂ રમે છપાવી સદરહુ કામ શરૂ કરવામાં આવ્યું છે, એ કમીટીમાં સુમારે ૧૦૦ ઉંપરાંત ગેમ્બરે છે. તે હેાળા ભાગ ઉત્સાહી તેમજ કેળવણી લીધેલે છે. ભાવનમરી ગેજ્યુએટા અને અંડર ગ્રેજ્યુએટ તમામ એકમીટીમાં છે. કામ હું સતર શરૂ કરવામાં આવ્યું છે અને એક અઠવાડીયાની અંદર ારમે છપાવી, તેને લગતી વિરોધ સમળુતીવાળી નેટ બહાર પાડી જાહેર ખબરે પણ બહાર પાડી છે અને ત્યાર પછીના અઠવાડીમાં જુદા ઝુદા વાડામાં ગરમા ભરી લાવવા માટે નીમાયેલા વોલન્ટીયરા કારમા પણ તમામ ભર લાગ્યા છે. તેની સાથે દરેક વેર્ડમાં નીમેલા અમે સુપરવાઇઝરાના રીપોટા પશુ રજી થઇ ગયા છે હવે તેની ઉપરથી કરવાની જુદી જુદી તારી
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. અને તે તારવણી ઉપરથી નીકળતે સાર અને રહસ્ય તેયાર કરી તેને રીપિર્ટ તરીકે બહાર પાડવાનું કામ શરૂ થયેલું છે.
આ કારમોમાં જુદા જુદા ૧૧ આસનો પાડવામાં આવ્યા છે અને કારમને મથાળે વોર્ડ નંબર, ફાર્મ (ઘર) નંબર, ઘરના અગ્રણીનું નામ, શાતિ, ધર્મ અને ઘરનું ઠેકાણું લખવાનો સમાવેશ કરેલ છે. આસનોમાં ૧ માણસને ચડતે નંબર. ૨ માણસોના નામો. ૩ પુરૂષ-સ્ત્રી-છોકરો કે છેડી. ૪ ઉમર. ૫ કુંવાર–વેશવાળ કરેલે –પરણેલે કે વિધુર અને સ્ત્રી જાતિ માટે કુંવારી, વેશવાળ કરેલી, પરોલી કે વિધવા. , ભણેલ છે ? હ હોય તો કtiાં સુધી ? ૮ ગુજરાનનું સાધન (ધો, નોકરી અથવા અન્ય જે હોય તે). ૮ મૂળનું અને હાલનું વતન. ૧૦- શારીરિક ખોડ અને 11 રીમ કે. એવાં જુદા જુદા આસને પાડેલાં છે તે દરેક આસન કેવી રીતે ભરવા તે સંબધી સ્પષ્ટ સમજુતી પત્ર છપાવેલ છે. તેમાં મુખ્યત્વે નીચેની બા. બતો સમજાવેલી છે.
૧ માણસોને નામમાં શ્રી નીતિમાં પરણેલીને માટે તેના નામ સાથે અમુકની પત્ની અથવા વિધવા એમ લખવાનું ઠરાવ્યું છે.
૨ પરણેલી દીકરીનું નામ પિયરમાં લખવું નહીં. ૩ પરણાવ્યા વિનાની દીકરીને છેડીમજ ગણવી. જ છોકરે ૧૨ વર્ષ સુધીની ઉમર વાળાને ગણવો.
૫ કોઈ પણ વર્ષના છ માસ ઉપર થયા હોય તે વર આખું ગણવું ને છ માસની અંદરને ગણત્રીમાં લેવા નન્હીં.
૬ વર્ષની અંદરના બાળકની થના મને ખવા. 9 ગુજરાતી યા બાળબોધ લખી વાંચી શકે તેને ભણેલ લખો.
૮ ગુજરાતી યા ઈગ્રેજી જ્યાં સુધી ભણેલ હોય તે ત્યાર પછીના આ સનમાં લખવું.
૮ ધર્મ સંબંધી અભ્યાસી ટુંકી વિગત રીમમાં ખડી | બે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓન ડિરેકટરી પ્રતિકમણની અંદરના અભ્યાસવાળા માટે કાંઈ ન લખવું (હવે પછી ફરીને ફાર છપાવવા પડે તે ધાર્મિક અભ્યાસનું આસન વધારવાની જરૂર છે)
૧૦ ગુજરાનના સાધનમાં બંધે કાપડ, સુતર, શરાફી, રૂ, અનાજ, કરીયાણું વિગેરેમાંથી જે હોય તે લખવે અને નોકરીમાં સરકારી, દરબારી વેપારી અથવા ખાનગી કરી લખવી. અન્ય સાધનમાં પેનશન, મકાન ભાડું, સદો અથવા એવું જે સાધન હોય તે લખવું. સ્ત્રી જાતિમાં જે કુટુંબમાં રહેતી હોય તેને માટે તેમજ ધંધા યા નોકરીમાં દાખલ નહીં થરોલ કરાઓને માટે ગુજરાતના સાધનમાં “વડીલ” એમ લખવું. સ્ત્રીના ધંધામાં ઘર ધ અથવા બીને કાંઈ ખાસ હોય તો તે લખો. બીન રોજગારી પુરૂષને માટે બેરોજગાર લખવું અને ગુજરાતના કોઈ પણ જાતના સાધન વિનાની વિધવાને માટે નિરાધાર શબ્દ વાપરે. (આ આસન દાણું ઉપયોગી હોવાથી બરાબર ભરવું).
જk
૧૧ સ્ત્રી પરણેલીને માટે મૂળ વતન તેના પીયરનું ગામ લખવું. પુર મને માટે વીસ વરપથી આવેલ હોય તો તે ગામ લખવું, નહીં તો મૂળ જ્યાંના વતની હોય તે ગામ લખવું. એક વરસથી ધંધા મા નોકરી માટે બહાર ગામ ગયેલ હોય તેનું હાલનું વતન જે ઠેકાણે તે હોય તે લખવું.
૧૨ અહીંના વતની સ્ત્રી યા પુરૂષ બહાર ગામ હોય તો પણ તેમના નમે અહીંના પત્રકમાં લખવાં.
