________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
sh
કરી
એ
કાઈ એક એવા રસ્તા છે કે જે કરવાથી પૈડાંને ગતિમાં મૂકવાથી બીન સર્વ ય પોત પોતાની મેળે ચાલવા મંડી ના છે તેમ તે ૨ તે સર્વ કાર્ય સિદ્ધ થાય ? આ સાનું કામ તો મારણ કરવું તે તેના રિપોર્ટ બહાર મૂકવા નહિ. પણ તે સભામાં શુ કાર્ય કરવાનું માટે ખરાખર વિચાર કરીને આપણા આગેવાને હેડાવવા. આગેવાન શે કે વ્ય અને કેળવણીવેળાએ ખાસ કી કશ્તી કે આ સ વાર મા | _| | \ | h 2015 45.41 !! ।'' કરે એટલે નગ એક સામાયિક કામનો બકા" વિચાર માટે દરરોજ ક ભાવી રીતે તૈયાર થઈને આવેલા માણુસા ઘણું કરી શકરો. હાલ તે વખત અને પૈસાને વ્યય થવાના પરિણામમાં બહુ ઓછો લાભ દષ્ટિગત થાય છે.
આ પ્રસંગે એક બાબતપર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે કે કૅન્સરન્સથી લાભ થયેા નથી એમ માનનારાની મોટી ભૂલ છે. કેન્દ્ન્સથી આપણે ઉધમાંથી ઋગૃત થયા છીએ અને જૈન મની ઉન્નતિ થવાનુ જો એક પશુ સાધન હાય તે તે જૈન કન્ફરન્સજ છે. આ ઉપરાંત અદૃશ્ય કાયદા તે એટલા બધા થયા છે કે તેનું વર્ણન આપી શકાય નહિ. આ લખનારતું ત્યાં સુધી માનવું છે કે એક પૈસાનું પ્ડ કર્યા વગર પણ માત્ર દર વરસે ચાર પાંચ દિવસ આગેવાને એકત્ર થઇ વિચાર કરે તે પણ બહુ લાભ થાય. કોઇ પણ કાર્ય થવાના નિયમન્ન એ છે કે પહેલાં તે લે કામાં વાત થાય, વાતેાપર વિચાર થાય, વિચાર પરથી ઠરાવ થાય અને ઠરાવ પ્રમાણે યે!ગ્ય સમયે અમલ થાય. આટલા ઉપરથી કોન્ફરન્સ જેવી મહા સંસ્થાની આવશ્યકતા તે તુરતજ સમાઈ નય તેવું છે, પરંતુ આ પણું કર્તવ્ય એ છે કે તેને જેમ બને તેમ વધારે મજબૂત બનાવવી અને તેની ઉપયોગીતામાં વધારા કરવે વગર વિચાર્યે ચાલુ પ્રવાહથી જે લાભ પચીશ વરસે થઈ શકે છે તેજ લામ ચોકસ ધારણાથી કાર્ય કરવા વડે પાંચ વરસમાં થઇ શકે છે. તેટલા માટે આગેવાન એને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે વડોદરામાં પ્રથમ દ્વેગવાઇએ. કાન્કર જરૂર ભરવી અને ત્યાં ઉપર સૂચવ્યા પ્રમાણે વિચાર કરવા. મુંબઇમાં દૂર દૂર વસતા લેાકેાને આવી હેંગાઇ મળવાનો સંભવ નહોતા. ઉતારાની દુર જગાએથી એક ખીલ ડેલીગેશ મળી શકતા હે.તા, પરંતુ
ડે.દરા ળવા નિ
For Private And Personal Use Only