________________
Shri Mahavir Jain Aradhana Kendra
સર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
(સદ્ગુરૂ ઉપદેશ-ત્રણ તત્ત્વાનુ સેવન)
બે ભવ્ય! તે તમે જન્મ, જરા અને મૃયુ,-આધિ, વ્યાધ અને ઉપાધિ જન્ય અનંત દુઃખથી ભરેલા આ ભવ (સંસાર) થી ઉભગ્યા હું, અને તમને મેક્ષપુરીના અક્ષય સુખને સાક્ષાત્ અનુભવ ખરેખરી અ ભિલાષા જાગી હોય તે સંસારના સંપૂર્ણ દુઃખને કાપવા અને મેદ્દાના અ ક્ષય સુખને સાધવા આ પ્રમાણે ઉદ્યમ ક્રરે, પ્રથમ તે મેં કહેલા દોષોથી લિત એવા કુદેવ, ગુરૂ અને ધર્મને હંમેશને માટે સર્વથા જાંજલિ દેશ, તેમના સર્વથા યાગ કરો અને શુદ્ધ દેવ ( વીતરાગ-પરમાત્મા) શુદ્ધ ગુરૂ (નિત્રથ–અણગાર) અને શુદ્ધ ધર્મ (સર્વેનું ભાવિ) નું શુદ્ધ દીલથી સેવન કરે, મન વચન અને કાયાની ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ દે, ગુરૂ અને ધર્મની આરાધના કરે. મનથી પશુ દેવદિકની ઇચ્છા ન કરે, વયની તેમની પ્રાર્ચના ન કરે અને કાયામાં ગમે તેવુ કટ આવી પડે તેપણ કુમારપાળ ભૂપાળની પેરે ધીરજ ધારી અડગ-નિર્ભય રહે. આમ અચળ રીતે ત્રણ તત્વનુ સેન કરવાથી અંતે તમે ઘણું શ્રેષ્ઠ સુખ પામશે, હિના તમે મારી જા, જગતમાં પણ ક્ષણ મારા ક્ષણ તાલા શહાર ચળ ચિત્ત ત નિદાપાત્ર થાય છે અને તંત્રંતુ મનમાં લેવું વચનમાં અને તેવુજ કાયામાં તાવનાર જગતમાં બહુ શવાદ પામે છે, કુમારપાળની મેરે બીન જીવી દાખલારૂપ થવાય છે, માટે સ્થિર મન વચન અને કાયાવડે શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મરૂપ ત્રણે તત્ત્વોનું એકાવ્યપણે આરાધન કરવું, જેથી તે આપળે પણ તે રૂપજ થઇએ. એટલે ચારે ગતિ૫ ભવ ભ્રમણવારી પગમી ગતિરૂપ અયપદ અવશ્ય પામીએ અને સુર્ય દૃશ્ય અત કરી સંપૂર્ણ સુખસ્વાધીન કરી કાયબ તેના સાક્ષાત્ અનુભવ (ભાગ) કરીએ.
(વાસ્તું
વ્યરાનેનું વાર)
(સાત મહા બે ભળ્યે ! નરક ગતિમાં જવાના મુખ્ય બારણા (દરવાન) જેવા સાત મહા વ્યરાને હાની પુરૂએ શાસ્ત્રમાં વર્ણવ્યા છે. સમજીને તે વ્ય રસના ત્યાગ કરતાર નરક ગતિથી તારો બચાવ કરી સ્વયંપુરી કે મે પુરીમાં સુખે કરી સધાવે છે. માટે તેમની સમજ થવા માટે તેમનું સોપ વર્ણન કરીએ (૧) માંસ, (ર) મદિરા ય! દારૂ, (૩) મુગના યાશિયાર, (
For Private And Personal Use Only