૧૩ શારીરિક ખેડમાં માત્ર આંધળા, કાણ, બહેર, મુંગે, લુ યા પાંગળે એટલીજ લખવી, બીજી ન લખવી.
૧૪ રીમાર્કમાં કાંઈ નવીન હકીકત જાણવા લાયક હોય છે તે લખવી.
૧૫ નામ પાડા વિનાના બાળકને જે નામથી ઘરમાં બોલાવવામાં આવતું હોય તે નામ લખવું.
આવી અનેક સમજુતીઓ છપાવીને વંશીયરોને આપવામાં આવી હી, 4 છે જે ૪ ભરાઈ આવ્યા છે તે ઉપરથી દરેક પ્રકારની તાર
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬િ૨
શ્રી જનધી પ્રકાશ
Pીએ કરવ'નું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય મુકે . હેરમાં આપણા કેન વર્ગનાં ઘર કેટલા ? કઈ કઈ જ્ઞાતિનાં કેટલાં કેટલાં ? તપા યા લૉકા ( મૂર્ત પૂજક ) કેટલા કેટલા ? કુલ માટે કેટલાં ? તેમાં રો, પુર, કરાવે છે. કેટલાં ? દરેક જાતિની ઉમરની તારવણી. - શેલ કેટલાં ને અભણ કેટલાં ? ભણેલમાં ઉંચી કેળવણી તીલાં, ઇજી ભણેલાં, ગુજરાતી અંગેલાં અને ધાર્મિક અભ્યાસવાળાં કેટલાં કેટલાં ? ગુજરાનને સાધવાળાં કેટલાં ને બે રોજગાર ને ઈરાધાર કેટલાં ? બંધાર કેટલાં ને નોકરીમાં કેટલાં ? કઈ કઈ નતી ને કરીમાં ? મૂળ અહીંના વન તો કેટલાં ? બહાર ગામને કેટલાં ? શારીરિક ખેડવા કેટલાં ? આવી અનેક પ્રકારની તારવણીઓ કરવામાં આવશે. ત્યાર બાદ તે ઉપરથી શું શું સાર ગ્રહણ કરવાને છે તે રીપોર્ટ તરીકે તૈયાર કરી બહાર પાડવામાં આવશે.
મુખ્યત્વે આ પ્રથમની ગણની ઉપરથી આટો ર નીકળી શકશે કે અમુક ગામમાં, પ્રાંતમાં, દેશમાં કે આખા દિયાનમાં આપ ગા -
liરી મે માં પર બને છે કે ' છે ? . કેટલી ઉમરે થાય છે ? લીધવામાં કેટલો કડી પાળી છે ને ! એમ છે ! ટકા છે ? વધાસર કેટલાં મોણ છે એ બધી રોજગાર કે લાં છે ? ગુજરાન સાધન ની ધિ એ કેટલા ટકા છે ? જો લા અ . બને કેટ કેટલા ટકા છે ? કી ન1િમાં કેળ મી છેતે એ છે ? ઉચી કેળવણી એ પહોંચેલા કેટલા ટકા છે ? ' !મક (પા :બાકી રાખે છે શી છે ? કઈ કઈ જાતના વ્યાપારમાં કેટલી કેટલી સંખ્યા રે કરે છે ? કઈ કઈ જાતની ને કરીમાં કેટલાં કેટલાં માગો છે? ઉ મ કરીએ - ડે વર્ગ કેટલો છે ? શારિરીક ખોડ વાળા લ ાં શું છે? યાદી અનેક પ્રકારનું હરય રામજાવ્યા પછી તેનાં કારણો અને તે ધર.!! ઉપાય વિગેરેની સમીક્ષા થઈ શકશે. ટુંકમાં આ ડીરેકટરી પિમ '"દ્રિના વિસ્તારના પ્રમાણમાં વિસ્તૃત થઈ શકશે.
આતો પ્રથમની ગણત્રી થવાથી તેને જે સાર કરી શકાશે તેવું . શિત ટીકરણ કર્યું, પરંતુ કામ પાર પાંચ દશ ઈ બીજી પાર -
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ડિરેકટરી. થી કરવામાં આવશે ત્યારે ઉપર જણા ઉપરાંત પહેલાં ને પછીના પત્રકોની તારી ઉપરથી ઘણી જાતનો નો સાર નીકળી શકશે આપણામાં બાળ લગ્ન વધે કે ઘટયા ? વિધવાઓ વધી કે ઘડી ? ઉમરનું પ્રમાણ શું રવું ? વિધાભ્યાસમાં વધ્યા કે ધટયા ? સ્ત્રી કેળવણી કેટલી વધી ? ઉંચી કેળવણી લીધેલાની તેમજ ઉંગી પાપરીએ ચડેલાની સંખ્યામાં શું વધારો થશે ? બે રોજગારીપણું વધ્યું કે ઘટયું ? એકંદર વસ્તી ઘી કે વધી ?
દિ અનેક બાબતો જાણવામાં આવશે, તે સાથે તેનાં કારણે શું ? તે પર શોધી કાઢવામાં આવશે અને તે માટે બની શકતા ઉપાડે લેવાની વળી પણ મળી શકશે.
ડીરેકટરી માટે પ્રથમ ધારેલી બાબતો પૂર્ણ કરવા સારૂ આ રીપે ટૅની અંદર ભાવનગર શહેર માં ના દેરાસરે. પુસ્તક ભંડાર, જનશાસ્ત્રનો અભ્યાસ કરવાની શાળાઓ, રાજાઓ, આગેવાન ગૃહસ્થો વિગેરેની હકીકત પણ ટુંકમાં જણાવવામાં આવશે.
આ કાર્ય ની શરૂઆત ભાવનગરમાં થયેલી જાહેરમાં આવવા ઉપરથી એમ માને છાશા રહે છે કે જે શિરો અને ગામોવાળાઓ પણ . તેનું અનુકરણ કરવા પર ગણે. કારણ કે દરેક કામમાં પહેલી લાઈન દરવામાં જે મુકેલી હોય છે તે પછી તેનું અનુકરણ કરવામાં હેતી નથી. રેલવે ક બંધાયા પછી તેની ઉપર ડબા ચલાવવા મુશ્કેલ પડતા નથી. ઉઠી જબા આ કાર્ય કરવાના ઉત્સાહથી કામ અને સમજુતીની નકલ મગાવાશે તો તે આથી મોકલવામાં આવશે કે જેથી તેમાં બુદ્ધિ અને નુસાર ફેરફાર કરીને અથવા તેજ પ્રમાણે કામ કરવાની સવળતા થઈ શકશે.
