________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' શી જેમ પ્રકાશ વલસાડમાં થયેલા કેન વિધિથી લગા કે વલસાડવાળા શા, રાજચંદ માછી પુલ બન રાની 1 રાક વદિ ૪ એમ દરે ધિ માણે કરવામાં આવ્યા છે. વરવાળા તરફથી ૫ચ કલ્યાણક મહાકાવ કરવામાં આવ્યો છે અને સંપ જ ડવામાં આવ્યો છે. દરેક જ ગાએ આ દાખલો લઈને સાંસારિક પ્રરસંગોમાં પણ ધર્મ ક્રિીનું સ્મરણ રાખવાની આવકતા છે.
બીજી જૈન કોન્ફરન્સ માટે વડોદરા ખાતે તયારી.
શ્રી કલ્ફરસ વડોદરા ખાતે ભરાવાને મુકરર થયા હફીકા ન ગેમાં બાર છે. તે સંબંધી લાલ આજ સુધી બોલર શી નેતા બાર બી તરફથી અને શતા જ પરંતુ રાકમાં ભાર પડતા ખબર આધારે રાખી શકીએ છીએ કે અડેદરાના આગેવાન આ પ્રમાદમાં પડી ગયા નથી પણ સાવચેતીમાં છે. આવતા વર્ષમાં કાક વદી ૫ મે ફરન્સ ભરવાનું સ્થાનું જણાય છે; અને તેને માટે રીશન કમીટી વિગેરેની બેઠણ હજુ થઈ નથી પરંતુ કંડ ભરાવું શરૂ થઈ ગયું છે. રૂ. ૪૦૦૦ લગભગ વડોદરા ખાતે ભરાયા છે. રૂ. ૧૦૦૦ ) ઉપરાંત છાણી ખાતે ભરાયા છે. એક બાઈએ રૂ. ૨૦૦૦)નું ટોળું આ કાર્યમાં વાપરવા પણ કર્યું છે, શિવાય પાદર, ડભોઈ, દરાપુરા વિગેરે ગામના જાબંધુઓ પણ સારી રકમ ભરી આપવા ઉત્સાહ ધરાવે છે અ એમ ધારવામાં આવે છે કે વડોદરાના આગેવાન જેનબંધુઓ પ્રયાસ કરશે તે થોડા વખતમાં ખ પૂરતી રકમ ભરાઈ જશે.
કીમત ગાયકવાડ સરકાર પણ આવા મહામંડળ તરફ પ્રીતિવાળા હેવાથી સાંભળીના પ્રમાણે એમના તરફથી આ સંબંધમાં પુછપરછ પણ થઈ છે અને દરેક પ્રકારની મદદ રાજ્ય તરફથી મળવાનો સંભવ છે. દેશીરાજ્યમાં દરેક કાર્ય રાજ્ય તરફની મદદથીજ બની શકે છે વડોદરાનું રા- પહેલો નંબરે હોવાથી વડેદરાની કેન્ફરન્સ પૂરે પૂરી દીપ નીકળશે એવો સંભવ છે. હવે તેના પ્રમાણમાં કાર્ય થઈ શકે તો કરેલા પ્રયાસ છે ચલે ખર્ચ સફળ થાય. તેથી તે બાબત પર વિચાર ચલાવવાની આ,
એક છે . હા એ રાધમાં વધારે લખવાની જરૂર નથી.
For Private And Personal Use Only