માત્ર એક ગામમાં કે એક શહેરમાં ડીરેકટરીનું કામ થવાથી સામાન્ય રીતે આ જનવને તે કામ ઉપયોગી થતું નથી, પરંતુ એ પ્રમાણે અને મુક અમુક વિભાગવાળા છેત પિતાના વિભાગોની ડીરેકટરી તૈયાર કરે અને ત્યાર પછી તે બધા વિભળી એકત્ર કરીને તેનું રહસ્ય કાઢવામાં આવે તો તે આખી જેના કામને બહુ ઉપયોગી થઈ પડે.
આ બાબતમાં જે નફરન્સ ઓફિસ તરફથી જે પ્રેરણા કરવામાં છે અને દરેક ગામ કે શેરવાળાને તેના ઘર પૂરતાં કારણે પૂરા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
શ્રી જે ધર્મ પ્રકાશ પાડવામાં આવશે તે ઘણે ભાંગે છે ર ભરાઈ આવશે. ત્યાર બાદ આ પુરું કામ પૂરું કરવા માટે જરૂર પૂરતાં ન કરે રાખીને કામ લેવામાં આવશે તો છેડે ખર્ચ, ડે પ્રયા અને બેડી મુદતે કામ પૂરું થઈ શકશે. પરંતુ આગેવાન તરીકે મુકરર કરેલા જનરલ સેક્રેટરી સાહેબે પૂરતી ગીવટ ધરાવવી પડશે મોટા હૈદા ધારણ કરવા અને વખતો, દ્રવ્યો કે પિતાની બુદ્ધિનો ભંગ ન આપવો યા તેમાં વાપરતાં કંજુસાઈ દાખવવી તે પોતાના દાને શોભા આપનારૂં નથી. આ બાબતમાં હાલ વધારે લખવાની આ વશ્યકતા નથી, કારણ કે આવતી કોન્ફરન્સ વડેદરામાં ભરાશે ત્યારે પિતાના આખા વર્ષના કામનો રીપોર્ટ રજુ કર્યાની ફરજ આપણા જનરલ સેક્રેટરી સાહેબે પૂરી રીતે રામજે છે, તેથી તેઓ સ્વમેવ પિતાની ફરજ વિચાર કરી લેશે. ઈલ.
बनारस पाठशाळा संबंधी लेख.
શ્રી યશોવિજયજી જન તાંબર બનારસ પાઠશાળા ઉંચા પાયા ઉ. પર લાવવાના સંબંધમાં નિચે લખેલ વિષય ધ્યાન દઈને વાંચવા ખાસ વિજ્ઞપ્તિ છે.
એક વખત એવો હતો કે પ્રત્યેક શહેરોમાં પ્રત્યેક દેશોમાં, તેમજ પ્રત્યેક ગામોમાં વિદ્વાનોની સમાં હરવખતે ભરાતી હતી, તેમાં ધર્મ શાસ્ત્રાનાં તની ચર્ચા થતી હતી અને લોકે અભિનિવેશને ત્યાગ કરી ખરા તવની ઓળખાણ કરતા હતાએક વખત એવો પણ હતું કે દરેક સ્થળમાં ધર્મ સાધન પર ભારે ત્રાસ હતો અને હજારો પુસ્તકના ભંડાર તથા હજારો જિનાલને નાશ થયો હતો. તથાપિ જૈન ધર્મના અગ્રેસરી વીર પુરૂ પાએ જન ધનની પ્રાચીનતા જાળવી રાખી છે, જેની શુદ્ધતા અધા િપયંત દૃષ્ટિગોચર થાય છે.
આચાર્ય મહારાજાઓએ કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે વર્તા જરમાન કર્યું છે તે સહુ કોઇના ભાગમાં હશે. આ કાળ કરે છે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનારસ પાઠશાળા રાબંધી લેખ,
૬૫ તે કહેવાની કોઈ જરૂર નથી પ્રતાપી ગવર્મેટને સલાહ શાંતિવાળા રાજ્યમાં ખરી રીતે સ્વાભિમત તત્વોને તમારી શકિત અનુસાર લેકના હિત માટે વ્યાખ્યાન દ્વારા તેમજ કાપણદારે જણાવ, સ્વાધિકારથી વિમુખ થ• ચલ પ્રાણીને સ્વપદના ભતા કરીનિરર્થક કર્મ બંધન કરતા જીવોને સમજુતી પૂર્વક પાપથી દૂર કરો, મૈત્રી, પ્રમાદ, કાર્ય અને માધ્યસ્થ ભાવનાએના રહસ્ય સમજાવો, તીર્થકર ભગવાને કહેલ સ્યાદ્વાદ શૈલી પૂર્વક વસ્તુ ધમની ઓળખાણ કરાવી કામવશ જેને અપૂર્વ આનંદમાં મગ્ન કરો, જન. સરસ્વતીની દીલગીરીને દૂર કરે, જૈન બાળકોના વદન કમળમાં જન સરસરનો આનંદ પૂર્વક નિવાસ કરે તેવો પ્રયાસ કરો-ઇત્યાદિ કૃત કરવામાં જે લાભ મળેલ છે તે વાંચક વંદના વિચાર ઉપર રાખવો મને ઠીક જણ પાણો અત્ર વિસ્તાર કર્યો નથી. ભાદાઓ ઉપર દર્શાવેલ અપૂર્વ લાભ લેવા માટે જૈન વિદાન વર્ગને તૈયાર કરવાની ખાસ જરૂર છે. જુઓ કે મુનિવર સ્થાને સ્થાને વિહાર કરી ભવ્ય જીને અનર્ગત લાભ કરે છે ને ક. રશે તથાપિ તૈયાર થયેલ તે યુવાન વિધાન વર્ગ જુદા જ પ્રકારને લાભ આપો. જેમાં મુનિવરોનો વિહાર દશક્ય હશે ત્યાં પણ જૈન વિદ્યાને પહેચી જૈન ધર્મની પવિત્રતા પૂર્વક પ્રાચિનતા જન સમુહમાં આનંદપૂર્વક પ્રતિ પાદન કરી અનેક ભવ્યજીનું કલ્યાણ કરવા સમર્થ થશે. ભાઈઓ ! પ્રા. ચીન સમયમાં ધનપાળ પંડિતાદિક અનેક જૈન ગ્રહ વિદ્વાન હતા કે જેઓ રાજસભામાં અન્યદર્શનીઓ સાથે ધર્મચર્ચા કરી જનધર્મની પવિત્રતા સાચવી રાખવા ઉપરાંત જનધર્મને વિજય વાવટા ફરકાવતા હતા; તેઓના રચેલા ગ્રંથે આ સમયમાં આપણું જોવામાં આવે છે ત્યારે આનંદ ઉત્પન્ન થવાની સાથે ખેદ થયા વિના , રેહતો નથી કે આવા ગ્રો બનાવવા તો દૂર રહ્યા, પરંતુ આમૂલાગ્ર લગાવવા પણ અત્યારે દુર્ધટ થઈ પડયા છે. અ.! તે કાંઈ ઓછી દીલગીરીની વાત નથી. તીર્થકરો, આચાર્ય મહારાજાઓ અને તમામ વિષયના શાસ્ત્રક ગ્રંથો રૂપે આ લોકમાં સ્વાશય સ્થાપન કરી ગયા છે. તથાપિ આપણે વ્યાકરણ, ન્યાય કાવ્યષિ અલંકાર સાહિત્ય અને સોળ સંસ્કાર આદિ કૃ માટે અન્યદર્શનીના બનાવેલા ગ્રં ધોની મદદ લેવાની જરૂર પડે છે તે ઓછું ખેદકારક નથી. પ્રથમથી જ અપાર કરનાર રામ: રામા રામા:-વ્યાદિ પાઠ શરૂ કરાવીએ છીએ અને સાદિકમાં માનમ: શિવાય છયાદિ ઉચ્ચારો સાથે જળાદિનું અને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ કરિ ને પામી " | | | |
શ્રી જન ધર્મકા મ ક્રિયાને તેમના ઉપરી ને કરાવામાં છે તે . ભl | ! | | અમ્ પ ર ા છેર કરે | | | | k{ .
વિધાનને પાર કરવા માટે હામ દામ અને કામ ત્રણેની આવશ્યકતા છે તેમાં હામ અભ્યાસીઓની છે, દામ માટે ઉદાર ગૃહસ્થોને વાર વાર વિનંતિ કરવાની આ પાઠશાળાના અનુયાયીઓની ફરજ છે અને ઠામ. માટે બનારસ શહેર સર્વ પ્રકારે અનુકુળ છે. હવા પાણી સ્વચ્છ છે, વિધાનોની જન્મ ભૂમિ છે, સંસકૃત જ તથા લેખ માટે સબળ સાધન છે, થઇ વખતમાં થોડા અભ્યાસમાં વિશેષ રાહચારીપણાથી ભણનારાને સારું ઝન મળે તેમ છે, પરંતુ અભ્યાસ કરનારને મદદની ખામી છે.
આ પાઠશાળામાં અભ્યાસ કરનારના ત્રણ વર્ગ પાડીને તેને અમુક વિનયમાં પાસ થાય તેને અમુક અમુક પગાર તથા પંડીત, પ્રાસ અને વિશારદ આદિ પદ મળે તેવો બંદોબસ્ત થવાની જરૂર છેઆ પ્રમાણે થવાથી વિવાથી મને ઉલાસ પામે અને ખાસ તરફને ઉતસાહ ૧. જે પગાર આપવા પડે તે પાઠશાળાના ફંડમાંથી આપવા અને ૫ - શાળા વ્યવસ્થાપક કમીટીને મતાનુસાર તેઓ પોતાની ફરજ બજાવે એમ ઠરાવવું કે વકતૃત્વ શકિતવાળાઓ ઉપદેશક બની જનધર્મના અમુલ રસનું ભવ્ય પ્રાણીઓને ક સંપૂરવડે પાન કર, વ્યાકરણ ન્યાય આદિમાં પ્રવિણતા મેળવેલ વર્ગ પણ થશે ને ભાકરણ ન્યાદિના પાન પાઠનો ક્રમ શરૂ કરાવે. વિધિ રસિક વર્ગ જનવિધિને પસાર કરાવી છેતાની ફરજ અદા કરે, શોધ ખોળની બુદ્ધિવાળાએ પ્રાચીન લેખને શોધ કરી છે દ્વાર આદિ કૃમાં પોતાના વખતનો ભોગ આપે અને અર્થ શાસ્ત્રમાં નિપુણ વળે સાત કિની ન્યૂનતા દૂર કરવા કમ્મર કસી લેકને જાગૃત કરવા હંમેશાં એ રહે. પરંતુ આ પ્રમાણે જુદી જુદી નિપુણ તાવ બને તેયાર કરે છે લાખ રૂપિઆનું કુડ થવું જોઈએ “પિયા વિના કર્થ સિદ્ધ થાય નહ.”
જુઓ . દિગંબરોએ મથરામાં સંસ્કૃત પાઠશાળા ખેલી છે, જયપુરમાં પણું મને " સાંધા વે , કાગ એ સ્વાદમાં કોલેજ કાયમ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેમ કેરા . કરી છે. શિ. લાગે છે કે ૨૦) ખનું પં એક તું કર્યું છે અને
- Lી પ• 'f ' માં 1 છે છે મીર નરોડ
ટહ! મળશે નહિ કેમકે દામ દે છે યાર થશે ત્યારે કામ કરનાર વાર નહિ હોય. આ વખત આપણે ખરેખર પુણયનો ઉદય રામજો કે મુનિરાજ શ્રી ધર્મવિજયજી પિતે કબુલાત આપે છે કે અભ્યાસ કરનાર વિ. ધાર્થીઓને શિક્ષણ આપવા દશ વર્ષે બનારસમાં રહેવું, તે સાથે પ્રતિજ્ઞા કરે છે કે અભ્યાસ કરનાર જૈન બાળકોને મારે દીક્ષા આપવી નહિ, જેથી વ પ્રકારને ભય ધરા ની અભ્યાસ કરવા માં છોકરાઓને મોકલવામાં મને સંકુચિત રાખવાપણ રહેશે નહિ
- તેઓ સાહેબની ઉત્કંઠા જૈનધર્મના ગ્રહસ્થ વિદ્વાને તેમજ ઉપદેશ તેર કરવાને અસંત વર્ત છે, તેથી જનબંધુઓ, તમારા બાળકોને અભ્યાસ કરવા માટે ઉત્સાહી બનારસ મોકલે અને જૈનધર્મની ઉન્નતિ કરી મનુષ્ય જન્મને સફળ કરો. છેવટ પિનતી કરવાની કે રાયબહાદુર બદ્રીદાસજી, કલકન એરરી માટે શી જેઠાભાઈ ચંદ, શા વલ્લાજી હીરજી અને ભાશાળી હીરાચંદ શેપકરણ તેઓએ બનારસ પાઠશાળા તપાસવા દરવર એ એક વખત આવવાની પોતાના ઉત્સાહ પૂર્વક કબુલાત આપી છે. તે પ્રમાણે દરેક સદગૃહસ્થોએ એક વખત પાઠશાળાની મુલાકાત લેવી જરૂરી છે.
શા વણચંદ સુરચંદ. મેસાણાવાળા, હાલ કાનપુર
શ્રી જૈન કોન્ફરન્સ.
જન કોન્ફરન્સ ભરાયાને લગભગ સાત માસ પૂર્ણ થયા છે તે દર પાન જેને કોમના સંબંધમાં અને કોન્ફરન્સના સંબધમાં અનેક બનાવો બની વ છે. કરની હીલને મન ફકીરચંદ પ્રેમચંદને મરણથી એક
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. સખત આંચકો લાગ્યો છે, કોનફરન્સની હિલચાલ ઉપર જન કોમનું ભવિ. ખે લટકે છે. કેન્ફરન્સ તરફથી જે જે વિચાર કરવામાં આવે છે તે તરફ લોકો પૂરેપૂરા માનથી જુએ છે એમ આપણે છેલ્લા સાત માસથી અવલોકન કરતા આવ્યા છીએ કોન્ફરસના કરેલા ઠરાવો પૈકી કેટલાક અમલમાં મુકાયા છે અને બીજા ઠરાવો અમલમાં ધીમે ધીમે મકાશે એવો સંભવ છે. અત્યાર સુધીમાં લેકોએ જે ઠરાવે અમલમાં મૂકયા છે તે તરફ જોતાં લોકોએ ઠરાવની મહત્વતા કરતાં પિતાની સગવડ ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે, કેનરનું કાર્ય ખલાસ થયા પછી અનિયમિત રીતે કાર્ય થયું હનું તે વખતે થયેલી સૂચનાઓ અમલમાં મુકવા લો. તૈયારી બતાવી છે ત્યારે નવ ઠરાવો પૈકી એક પણ ઠરાવ થે યા વધુ અંશમાં અમલમાં મકા નથી, આ બાબતમાં થોડા થોડા અપવાદ છે, દાખલા તરીકે ભાવનગરમાં જન બેડીંગ અને જૈન ડીરેકટરીની શુભ શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આવા ચેડા અપવાદ બાદ કરતાં લેકએ જે વલણ બતાવ્યું છે તે પરથા ફરીવાર ગંભીર વિચાર કરવાની જરૂર છે. કોન્ફરન્સ વિચાર કરી સૂચન કરે અને તેના પર અમલ ન થાય એ તે વખત અને પૈસાને ભેગ આપ્યા પછી પરિણામ શુન્ય જેવું લાગે છે. આ સર્વે થવાનું કારણ શું ? કારણ મોટામાં મોટું એ છે કે કેટલાક ઠરાવે એટલી મહત્વતાવાળા અને એટલા ગંભીર છે કે એક ગામ યા શહેરવાળાએ તે તરફ શું કરવું એ વિચારવા જેવું થઇ પડે છે. આ આઠ મહિનાના અનુભવથી કેટલીક એવા પ્રકારની ચર્ચા કરવાનો વખત આવી લાગે છે કે જે વિષયો પર આપણી કામના જવાબદાર માણસના મગજની ખાસ જરૂર છે. કમનશીબે આપણે જે સેક્રેટરીએ મેળવ્યા છે તેઓ કામ કરવાને શકિતવાન છે તથાપિ પિતાના વ્યવહારિક કાર્યમાંથી ઉંચા આવી શકતા નથી. આખી કોમને માટે જવાબ દાર માણસો આવા પ્રકારનો બચાવ લાવે છે તેઓને માટે ગમે તેટલો વ્યાજબી ગણાય કે ન ગણાય પણ તે જવાબથી કેમના ભવિષ્ય ઉપર લાંબી અસર થાય છે એ નિઃસંશય છે. હવે આ સંબંધમાં અમારી નમ્ર સૂચના એવી છે કે દરેક સેક્રેટરી ના હાથ નીચે આ૦ સેક્રેટરીઓ નીમવા જોઈએ અને કોન્ફરન્સને નવમો ઠરાવ આવી જ મતલબનો હતો. આપણી કેમે જે મહાન કાર્ય આરંળ્યું છે તે એવા પ્રકારનું છે કે જે થયેલી હિલચાલ બરાબર વિચાર કરીને પિલવામાં આવે તે ઇતિહાસ પર નામ કાદ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન કેફિરન્સ નારી છે. પિકી એક કોમ તરીકે જન કોમ પણ આવી શકે અને તેજ હલચાલ ઉપર ફટકા મારવામાં આવે તે આપણી ભવિષ્યની અને નાશ પામતી જશે અને કદાચ છેવટે ઉંચી સ્થિતિમાં હતી નહોતી થઈ જશે.
પંયમકાળનું માહાઓ જેઓ જાણે છે તેઓના કહેવા પ્રમાણે આ સમયમાં દરેક સમયે હાનીજ જોવામાં આવે છે અને આ passimistic view લાઈએ તે એક પણ કાર્ય થઈ શકવાનું નથી. પરંતુ શાસ્ત્રકાર કહે છે ! વચ્ચે વચ્ચે ઉદય થશે અને ખસુસ કરીને મહાવીર નિ પછી ૨૫૦૦ વરસ પછી ઉદય ઉદય થશે. હવે આ સમય નજીક આવતે જાય છે અને તેને વાજાં વાગી રહ્યા છે. બીજી તરફથી જોઈએ તો આ ત્યારે બાહ્યાડંબર વધી ગયો છે. જ્યારે લોકોને એમ લાગે છે કે આપણે આગળ વધીએ છીએ ત્યારે બરાબર અવલોકન કરનારા જોઈ શકે છે કે ધર્મના પાયા ખવાતા જાય છે, શ્રદ્ધા ભ્રષ્ટ થતી જાય છે અને સ્વરક્ષણ ( self-protector ) નિયમથી પણ આપણે હવે મજબુતાઈથી મકમપણે કામ કરવું જોઈએ તેમ છે.
અનેક નજરથી અનેક વિચારો આવે, પણ જવાબદાર માણસે કેરવ્ય એ છે કે અનેક સૂચનાઓ થાય તેમાં ગુંચવાઈ ન જતાં માખણ કાઢી લેવું અને તદનુસાર વર્તન કરવું. કોન્ફરન્સના કાર્ય તર સંપૂર્ણ વિચાર કર્યો, પછી અમારો એ વિચાર થાય છે કે આવતા વરસની શરૂઆતમાં વડો દરામાં ત્રીજી કેન્યરન્સ જરૂર ભરવી, ત્યાં વધુ સંખ્યામાં ડેલીગેટ થવાની. આશા રાખવી નહિ. પણ જેઓ કોમના આગેવાન હોય, બીજને માટે વિચાર કરી શકે તેવી કેળવણી લીધેલા હોય અથવા જેઓ સ્વદેશ ગયા. પછી કાર્ય કરી શકે તેવી શકિત અને લાગ વગ ધરાવનારા હોય તેવા ત્રણ
થી પાંચ આગેવાનોને ડેલીગેટ તરીકે બોલાવવા જેઓ અમુક સંધ અથવા સંસ્થા તરફથી આવવાના હોય તેઓ ઉપરાંત લાયક ગૃહસ્થોને વ. ડોદરાની રીલેશન કમીટી તરફથી જરૂર બેલાવવા. વડોદરાની કમીટી' જે નિયમિત કામ સોપે તે પર ઠરાવ કર્યા પછી એક ખાસ સભા બોલાવી તેમાં ઠરાવ કાંઇ પણ કરવા નહિ, પણ બે દિવસ સુધી ગંભીરપણે વિચાર કરવો કે હવે આપણે શું કરવું ? આપણે કેમની હયાતી માટે, આપણા સાધુ વર્ગની સુધારા વધારા માટે, તથા બચાવ મા, જ્ઞાનના રક્ષણ માટે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
sh
કરી
એ
કાઈ એક એવા રસ્તા છે કે જે કરવાથી પૈડાંને ગતિમાં મૂકવાથી બીન સર્વ ય પોત પોતાની મેળે ચાલવા મંડી ના છે તેમ તે ૨ તે સર્વ કાર્ય સિદ્ધ થાય ? આ સાનું કામ તો મારણ કરવું તે તેના રિપોર્ટ બહાર મૂકવા નહિ. પણ તે સભામાં શુ કાર્ય કરવાનું માટે ખરાખર વિચાર કરીને આપણા આગેવાને હેડાવવા. આગેવાન શે કે વ્ય અને કેળવણીવેળાએ ખાસ કી કશ્તી કે આ સ વાર મા | _| | \ | h 2015 45.41 !! ।'' કરે એટલે નગ એક સામાયિક કામનો બકા" વિચાર માટે દરરોજ ક ભાવી રીતે તૈયાર થઈને આવેલા માણુસા ઘણું કરી શકરો. હાલ તે વખત અને પૈસાને વ્યય થવાના પરિણામમાં બહુ ઓછો લાભ દષ્ટિગત થાય છે.
આ પ્રસંગે એક બાબતપર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે કે કૅન્સરન્સથી લાભ થયેા નથી એમ માનનારાની મોટી ભૂલ છે. કેન્દ્ન્સથી આપણે ઉધમાંથી ઋગૃત થયા છીએ અને જૈન મની ઉન્નતિ થવાનુ જો એક પશુ સાધન હાય તે તે જૈન કન્ફરન્સજ છે. આ ઉપરાંત અદૃશ્ય કાયદા તે એટલા બધા થયા છે કે તેનું વર્ણન આપી શકાય નહિ. આ લખનારતું ત્યાં સુધી માનવું છે કે એક પૈસાનું પ્ડ કર્યા વગર પણ માત્ર દર વરસે ચાર પાંચ દિવસ આગેવાને એકત્ર થઇ વિચાર કરે તે પણ બહુ લાભ થાય. કોઇ પણ કાર્ય થવાના નિયમન્ન એ છે કે પહેલાં તે લે કામાં વાત થાય, વાતેાપર વિચાર થાય, વિચાર પરથી ઠરાવ થાય અને ઠરાવ પ્રમાણે યે!ગ્ય સમયે અમલ થાય. આટલા ઉપરથી કોન્ફરન્સ જેવી મહા સંસ્થાની આવશ્યકતા તે તુરતજ સમાઈ નય તેવું છે, પરંતુ આ પણું કર્તવ્ય એ છે કે તેને જેમ બને તેમ વધારે મજબૂત બનાવવી અને તેની ઉપયોગીતામાં વધારા કરવે વગર વિચાર્યે ચાલુ પ્રવાહથી જે લાભ પચીશ વરસે થઈ શકે છે તેજ લામ ચોકસ ધારણાથી કાર્ય કરવા વડે પાંચ વરસમાં થઇ શકે છે. તેટલા માટે આગેવાન એને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે વડોદરામાં પ્રથમ દ્વેગવાઇએ. કાન્કર જરૂર ભરવી અને ત્યાં ઉપર સૂચવ્યા પ્રમાણે વિચાર કરવા. મુંબઇમાં દૂર દૂર વસતા લેાકેાને આવી હેંગાઇ મળવાનો સંભવ નહોતા. ઉતારાની દુર જગાએથી એક ખીલ ડેલીગેશ મળી શકતા હે.તા, પરંતુ
ડે.દરા ળવા નિ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત
વત્તમાન રામાચાર,
શહેરમાં કોકરન્સ ભરાશે ત્યારે વાતા વાતાવરણ જ તે વિચારમય થઈ જશે અને કરન્સ સંબhી બહુ ઉંગી રારોનાઓ એકત્ર કરી શકાશે. આશા છે કે કેન્કરરાના આગેવાને આ બાબતમાં પુખ્ત વિચાર કરશે. અત્યારે બેસી રહેવામાં કે નશીબ પર આધાર રાખવામાં કાંઈ લાભ નથી બસ કામ કરો એજ મુખ્ય ઉદેશ છે. તેથી દરેક આગેવાને પુરૂષાર્થવાદી થઈ જૈનધમને અને તેનામાં કે ઉચ્ચતર વિનિથી કેમ વાગે તે પર વિચાર છે || - છે. જેમાં શું કામ છે "ઇએ, કેમ કરે છે, આ : એ કરી શકાય તે છે પગી એ હું પછી કરવામાં આવશે.
માત,
-
-
-
-
-
वर्तमान समाचार. જન : પત્ર બહાર પડવા માંડયા પછી અમારી તરફ લખાઈ આવતા વર્તમાન સમાચાર તેના એડીટર તરફ મોકલાવવાનું સૂચવવામાં આવે છે. ઉપરાંત ખાસ પ્રગટ કરવાની જરૂર હોય છે તે સંક્ષેપમાં લખવામાં આવે છે.
શ્રી જળગામ મેરૂમાં મુનિ વિહાર, મુનિરાજ શ્રી અમરવિજયજી જળમામ પધારતાં ત્યાંના સંઘમાં ઉ સાડ બહુ વૃદ્ધિ પામે છે, જેથી એક અછૂાઈ મહોત્સવ કર્યો છે; ઉપરાંત જેન લાઈબ્રેરી મુનિરાજ શ્રી અમર વિજયજીનું નામ જોડીને સ્થાપક વામાં આવી છે. તેમાં શ, રામદ જીવરાજ વાળાએ બુક ૧૩૦ અને રૂ. ૩૦૧ ની રકમ ભેટ કરી છે અને બીજા શ્રાવકોએ પણ નાની મેટી રકમ ફામાં ભરી છે. તેને વધારે સારા પાયા ઉપર લાવવાની ઈચ્છા - વર્તે છે. શા. રામચંદ જીવરાજ જેવા ગહની ઉદારતાનો બીજ મંત ગ્રોએ દાખલો લેવા માટે છે. તેમજ મુનિરાજના વિહારથી સ્થાને સ્થાને અનેક પ્રકારના લાભ થતા જોઈ મુનિ મહારાજાએ પણ તેની પ્રવૃત્તિ વધારા દી આ"!: 1 1.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' શી જેમ પ્રકાશ વલસાડમાં થયેલા કેન વિધિથી લગા કે વલસાડવાળા શા, રાજચંદ માછી પુલ બન રાની 1 રાક વદિ ૪ એમ દરે ધિ માણે કરવામાં આવ્યા છે. વરવાળા તરફથી ૫ચ કલ્યાણક મહાકાવ કરવામાં આવ્યો છે અને સંપ જ ડવામાં આવ્યો છે. દરેક જ ગાએ આ દાખલો લઈને સાંસારિક પ્રરસંગોમાં પણ ધર્મ ક્રિીનું સ્મરણ રાખવાની આવકતા છે.
બીજી જૈન કોન્ફરન્સ માટે વડોદરા ખાતે તયારી.
શ્રી કલ્ફરસ વડોદરા ખાતે ભરાવાને મુકરર થયા હફીકા ન ગેમાં બાર છે. તે સંબંધી લાલ આજ સુધી બોલર શી નેતા બાર બી તરફથી અને શતા જ પરંતુ રાકમાં ભાર પડતા ખબર આધારે રાખી શકીએ છીએ કે અડેદરાના આગેવાન આ પ્રમાદમાં પડી ગયા નથી પણ સાવચેતીમાં છે. આવતા વર્ષમાં કાક વદી ૫ મે ફરન્સ ભરવાનું સ્થાનું જણાય છે; અને તેને માટે રીશન કમીટી વિગેરેની બેઠણ હજુ થઈ નથી પરંતુ કંડ ભરાવું શરૂ થઈ ગયું છે. રૂ. ૪૦૦૦ લગભગ વડોદરા ખાતે ભરાયા છે. રૂ. ૧૦૦૦ ) ઉપરાંત છાણી ખાતે ભરાયા છે. એક બાઈએ રૂ. ૨૦૦૦)નું ટોળું આ કાર્યમાં વાપરવા પણ કર્યું છે, શિવાય પાદર, ડભોઈ, દરાપુરા વિગેરે ગામના જાબંધુઓ પણ સારી રકમ ભરી આપવા ઉત્સાહ ધરાવે છે અ એમ ધારવામાં આવે છે કે વડોદરાના આગેવાન જેનબંધુઓ પ્રયાસ કરશે તે થોડા વખતમાં ખ પૂરતી રકમ ભરાઈ જશે.
કીમત ગાયકવાડ સરકાર પણ આવા મહામંડળ તરફ પ્રીતિવાળા હેવાથી સાંભળીના પ્રમાણે એમના તરફથી આ સંબંધમાં પુછપરછ પણ થઈ છે અને દરેક પ્રકારની મદદ રાજ્ય તરફથી મળવાનો સંભવ છે. દેશીરાજ્યમાં દરેક કાર્ય રાજ્ય તરફની મદદથીજ બની શકે છે વડોદરાનું રા- પહેલો નંબરે હોવાથી વડેદરાની કેન્ફરન્સ પૂરે પૂરી દીપ નીકળશે એવો સંભવ છે. હવે તેના પ્રમાણમાં કાર્ય થઈ શકે તો કરેલા પ્રયાસ છે ચલે ખર્ચ સફળ થાય. તેથી તે બાબત પર વિચાર ચલાવવાની આ,
એક છે . હા એ રાધમાં વધારે લખવાની જરૂર નથી.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0
0
'0
અમી તરફથી છપાયેલ વેચાણ બુ (૨૪૬) ના સીટ ઉપરાંત
નવી બુકેની જાહેર ખબર.. શ્રી નવ પ્રાસા–મુનિરાજ શ્રી આત્મારામજી.કત પ્ર ખાન, કંપાબાન, મર્ચાર એરેના વધારા સહિત આ બુક અત્યંત ઉપયોગી છે.
કી. ૪-૦-૦ ર શ્રી ઉપ પ્રાસાદ સ્થભ ૫ થી ૬ (ભાગ ૨ જે અમારૂં કરેલું
ભાષાંત, આ ગ્રંથ શ્રાવભાઈઓને અવશ્ય વાંચવા લાયક છે. પાંચ ર બ રસુમારે ૭૫ ઉપરાંત તે કથાઓ છે.કી ૨-૦૦ : દુનિયામાં સૌથી પ્રાચિન વિ. ક. રૂ. ૧૪જ અદાર દાદ નિવારણ પ સામાજક અને શાવમાસિક પ્રત–લખનાર શા. બાલાભાઈ કક બુક ઉપર છે.
૦૪-૦ ' સવિર્યાન, શાનાવણમાંથી
૧૦-૦ છ શ્રાવક ધર્મ સંહિતા (ધર્મમાંથી) . ૦-૧ર-૦. ૮ હાલ ચરિત્ર ભાષાંતર. (અહિંસા ધર્મની પુષ્ટિમાં અર્જુન ઉપવા અને રસી મારા તરફથી બીજી આવૃત્તિ તરિકે છપલ છે.
હ૦ ૮૦ - આ સિદ્ધિ શાસ્ત્ર, (પાકી બાંધેલી). ૦૮૦ ઉ૦ ફાજલ ઓધ (બાર ભાજપનું રસીક સ્વરૂપ) o o પર અહેવાલે કેન્દિર ૧૨ શ્રી તત્વાર્થ ભાળ અંક (બંગાળા એશીયાટીક સાઈટી
૭૦ ૧૩ શ્રી બી. શ . ચરિત્ર પર્વ ૧૦ મુ. (ભાગ ૭ મો) સી એ
હાવીર સ્વામીનું નિતારવાળું ચરિત્ર, પ્રપાત અનેક ઉત્તમ પૂરૂના ચરિત્રો માલ છે,
૧ર-૦ ૪ શ્રી વિમાન દેશના ત૨ શાસ્ત્રી. '
૨.૮૦ ૫ શ્રી વિવિધ પ્રજા રહુ ભાગ ૨ જે શાસ્ત્રી, ૧૦ -૦ ૬ શ્રી કરણ રનાર ભાગ ૧ લા વિભાગ ૨ ૨ ૨૦-૦ 25
. વિભાગ ૩ ૨૪-૦
s વિભાગ ૪ થી ૨-૦૦ ૧૭ યાદમંજરી અર્થ રીત ૨૦ માગધી વ્યાકરણની દુકો. અ સહીત પૂર્વ. ૩–૮–૦ રૂા 58મ ની .
* * ૦-૩૦ રર શ્રી ઉમિનિટ પ્રપંચ મો અંક ૫-૬ દરેકના ૦૭-૦
ઉપર લલ બુક તથા રેશમી નવકારવાળી ચારઆને અને મરની નકારવાળી દાઢ આજે મારી ઓફીસમાં મળશે તંત્ર
0. 0
0
.
.
99.
હા
I
-
|
૪
9
છે, કે
-
"
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજમની પહેચ. ર૬ શા ખુશાલ અમુલખ -8 કે તેમના ર મ - ના દલાક ધાજી ! - . જી વી ટાંક -4 શા પિપટલાલ ત્રિોવનદાસ 2-0 ની શામ કર. 1. શા ઘેલાભાઈ ગુલાબચંદ છે - 4 શેઠ શાલ ડાંસી -~-4 સા વીરચંદ ધારી - શા છેટાલાલ પુરચંદ -~4 ફેકટર ગવદશવ દીપજી . ૩ર શી ખાઈ દરદ -- શા માતલાલ ચંદુ ! - ડ ર દા પડે છે રે --- શા મુલાલ મગનલાલ . --- 4. મા પાડો કેમ -- . મોતીલાએ નીવનર્સ - શા મરજીવ ની વચ્ચે - --- 4 શી વેણીસંગે પાળ 1-4 વેરો લાડકચંદ હીર 2-10 શાં વેલસીભાઇ સુલ | 1-4 શા પુનમચંદ રતન -- શ ગરબડ વીર 1-4, મેતાકળચંદ કાલીદાસ + - - શા ના ધાબાઈ માનશા ' -- સાં ચુનીલાલ ગુલાબ છે --- 3 લલુભાઈ ચુનીલાલ | -- 0 બી. આટન લાયબ રીતે FE * - --- 3 ખાલચંદ વાઘાભાઈ , 2-14 શા મણીલાલ છગનલાલ .30 લીધા બાલ ! ---4 શા ાિડીરામ તુલન - 4 મે , વલભદાસ મેરી --4 સૂવછ મ . --- 4 . રતનસી ધરાવન 14 શા મદદ -- 8 2 જી જીવાદાસ 1-4 શા કવચંદ નંભ : --- 4 જેસી બેજર રન્સ ! 11 - 0 વકીલ દીપચંદ શ્રી ભાવદાર - 1-4 વેરા થયાદ ફરક ! ---- જી ટીકા થાવક ખાતર 1- 12 સા હી હેન - માં ગનલાલ દલસુખ ! - 2 વોરા ઝવેર ચંદ્ર ---- દી એકલાલ ગીરધર ! --4 શા કારાભાઈ સવજી 1-4' શ તુરાજ વાસંદ . { "૩-~હ હરીદi For Private And Personal Use Only